________________
તા. ૧-૧૦-૪૯
સુખદ વાત ખીજી કઈ હાય શકે ? આપણે આજ સુધી એક ગુલામ દેશના પ્રજાજના હતા, અને જગતમાં આપણે 'સુ' માથુ રાખી ફરી શકતા નહેતા. તેને બદલે આજે આપણે સ્વતંત્ર પ્રજા છીએ, એની ખુમારી આપણા વદન પર—આપણી આંખેમાં કેમ દેખાતી નથી ? ખીજી આઝાદ પ્રજાની પેઠે હસતે ચહેરે મુશ્કેલીઓને સામને કરવાની ખુમારી કાં ન રાખીએ ?
શુદ્ધ જૈન
ત્યાગના સ્થાને આજે સ્વાથ' ચડી બેઠે છે. સમષ્ટિમાં સમાઈ જવાને બદલે આપણી વ્યકિતના પોતાના હિતની જ પ્રવૃત્તિમાં આપણે પડી ગયા છીએ. આજની સ્થિતિમાંથી કઈ રીતે અંગત લાભ સાધી લેવા, એની જ વેતરણુ કરી રહ્યા છીએ. આપણી સ્વાથ પરાયણતાથી આપણે દેશની પ્રતિષ્ઠાને કેટલી હલકી પાડી રહ્યા છીએ, એની ચિંતા જ જાણે કરતા નથી ! સત્તા, વૈભવ, ધનલાલસા, પ્રસિદ્િધમે, એમાં રાંચી પડયા છીએ, કઇ આપણે માટે શું ધારશે એના વિચાર પણ કરતા નથી. કામ્ની ટીકા સામે જાડી ચામડી બનાવી નિંભર બની ગયા છીએ. શુ આ છે આપણી આઝાદ પ્રજાની ખુમારી ?
એ દિવસમાં આપણી રાજકીય પ્રગતિ સાથે સામજિક પ્રગતિ સાધવા પણ આપણે પ્રયત્ન કરતા હતા; અને રાજકીય પ્રવૃત્તિના રેકાણને કારણે સામાજિક પ્રગતિની દિશામાં બહુ આગળ વધી શકાતું નહેતુ, એનું આપણે હૈયે દુ:ખ રહ્યા કરતુ. આમ છતાં અસ્પૃશ્યતા નિવારણ, કામી ભેદભાવને ભૂલી જવા, સામાજિક અનિષ્ટા સામે લડી લેવું, એ બધું આપણે કરી રહ્યા હતા. યુવક સ'મેલને ભરતા હતા અને સામાજિક રૂઢીઓ સામે બંડ પોકા રતા હતા. કાઈની શેડમાં તણાયા વિના આપણા વિચારે જાહેર કરતા હતા અને વડલાને રોષ વહેરી લઇને પણ એતે અમલમાં મૂકવાના પ્રયત્ન કરતા હતા.
આજે રાજકીય આઝાદી પ્રાપ્ત થયા પછી, આપણે જાણે નિષ્ક્રિય ખની ગયા છીએ. સામાજિક પ્રગતિનું કામ હવે શરૂ કરવું જોઇએ, એને બદલે સામાજિક રૂઢીઆને જાણે સ્વીકારી રહ્યા છીએ. હૅશનુ નવસર્જન કરવાના સમય આાવી લાગ્યે છૅ, ત્યારે એને વિચાર સરખે। પશુ કરતા નથી; એટલુ જ નહિ પણ પ્રજાકીય સરકાર સામાજિક સુધારણા માટે જ્યારે કાયદા ઘડવા માગે છે ત્યારે એનું સમર્થન કરવાને બદલે વિરેધ કરવા લાગી ગયા છીએ, હિંદુ-મુરલીમ એકતાની વા કરનારા આપણે આજે હિંદુ-જૈન જીદ હેવની ઝુંબેશ ચલવી રહ્યા છીએ ! જે અલગતાવદે દેશના ભાગલા કરી, લાખ્ખા માનવીઓનાં જીવનને બરબાદ ક', કાઇ અલગતાવ દને શરણે આપણે જઈ રહ્યા છીએ. ‘ઇસ્લમ ભયમાં છે.' એવા એક જુઠા નાદ પ્રચલીત થયેા હતેા, એને મળતા હવે જૈન ધમ ભયમાં છે’ એવા વિચિત્ર નાદ ગજવવા શરૂ કર્યાં છે, અને આપણા યુવાને પણ એ પૂરમાં તણાવા લાગ્યા છે. અેમની આંખમાં પણ ધમ ઝનૂને વાસા કર્યાં છે. આઝાદીનું શું આ પરિણામ છે? પ્રજાની આ તે ખુમારી છે, કે ખુવારી જ છે ?
