________________
૬૨૫
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧-૪૯
આ કાયદો તાજ મુબઇ પ્રાગ
૨.
તે
વો છું અને વાત
છે તે ન
પાંચ મહાવ્રતે તે શું પરંતુ એકે ધૂલ કે દેશવ્રતની પણ છાયા નથી. તેમ જ અવિરતિ સમ્યકત્વની જે ભાવના જન શાસ્ત્રોમાં વર્ણવી છે તેની પણ કશી છાયા મારામાં હું અનુભવતા નથી
એટલે જે કોઈ ભાઈ મારા વિષે એવી કશી ભ્રમણા સેવતા હોય તે તેઓ આથી સુજ્ઞાત થાય એમ હું આથી જણાવું છું.
૧૯૨૦ માં મહાત્માજીએ અસહકારની હીલચાલ શરૂ કરી હતી તેના એક અદના ઉમેદવાર સેવક થવાની દૃષ્ટિએ મેં જન
વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુના બાહ્ય આચાર અને વેશને ત્યાગ કર્યો હતો અને હું અમદાવાદના ગુજરાત વિધાપીઠ સેવામાં જોડાયેલા હતા અને તે જ વખતે મેં મારા કહેવાતા મુનિ પણાનો ત્યાગ વર્તમાનપત્ર દ્વારા જાહેર કર્યો હતે. મુંબઈ સમાચારમાં પણ ઘણું કરીને એ હકીકત આવી હતી. અને એ રીતે ૧૯૨૦ થી હું એક સામાન્ય જનના સાદા વેશ માં રહું છું. જન સમાજનો જે વર્ગ મારાથી પરિચિત છે તે મને આજે ૨૫-૨૬ વર્ષથી એ જ વેશમાં અને એ જ રૂપમાં જોતો આવ્યો છે. મુંબઈ જન યુવક સંધના મુખ્ય કર્તાએ પણ મને એજ રીતે જોવા અને જાણતા આવ્યા છે. એ ભાઈઓમાંથી કોઈ પણ મને મુનિ તરીકે માનતા નથી કે સમજતા નથી. અલબત્ત મારા નામ પાછળ જે “મુનિ’ શબ્દનું પૂછડું વળગેલું છે તેને હું કાપી-કપાવી શક્યું નથી અને તેથી હું પોતે એક રૂઢ થયેલા નામ તરીકે તેનો ઉપયોગ કરતો રહ્યો છું અને હજી કર્યા કરું છું. એ પૂછડાને દુર કરવા માટે મેં પ્રારંભમાં કેટલાક પ્રયોગ પણ કર્યા હતા, પરંતુ હું તેમાં સફળ ન થઈ શકે અને તેથી પછી તેવા પ્રયતને પડતા મૂક્યા હતા. મારી પાછળ લાગેલા એ મુનિ શબ્દને ઉપયોગ અને વ્યવહાર હું માત્ર એક ઉપનામ તરીકે જ કરતું આવ્યું છું. જેમ અંગ્રેજીમાં માણસના મુખ્ય ના મને પ્રયોગ ન કરતાં તેની આડક-‘સર’ નઈમ’–નો જ ઉપયોગ કરવામાં આવે છે તેમ હું ૫ણુ ભાર આ નામને ઓડક-સરનેઈમ-તરીકે જ વાપરું છું. હું આશા રાખું કે મારા એ “જૈન બંધુને આ ખુલાસાથી સંતોષ થશે.
