________________
ત. ૧૫-૯-૪૯
પ્રભુદ્ધ જૈન
બહુમતી નિર્ણયની ધનમર્યાદા—એક
મુંબઇ ખાતે તા,૮-૯-૪૯ ગુરૂવારના રોજ શ્રી. જેને શ્વેતાંબર મૂર્તિ પૂજક ક્રાન્ફરન્સની સ્થાયી સમિતિ તરફથી ભરવામાં આવેલી જંતાની જાહેર સભામાં રજુ કરવામાં આવેલા
ખે પબ્લીક ટ્રસ્ટ એકટ' ને લગતા ઠરાવના અંગમાં મતે ઉદ્દે શીને અંગત ઉલ્લેખ કરતાં જાણીતા જૈન આગેવાન સેાલીસીટર શ્રી. ચીનુભાઈ લાલભાઈ શેઠે એવી મતલબનુ નિવેદન કર્યુ હતું. કે, શ્રી. પરમાનંદભાઈ આમ તો બહુમતી નિષ્ણુયુ સૌ કાને બંધનકર્તા હાા તેએ અમ જણાવે છે અને બીજી બાજુએ કાન્ફરન્સની સ્થાયી સમિતિ કે જેના તેઓ એક સભ્ય છે તે સમિતિએ બહુમતીથી કરેલા ઠરાવા વિરૂદ્ધ પાતાને ફાવે તેમ ખાલે છે, લખે છે તેમ જ સરકારે નીમેલી ત ાસમિતિ સમક્ષ એ નિણ્યની વિરૂદ્ધ મનમાની જુબાની આપે છે. પેાતાને ફાવે ત્યારે બહુમતિ નિ`યને તેએ આગળ ધરે છે અને પેાતાને ફાવે ત્યારે બહુમતી નિર્ણાયને ઠોકરે મારે છે. આવા માણસે કાં તે બહુમતી વિષ્ણુ'યને સ્વીકારવે જોઇએ અથવા તો એ સ`સ્થ માંથી બહાર નીકળી જવું જોઇએ. ત્યાદિ. આ અત્યંત્યંત અણુધટતા આક્ષેપના એ જ સભામાં મારે ખુલાસા કરવા જોઇતા હતા, પશુ એ વખતે દેવદ્રવ્યના ઉપયાગ સંબધે મારા ચોકકસ વિચારાના કારણે સા જને મારી ઉપર અત્યન્ત રાષાવિષ્ટ હતા અને મને શાન્તિથી સાંભળવા કે સમજવાની સ્થિતિમાં નહોતા અને તેથી તે પ્રસ’ગે મૌન ધારણ કરવું મને ઊંચત લાગ્યું હતું. પણ આ બાબતમાં મારા વિષે કશી ગેરસમજુતી ફેલાવા ન પામે તે માટે તેમ જ કાઇ પણ સંસ્થાની સભામા રજુ થયેલા ચોકકસ વિવાદારપદ પ્રશ્ન ઉપર બહુમતીથી કાઈ ઠરાવ કરવામાં આવે અને આપણે તે ઠરાવતા વરે,ધ કર્યાં હેાય તેવાં સ’યેગમાં તે ઠરાવ પરત્વે આપણને કેવુ અને કૈટલું' અધન પ્રાપ્ત થાય છે એ સામાન્ય જાહેરજીવનના અંગમાં એક બહુ મહત્ત્વના પ્રશ્ન હેાઈને તે વિષે સ્પષ્ટીકરણ કરવાની મતે ખાસ જરૂર ભાસે છે.