એવા
આઝદ
સંતાને
જગતના સર્વશ્રેષ્ઠ મહાપુરૂષ ગાંધીજીના આપણે છીએ અને એના આદર્શોને માર્ગે ચાલવું એ આપણુ કતવ્ય હોય તે આપણે હજુ ધણુ કરવાનું બાકી રહે છે, જગતના સમૂહતંત્રી રાષ્ટ્રપિતાની ભાવના હતી, તે આપણે પૂર્ણ કરવાની છે. એશિયાની આગેવાની લેવા જેટલા સમ હજુ આપણે ખા નથી. આય'ક કટોકટીમાંથી આપણા દેશને આપણે ઉગારવાને રહે છે, સામાજિક ક્રાન્તિ દ્વારા સમાજપરિવતન કરવાતું રહે છે. એ બધાં માટે આપણે આપ્યા છે એવી ધણા વધુ ભેગા આપણે આપવા પડશે. પ્રાન્ત પ્રાન્ત વચ્ચેની દિવાલે તેાડવી પડશે અને ઉંચ નીચના ભેદે ભૂલવા પડશે. સ'કુચિત
નાત-જાત-ધમના વાડાઓને તેડવા પડશે, વ્યકિતને જાતને ભૂલવી પડશે. આઝાદીના યજ્ઞથી વધુ મે યજ્ઞ આરંભવા પડશે.
આ બધું શું આપણે રાતલ ચહેરે કરી શકીશું ? કે કેવળ સરકાર પર બધે ખેજો નાખી દઇશું ? ક્રાન્તિ સરકારાથી સજી શકાતી નથી. ક્રાન્તિ તે પ્રજા જ સર્જે છે. એવી ક્રાન્તિ સરજવા માટે તે દિમાગમાં ખુમારી જોઇએ. આઝાદી માટે જાગૃત થઇ હતી એથી ચે બળવત્તર તમન્ના જોઇએ. અશકયને પણ શકય કરવાની તાલાવેલી જોખંએ, અને એ હશે તે જ નૂતન હિંદતું સર્જન થઇ શકશે, ભારતને યુવાન એ કરશે? કયારે કરશે?
જટુભાઈ મહેતા એએ પબ્લીક ટ્રસ્ટ એકટ મુખઇ જૈન યુવક સંધ તરફથી મુંબઇ સરકારને મેાકલવામાં આવેલું નિવેદન
શ્રી. સુ'બઇ જૈન યુવક સંધ તાજેતરમાં મુંબઇની ધારાસભામાં રજી કરવામાં આવેલા ખેમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટનું સામાન્યતઃ અનુમાદન કરે છે અને તે પાછળ રહેલા-ધાર્મિક તેમ જ જનસેવાલક્ષી (Charitable) ટ્રસ્ટ ઉપર સરકારી દેખરેખ રાખવાના અને તેનું મેગ્ય નિયમન કરવાના-હેતુને આવકારે છે. આ સાથે સાથે, ટ્રસ્ટીઓને વારંવાર ચેરીટી કમીશનર પાસે આવવુ' પડે અથવા તે ચેરીટી કમીશનરના જાણે કે તેએ એજન્ટ હાય એવી ટ્રસ્ટીએની દુ:સ્થિતિ થાય એ હદ સુધીની ઉપર જણાવેલ દેખરેખ કે નિયમન ન હેાવાં જોઈએ એવા અમારા અભિપ્રાય છે. આખરે તે ટ્રસ્ટીઓને ટ્રસ્ટના વહીવટ માટે એટલા માટે નિમવામાં આવે છે કે તેમની યેગ્યતામાં તેવી નિમણુ ́ક કરનારાઓને વિશ્વાસ હાય છે. અને તેથી તે ટ્રસ્ટીઓ પર સામાન્ય દેખરેખ અને નિયંત્રણ ભલે રાખવામાં આવે, પણ ટ્રસ્ટને વહીવટ કરવાની પૂરી સત્તા તેમ જ જવાબદારી તેા તેમને હસ્તગત જ રહેવી જોઈએ. જો ટ્રસ્ટીએના કાય અને વહીવટ પર વધારે પડતુ સરકારી નિયંત્રણ મૂકવામાં આવશે તે જવાબદાર માણસે ટ્રસ્ટી તરીકેની કુરો સ્વીકારતા જરૂર આનાકાની કરવાના.