તે સાથે હું મારા એ “જન બંધુને એ પણ એક વિનંતિ કરવા ઈચ્છું છું કે ટેલકર કમીટી આગળ મારી જે જુબાની થઈ છે તેમાં મેં મારા અ૫સ્વ૫ અભ્યાસ અને અધ્યયનના પરિણામે મને લાગેલા વિચારે જણાવ્યા છે. જે એ વિચારે જન સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ ભૂલભરેલા હોય અને એ વિષે એ “જૈન” ભાઈ પાસે મારી ભૂલ ભાંગે એવા શાય કે ઐતિહાસિક પુરાવાઓ હોય તો હું તે નમ્રભાવે જાણવા અને સમજવા ઈચ્છું છું અને એ માટે એ “ભાઈ’ની ૫ણ સેવામાં બેસવાનો મને અધિકાર મળે તેમ હોય છે તે આપવા માટે એ ભાઈ અનુગ્રહ બત વે એવી મારી એમને ખાસ પ્રાર્થના છે.
બાકી જન યુવક સંધને હું કોઈ જાતને સભ્ય નથી કે કાર્યકર નથી, તેથી એની પ્રવૃત્તિ કે વિચારસરણિ વિષે મારે કાંઈ કહેવાપણું ન હોય. છતાં, હું એટલું તે કહેવા ઈચ્છું છું કે જે રીતે એ બાઈએ જૈન સમાજ આગળ એ સંધને ચિતરવાનો પ્રયાસ કર્યો છે તે સૂર્ય સામે ધૂળ ફેંકી પિતાની જાતને હોંશિયાર માનવા જેવી વ્યકિતના કાર્ય જેવું છે. જેમાં યુવક સંઘના મુખ્ય કાર્યકર્તાઓ પૈકી ભાઈ પરમાનંદ કાપડિયા તેમ જ શ્રી. મણિલાલ મહેકમચંદ શાહ જેવા જૈન સમાજના સન્નિઈ, સવગુણી, સેવાભાવી અને સમાજહિતૈપી બંધુઓની જીવનભરની જાહેર પ્રવૃત્તિ અને સેવાવૃત્તિથી વિચારશીલ જેન વર્ગ અજાણ હોય અને તે એ નામધારી જૈન ભાઇના આવી રીતે રજુ કરેલા વિપર્યાપ્ત વિચારોથી મુગ્ધ થઈ, તેમને પોતાના ધર્મ
અને સમાજના મહાન સેવક સમજી, તેમની વિચારસરણિને વધાવી બેસે એવી ભ્રમણાઓ એ ભાઈ ન સેવે તે તેમના આત્માને લાભદાયક થશે. જૈન સમાજના સિદ્ધાન્ત પ્રમાણે કોઈના પણ વિચારોને વિપર્યાત કરે તેનું નામ મિથ્યાત્વ છે. એજ
નિરવિના મુનિ (ઍનરટી ડાયરેકટર, ભારતીય વિદ્યા બવન. મુંબઈ )
કેટલાક સમાચાર અને નેંધ જ્ઞાતિભેદ નિવારણ ધારે
મુંબઈ પ્રાન્તની ધારાસભાના સભ્ય શ્રી ફુલચંદજી એસ, ડાભીએ તૈયાર કરેલ અને મુંબઈ સરકાર તરફથી તાજેતરમાં પ્રગટ થયેલ જ્ઞાતિભેદ નિવારણ ધારે' જે મૂળ અંગ્રેજીમાં છે તેને અનુવાદ નીચે મુજબ છેઃ
નાતજાતના ભેદને મળતી સરકારી માન્યતા બંધ થાય એ પ્રજાના સંગઠ્ઠન માટે આવશ્યક છે તેથી નીચે મુજબનો કાયદો કરવામાં આવે છે. ૧. (૧) આ કાયદાને ૧૯૪૮ ના “જ્ઞાતિભેદ નિવારણ ધારો' એ
એ નામથી ઓળખ. (૨) આ કાયદો આખા મુંબઇ પ્રાન્તને લાગુ પડશે.