વર્ષાથી એક યા બીજા પ્રકારના જાહેરજીવન સાથે હું સંકળા યલા હ્યું. જાહેરજીવનની નીતિ અને શિસ્તના અનુપાલન માટે અન્ય કાઇને હાય તેથી મને વધારે આગ્રહ છે અને આ ની.ત અને શિસ્તનુ' મેં આજ સુધી એકસરખુ અનુપાલન કર્યું છે એમ હું માનુ છુ. તા પછી ઉપર જણાવેલ આક્ષેપ સત્ય છે કે નહિ અને એ જો સત્ય હોય તે તે સંબધી મારે શુ ખુલાસા છે? મારે કબૂલ કરવું જોઇએ કે કાન્ફરન્સની સ્થાયી સમિતિએહ રજનમદિર પ્રવેશ ધારા સબંધી ચોક્કસ હરાવ કર્યાં હતા અને મે' તેના વિરાધ કર્યાં હતા. ત્યારબાદ કૉન્ફરન્સ. તરી આજ પ્રશ્ન ઉપર એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. મે તે નિવેદનની પ્રબુદ્ધ જનમાં કડક સમાલોચના કરી હતી. આ ઉપરાંત કાન્ફરન્સની સ્થાયી સમિતિએ ટેન્ડુલકર કમિટિની પ્રશ્નાવલિ સબંધમાં ચોકકસ પ્રકારનું વલણ નિા ત કર્યુ હતુ અને તે મુજબ તેના પ્રતિનિધિએ ટેન્ડુલકર સમિતિ સમક્ષ જુબાની આપી હતી. જ્યારે મે તેમનાથી ઘણા અંશેમાં પ્રતિકુળ જુબાની આપી હતી અને મને લાગે છે। આ બન્ને કિસ્સાઓમાં મારૂ વતન તદ્દન યેગ્ય અને ઉચિત હતુ. આવુ કરશુ એ છે
અમુક સસ્થાના આપણે સભ્ય હાઇએ, એ સસ્થા અમુક ખાખતમાં અમુક પ્રકારના બહુમતીથી ઠરાવ કરે જે આપણને સમત ન હોય એટલા કારણસર આપણે પાતાનાં વિચાર બદલી નાંખવા જોઇએ અને બહુમતીથી પસાર કરવામાં આવેલ ઠરા વના વિચારને સવ થા સ્વીકારી લેવા જોઇએ, આવી માન્યતા કાઇ ધરાવતુ હાય તો તે બિલકુલ ખરાબર નથી. બહુમતીથી પસાર
અંગત
ખુલાસા
થયેલ ઠરાવ સબંધે આપણા વિરાધ હોય ત્યાં આપણી ફરજ એટલી જ રહે છે કે એ સ'સ્થા તરફથી એ ઠરાવના જે કાંઇ અમલ કરવામાં આવે તેમાં આપણે કશે। અન્તરાય ઊભા ન કરીએ અને બીજી બધી ખબતમાં એ સસ્થાને અને તેટલા સાથ આપીએ અને સંસ્થાના હિતમાં એ ઠરાવ બદલાવા જ જોઇએ એમ આપણને લાગતુ હોય તો એ સ'સ્થાના સભ્યાને પેાતાના વિચાર તરફ વાળવા માટે અને તેટલેા પ્રયત્ન કરીએ. પણ કાષ્ટ બહુમતીથી ર્માિણત થયેલા ઠરાવ સબંધે એમ કહી ન જ શકાય કે એવા ઠરાવ થવા સાથે આપણા વિચરસ્વાત`ત્ર્યનો સદાર અન્ત આવે છે અને આપણને વ્યકિતગત રીતે તવિરોધી વિચાર ધરાવવાના કે પ્રગટ કરવાના હક્ક જ રહેતા નથી જ્યારે જ્યારે કેઇ પણુ અગત્યના મુદ્દા ઉપર કંઇ પણ જાહેર સંસ્થામાં ચોક્કસ પ્રકારના નિણૅય લેવામાં આવે છે ત્યારે ત્યારે જે કાઇ વ્યકિતને પ્રસ્તુત નિ ય સ ંમત હોતા નથી તે વ્યક્તિ જનતાના અભિપ્રાયને પોતા તરફ વાળવા