આ સંબંધમાં ટ્રસ્ટી ટ્રસ્ટીઓ વચ્ચે આ પ્રમાણે ભેદ કરવા ોઇએઃ ( ૧ ) જે વંશપર પરાથી ટ્રસ્ટીના સ્થાન પર આવતા હોય અને જેમને ધણુ ખરૂં એ સ્થાન ઉપરથી ખસેડી શકાય તેમ ન હાય અને ટ્રસ્ટના લાભ મેળવનાર વગ' (beneficiaries) માંથી બનેલા મ`ડળ કે સંસ્થાને જવ ખદાર ન હાય એવા ટ્રસ્ટીએ, અને (૨) જેએ ચોકકસ સમયને ગાળે ચૂંટાતા હ્રાય અને ટ્રસ્ટના લાભ લેનાર વગ માંથી ઉભું કરવામાં આવેલ મંડળ ૐ સ ંસ્થાને જવાબદાર હેાય અને જેમને તેમની આગળ સમયે સમયે હિંસખા રજુ કરવા પડતા હોય અને સામયિક ચૂંટણી માટે ઉપસ્થિત થવું પડતું હાય એવા ટ્રસ્ટીએ, જે ટ્રસ્ટા ચેકકસ ખ’ધારણુ પ્રમાણે ચાલતા હૈ।ય અને જેને નિશ્ચિત સભ્યો અથવા તેા વગ લાભ લેતા હાર્ય અને જે સબંધમાં એ સભ્ય કે વર્ષાં અવારનવાર મળતા હાય અને ટ્રસ્ટની વર્તમાન પરિસ્થિતિની તથા ટ્રસ્ટીએના કામકાજની દેખરેખ રાખતા હેય એવા ટ્રસ્ટેની સખ્યા ધણી મેાટી છે, લાભ લેનાર વર્ગ'માંથી ઉભી કરવામાં આવેલ સંસ્થા કે મંડળને ટ્રસ્ટીઓ જવાબદાર હાય એવા ટ્રસ્ટા સંબધમાં ચેરીટી કમિ શનરે ટ્રસ્ટના સભ્યેના અથવા તે। જ્યાં ચોકકસ મર્યાદા ખાંધી શકાય ઍવા ટ્રસ્ટના લાભ લેનાર વર્ગના અભિપ્રાયાને ચેરીટી-કમિશનરે બને તેટલું વધારે વજન આપવું જોઇએ એવે અમર। અભિપ્રાય છે, કારણ કે આખરે તે ટ્રસ્ટના લાભ લેનાર મ`ડળ કે વગ જ પેાતાના હિતને સૌથી વધારે સમજે છે અને તેથી તેમના અભિપ્રાયાને ચેરીટી કમિશનર બને તેટલુ વધારે વજન આપે એ અત્યંત ઉચિત છે. તેથી જ્યાં ટ્રસ્ટને લાભ લેનાર વગ' સુનિશ્ચિત હેય ત્યાં તે વર્ગના અભિપ્રાયને અને ત્યાં સુધી સ્વીકારવાને ચેરીટી