________________
વધ
-'૧૧ : ૧૧
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ
મુંબઈ : ૧ અકટેમ્બર ૧૯૪૯ શનીવાર
♦
ધર્મનું હાદ
[ પર્યું પણ વ્યાખ્યાનમાળમાં પ્રથમ દિવસે, મુ*બઇ સરકારના ગૃહખાતાના પ્રધાન માનનીય શ્રી.મારારજી દેસાઇએ પ્રવચન કરેલું', તેની નોંધ ભાઇ શ્રી ડગલીએ તે વખતે લીધેલી. તેના ઉપરથી એ વ્યાખ્યાનના સારભાગ તૈયાર કરી નીચે
આજનાં શુભ દિવસેામાં વ્યાખ્યાનમાળા ગાઠવવા રિવાજ વર્ષોથી ચાલ્યા આવે છે, એને અનુસરીને આઠ દિવસ સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા શ્રોતાએ ધમતુ હાર્દ સમજતા થાય છે. આ પાઁમાં વ્યાખ્યાન આપવાના અધિકાર ધમ ગુરૂને છે. તેમની પાસેથી આપણે ધર્માંપદેશ ગ્રહણ કરવા જોઇએ. જે ધમ`તુ સાચું સ્વરૂપ-રહસ્ય સમજાવે તે ધમ ગુરૂ, સાચા જીવન માટે એમને ખાધ ગ્રહણ કરવો જોઇએ. હુ' ધર્મો વિષે ખેાલવાને યોગ્ય નથી. હું ધમ' વિષે હુ જે કાંઇ જાણુ છું તેમાંથી તમને સમ જાવવા પ્રયત્ન કરીશ; આપને અયેાગ્ય લાગે તે! ક્ષમા કરશેા. હવે હું જે કાંઇ વિચારો રજુ કરૂ તે ધર્મને નામે છે એમ રખે સમજતાં; તેમાં રહેલી વાસ્તવિકતા સમજી તેને હૃદયમાં ઉતારજો.. હું જે કાંઈ જાણું કહુ. તે અમલમાં મુકુંજ છું એમ ભારપૂક હું કહી શકતા નથી, પણ આપણે સૌએ આ વસ્તુને ધમ' સમજી જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ થવુ જોઇએ. સૌ પ્રથમ આપણુ જીવન સત્ય પર રચાયલુ હાવુ જોઇએ. સત્યની ગંભીર તાત્વિક ચર્ચામાં ન ઉતરતાં વાસ્તવિક સત્યને આપણે સમજીએ અને ઓળખીએ.
ગાંધીજીએ જે કાંઇ તેમના જીવનમાં સાથ'ક કર્યુ તેની સમાજ ઉપર ખુબ અસર થઇ; વ્યકિત ઉપર પણ અસર થઈ. એમની સય પિવાની ધગશ; એમાં જ એમનાં જીવનનું સુખ રહેલું છે. તેઓ કહે છે કે, જે આપણને સાચું લાગે તેને તરત અમલ કરવા, આચરણમાં મૂકવુ. ભૂલે કરી હોય તે તેને સુધારવા પ્રયત્ન કર. જો આપણે સત્યને એળખતાં શીખીએ તે જ મ'માં સાચી શ્રદ્ધા રાખી શકીએ.
જગતમાં આજે ધમ'માં માનનારાઓની સંખ્યા ઘણી છે; ધમ' પ્રત્યે અશ્રદ્ધાની નજરે જોનારા-નાસ્તિકાની સંખ્યા અલ્પ છે. પરંતુ સાચી રીતે જોઇએ તે। એ નાસ્તિક જ ધમનું હાર્દ પામી શકયા છે, અને મિષ્ઠા ધામ કતાને ઢાંગ કરી રહ્યા છે; જેને લઇ સમાજમાં સડેા પેદા થયા છે. ધમનુ હાદ શુ છે એ કહેવું મુશ્કેલ છે, પણ હૃદયની સરળતાથી સમજવું સહેલું છે, માણસની જી ંદગીને આધાર જેમ તેના હૃદય ઉપર હોય છે. તેમ ધમની હસ્તીના આધાર ધમ`પાલન ઉપર છે. આપણે ધમને પામીએ છીએ, નિદ્રામાં જઈએ એમ કદી નહિ કહી શકાય.