(૩) આ કાયદો તુરત જ અમલમાં આવશે. ૨. (૧) હિંદુ શબ્દની વ્યાખ્યા
હિંદુધર્મ સાથે સંબંધ ધરાવતા અને હિંદુ ધર્મના અનુયાયી હોવાનો દાવો કરતા હિંદુ કુટુંબમાં જન્મેલ સૌ કોઈને ‘હિંદુ’ શબ્દમાં સમાવેશ થશે અને તેવી દરેક વ્યક્તિને હિંદુ તરીકે ઓળખવામાં આવશે અને એ ‘હિંદુ’ની વ્યાખ્યામાં જે હિંદીઓ હિંદી સંસ્થાનના શહેરી હોય અને જેઓ ખ્રીસ્તી, યહુદી, મુસલમાન, પારસી કે શીખ ન હોય તે સર્વ હિંદીઓને સમાવેશ થશે.
(૨) Caste-જ્ઞાતિ શબ્દની વ્યાખ્યા.
ગમે તે સ્થાનિક નામથી ઓળખાતી હોય તેવી–બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર અને હરિજનનાં સામાન્ય વર્ગીકરણ નીચે સમા વિષ્ટ થતી–બધી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓને caste-જ્ઞાતિશબ્દમાં સમાવેશ થશે.
(3) Official-2425232 6191 Public-2119 forlots શબ્દની વ્યાખ્યા
ધારાસભા તથા કારોબારી તથા ન્યાયખાતાને લગતા મુંબઈ સરકારના વહીવટી તંત્ર સાથે સંબંધ ધરાવતી કે તેના નિયંત્રણ નીચે આવતી કઈ પણ બાબત, મ્યુનીસીપલ વહીવટ સાથે સંબંધ ધરાવતી કે તેના નિમંત્રણું નીચે આવતી કાઈ ૫શુ બાબત, અને ધારાસભાના કાયદા કાનુનથી તેમ જ સરકારી વટહુકમથી ઉભી કરવામાં આવેલી, માન્યતાને પામેલી કે પિવાયેલી સંસ્થાઓ સાથે સંબંધ ધરાવતી કે તેના નિયંત્રણ નીચે આવતી કોઈ પણ બાબત–આમાંની કોઈ પણ બાબતને official-સરકારી અથવા તે public-સાર્વજનિક-બાબત ગણવામાં આવશે અને તેવી સર્વ બાબતે તેમાં સમાવેશ થશે. ૩. કૈઇ પણ કાયદે, રૂઢિ, રીતરીવાજ કે પરંપરામાં આથી ગમે તેવું પ્રતિકુળ વિધાન હોય તે પણ હિંદુ સમાજ નીચે આવતી જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે કામના સર્વ ભેદે સર્વ સરકારી કામ પુરતા રદ થયેલા ગણાશે. ૪. (૧) આ કાયદાનો અમલ શરૂ થયા બાદ કોઈ પણ હિંદુ કોઇ પણ official કે public-સરકારી કે સાર્વજનિક-કામકાજ મટે પિતે અમુક જ્ઞાતિને છે, પેટા જ્ઞાતિને છે કે કોમન છે એવી રીતે પિતાને એdળખાવશે નહિ તેમ જ એવી રીતે ઓળખાણ આપવાની તેને ફરજ પાડવામાં આવશે નહિ.
(૨) સરકાર તરફથી, મ્યુનીલ સંસ્થાઓ તરફથી તેમજ વ્યક્તિએ કે મંડળો તરફથી કોઈ પણ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના ધોરણે મળતી નોકરીને લગતી જાહેરાત કે પબ્લીક નેટીસે કોઈ પણ છાપા કે સામયિકેમાં પ્રગટ કરવામાં આવશે નહિ તેમજ કોઈ પણ છાપ કે સામયિકના તંત્રીએ આવી કોઈ જાહેરાત કે પબ્લીક નેટમેંને પ્રગટ કરશે નહિ. ૫. આ ધારાની ચોથી કલમમાં સુચવાયેલી બાબતેમાંથી કોઈ પણ બાબતને જે કાઈ શન્સ ભંગ કરશે તેને એક મહીનાથી
નેટીસને પ્રગટ કરશે
ગિનવિના પતિ
(ઍની ડાયરે,