માટે તેમ જ એ સ'રથાને પેાતાના અભિપ્રાય ફેરવવાની ફરજ પડે એવુ દબાણુ ઊભું કરવા માટે પોતાના વિચારો ભાષણા કે લેખા દ્વારા પ્રગટ કરે છે. જાહેરવનને આ ચાલુ અને સુપરિચિત ક્રમ છે અને વિચારરવાતત્ર્યના અથ પણ આ જ છે. આમ ન હોય તે! સસ્થાના વહીવટમાં એક પ્રકારની સ્થિતિજડતા ઊભી થાય સમયે સમયે જરૂરી ફેરફારો કરવાની શકયતા અત્યન્ત કમી થાય, અને લઘુમીને વિચારસ્વાતંત્ર્ય જેવું કશું રહે જ નહિ. અલöત્ત કોઇ પણ "સ્થાના ચેકસ નિ યનો વિરોધ કરનારે ઊંચત વાણીસયમ દાખવવા જોઇએ અને એ સ્વસ્થાની પ્રતિષ્ઠાની નુકસાન થાય એવીરીતે પોતાના વિચારો રજુ કરત જ જોઇએ. પણ પોતે જેના સભ્ય હાય એવી ક્રાઇ જાહેર સંસ્થાએ જ્યારે એવા નિણય લીધા છે કે જે નિષ્ણુ'ય એ સસ્થાના અગત હિતની તેમ જ એ સસ્થા સાથે સબંધ ધરાવતા સમાજના વ્યાપક હિતની વિરૂદ્ધ છે એમ જ્યારે આપણને લાગે ત્યારે તેના પ્રગટપણે વિરોધ કરવા એ આપણે વિશિષ્ટ ધમ' બને છે. આ ધારણને અનુસરીને કાન્ફરન્સના મારી દૃષ્ટિએ દેખાતા અયેાગ્ય રાવને કે નિવેદનાના મે... પ્રસંગે પ્રસગે વિરોધ કર્યાં છે, અને એ રિધ રજુ કરતાં કાન્ફરન્સની પ્રતિષ્ઠાને જરા પશુ હાનિ ન પહાંચે એવી મે' 'સ'ભાળ લીધી છે. આના અનુષગમાં ખીછ પશુ સ્પષ્ટતા કરવાની રહે છે અને તે એ કે જ્યારે ચોકકસ માન્યતા કે અભિપ્રાય ધરાવનાર વ્યકિતએ જ અમુક સંસ્થાના સભ્ય થઇ શકે એવા એ સંસ્થાનાં બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યારે તે સ ંસ્થાના સભ્યતે બંધારનિર્દિષ્ટ માન્યતાઓ * અભિપ્રાયા વિરૂદ્ધ જાહેરમાં કશે પણ પ્રચાર કરવાને હકક રહેતા નથી. દાખલા તરીકે મુંબઇ જૈન યુવક સંધ. પણુ આવુ કશુ પણ બંધન જૈન, શ્વે. મૂતિ. કાન્ફરન્સના બંધારણમાં રાખવામાં આવ્યુ નથી અને એ. ઊંચત જ છે. કારણ કે જૈન વે. મૂ સમાજના ભિન્ન ભિન્ન વિચારપક્ષે એકત્ર થાય અને ભાગ લે એ આશયના પાયા ઉપર જ કેન્ફરન્સનું આખુ બધારણ રચાયલુ' છે. વળી કેટલાક ઠેકાણે−Party Discipline-પક્ષશિસ્તના નામ નીચે સસ્થાના સભ્યો ઉપર અમુક બંધનો નાંખવામાં આવે છે કે જેના પરિણામે એ પક્ષની ખાનગી સભામાં દરેક સભ્યને પોતાના વિચારો પ્રગટ કરવાની પૂરી છૂટ હાય છે પણ એ સભામાં ચોકકસ (નણુય લેવાયા બાદ એ પક્ષના સભ્યાને કાઇ વિશાળ સમુદાય કે જ્યાં અનેક પક્ષેા એકત્ર થઇને ચોકકસ નિષ્ણુ લેતા હોય ત્યાં પોતાના પક્ષે સ્વીકારેલા નિયથી વિરોધી કશું પણ ખેાલવાના અધિકાર રહેતા નથી. પણ આવે