૨૦: ન. ખી ૪૨૬૬
સૈકાઓથી જગતમાં ધર્મને નામે ઝધડાએ ચાલે છે; લોહીની નદી વહે છે, એ બધુ શું બતાવે છે? ધને આપણે આ ઝઘડાનું કારણ બનાવ્યુ છે, એથી આપણે એક બીજા લડી રહ્યા છીએ. આપણે કદી ધનુ' હા` સમજવાની કોશીશ કરી નથી.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
ધર્મનું હાઈ' એ વિષય ઉપર આપષામાં આવ્યા છે,
'ત્ર—
જ્યાં સુધી એ વિષેની આપણી સમજ પાકી ન થાય, આચરણમાં મૂકવાની શકયતા ન દેખાય ત્યાં સુધી આપણે અધમીજ છીએ, ધર્મના સાદનું સમજણપૂર્વક આચરણ કરી વનમાં સૂફીએ એવી સમજ આપણામાં આવે ત્યારેજ ધમ સમજ્યા કહેવાઈએ.
ધમ' એટલે દરેક માણુસ માણસાઇથી જીવે તે સાચા માણસ તરીકે જીવી શકાય એ માટે ધ`દ્વારા શકિત પેદા થાય છે. આ જ દરેકનો ધમ જગતમાં આજે આપણે માણસાઇની વાતા કરીએ છીએ, પણ કેટલે અંશે એ માણસાઇને જીવનમાં ઉતારી ? આપણે સૌ કાઈ ને સલાહ આપવા દોડી જશું'. પરંતુ આપણે જ તેનાથી દુર ભાગતા ફરીએ છીએ તેનુ શું ? એટલા માટે જ કહી શકાય કે આપણામાં માણસાઇના અભાવ છે. માણુ.. સાઇ હાત તા ભાઇ-ભ ઈ વચ્ચે ઝધડા ન થાત.
માણસાઇ એ જ સાચાં ધમ' છે. એનાથી જ ધમનું હ્રદ સમજાશે. ધમ' સમજનારે સર્વ ત્યાગની ભાવના કેળવવી જોઇશે.
જૈન' ધમ માં અહિંસા પરમો ધમ એ મુખ્ય સિદ્ધાંત છે, પશુ તેને કાણુ અનુસરે છે? અહિંસાની પરીક્ષા સુક્ષ્મ રીતે કરી જોજો. સત્યપાલન વિના અહિંસા અશકય છે. સત્ય અને અહિંસા એ ધર્માંનાં મે પગથિયાં છે. તેમાંથી એકને નકકી કર• વાના સમય આવે ત્યારે અહિંસાને ખદલે સત્યપાલન જ સ્વીકારજો. કેમકે સત્યપાલનમાં અહિંસા સંકળાયેલી છે.
સાચી મહેનત-શ્રમમાં પાપ નથી, પરંતુ પૈસા માટે સત્ય છાડવું, દગા દેવા, ખાટાં કાર્યાં કરવાં એથી - સત્યને નાશ થાય છે. તેમાંથી ખરાબ સ`સ્કારા જન્મે છે. ધમ'પાલન સત્ય પાલન સિવાય અશકય છે, વનમાં મૂકવા મહેનત કરે તો સહેલું છે, નહિતર રેણું છે.
સત્યપાલનની મહેનત કરતા ભૂલેા થશે તે પણ એની માછી મેળવી શકીએ છીએ; માફી મળે પણ આ પ્રયાસ માત્રથી શક્તિ વધે છે—પ્રયત્ન શુદ્ધ અને સાચા હોવા જોઇએ. એથી આપણે ધર્મીનું હાર્દ સમજી શકીશું.
સત્યનારાયણની પૂજા મૂળ સત્યને એળખવા માટેની છે; સત્યનું હાર્દ સમજીને આચરણમાં મૂકવાનુ છે. પશુ આપણે તે એથી વિપરિત વીએ છીએ. આાપણે પૂજા કરવાના આશય કંઇક મદદ મળે. આતા ટળે એ માટે છે, એટલે પૂજા તે આપણા સ્વાર્થ પૂરતી હાઇ અસત્ય બની જાય છે. આપણે તે ધમ પાલન કરવુ' છે. સત્યનુ સતત પાલન કરવાં માટે, એની પાછળ જવા માટે, સૌથી વિશેષ ધ્યાનમાં એ રાખવાનું છે કે, સત્યનાં આચરણમાં હું કદાપિ ડગીશ ક્રિ. તેમનદ્ધિ થાય તે