________________
૪૨૨
તા. ૧૫-૧-૪૯
"
વસ્તુ જણાય છે. ત્યારે માનવ જંગલી હતું અને રખડુ જીવન જીવતે. ટોળાબંધીમાં એ રહેવા ટેવાયા ન હતા. યુગે જતાં એ ટાળાબંધીમાં રહેતાં શીખ્યા હતા. એવી જે અનેક જુદી જુદી ટેળીઓ બંધાયેલી તેમને ઇતિહાસકારોએ આયે, હબસી, મેગેલિયન, રેડ ઈન્ડીયન આદિ ૫-૭ જાતિઓ રૂપે વર્ણવી છે. એ બધી જાતિઓ શરીરની રચના, વર્ણ તથા મુખાકૃતિઓને અંગે એક બીજાથી જુદી પડતી હતી. આવી અસમાનતા મુખ્યતયા ભાગોલિક કારણ તથા આબેહવાને અંગે નિર્માણ થઈ હતી. આ ટેળીઓ માંહેની આર્યજાતિના પ્રવાહે ભારતમાં વહેવા શરૂ થયા ત્યારે અહીંની મૂળ જાતિએએ તેમની સામે માથું ઉચકર્યું હતું, પણ આર્યો બળવાન અને વ્યવસ્થિત હોઈ અહીંની મૂળ જાતિઓને પરાભવ થયે. આર્યો કદાવર ગૌરવર્ણના અને ઉંચા હતા. અને અહીંના વતનીઓ શ્યામ અને ઠીંગણુ હતા, જેથી વણું એટલે રંગ ઉપરથી બે વિભાગે અસ્તિત્વમાં આવ્યા જે આર્ય અને દસ્યુ નામે ઓળખાયા. પાછળથી બધા એક જ ધર્માધ્વજ નીચે આવી ઉભા. આર્યો અને દસ્તુઓની સંસ્કૃતિ એકમેક સાથે વણાઈ ગઈ. એકબીજાના દે એકમેકને સ્વીકાર્ય થયા. આમ જે નવવ્યવસ્થા નિર્માણ થઈ તેમાંથી ધંધાદારી વિભાગને નામે ચાતુર્વણ્ય વ્યવસ્થા આગળ આવી. આર્યોએ જમાવેલી પ્રભુતા અને જાહેરજલાલીથી આકર્ષાઈ શક, હૂણ, ગ્રીક, પાર્થીઅન આદિ બીજી પણ અનેક આ જાતિઓએ ભારત પર પગદંડો જમાવવા પ્રયત્ન કરેલું. પણ એમાં એ બહુધા સફળ ન થઈ શક્યા. એ પાછળની બાય જાતિએ સભ્યતા અને સંસ્કૃતિમાં પછાત હોઈ મૂળ આર્યોએ તેમને સ્વેચ્છ-અનાર્ય કહી તિરસ્કાર્યા હતા. આવી રીતે સંસ્કારિતાની દ્રષ્ટિએ આર્ય અને પ્લેચ્છ એવા વિભાગે પણ અસ્તિત્વમાં આવ્યા હતા. સારાંશ એ કે શરીરરચના, વણું, ધંધે, દેશ તથા સંસ્કારિતાને અંગે જાતિઓ ઉભી થઈ છે, પણ ધર્મને નામે ભાગ્યે જ એવી કોઈ જાતિ અસ્તિત્વમાં આવી હશે,
ભિન્ન ભિન્ન પરિસ્થિતિ વચ્ચે માર્ગ કાઢવાનું કામ ધર્મનું છે. પણ જીવનનું ઘડતર તે ભૌગોલિક રચના, પ્રદેશ, આબોહવા ને બાહ્ય પરિસ્થિતિ નિર્માણ કરેલા સંયોગોમાંથી જ થાય છે. એવા જુદા જુદા ધાટના ઘડતર જ ભિન્ન ભિન્ન જાતિઓ બની રહે છે. ધર્મ પણ એવા સંગેનું જ પરિણામ હોય છે. અહિંસાતષપ્રધાન જૈનધર્મ' એ ભારતની આબેહવાનું જ પરિણામ છે. એસ્ટિમેના દેશમાં જૈન ધર્મ ન ટકી શકે, ન નીપજી શકે. આ ઉપરથી સમજાશે કે જાતિને ધમ નથી ઘડી શકતે. જાતિ અન્ય વસ્તુઓ ઉપર આધાર રાખે છે. એથી જ્યારે કે એમ કહે કે અમારી જાતિ અમક છે એને અથ' એજ થયે કે એની જીત પાછળ ધર્મને આધાર નથી પણ એના બાહ્યસંગોને છે.
ધમને નામે કોમ વડાતી હાત તે મુરલીમ, ખ્રીસ્તી, બૌદ્ધ કે હિંદુધમ પાળનારી બધી કેમે એક એક સ્વાધીન કેમ બની રહેત. પણ આપણે જોઈએ છીએ કે એકજ ધર્મ પાળનારી દેશદેશની કોમ વચ્ચે સ્વભાવ, આચારવિચાર, પોશાક, વે આદિમાં સમાન જમીનનું અંતર હોય છે. આમ જયારે કામની રચના પાછળ ધર્મ' મુખ્ય કારણ નથી પણ બીજા અનેક કારણો છે. એવા સમાને સંગો જેમને લાગુ પડે છે એવા બધા જ વર્ગો-ધમેં ભિન્ન હોવા છતાંય એક કેમ બની રહે છે અને એ દૃષ્ટિએ કહેવાતા જનો કે કહેવાતા હિંદુ ઓ એક જ કેમ છે. - કેવળ “હિંદુ’ શબ્દની દૃષ્ટિએ વિચાર કરીએ તે હિંદના રહેવાસીઓ હિંદુ જ છે. મૂળે તે આ દેશનું નામ ભારતવર્ષ– ભારત કે આર્યાવત'. એના રહેવાસીઓ ખાય કે ભારતીય કહેવાય છે. પણ ઈ. સ. પૂર્વે ૩૨૩ માં મહાન સિકંદરે આ દેશ ઉપર ચડાઈ કરી ત્યારે માગ રોકીને બેઠેલી વિશાળ સિધુ નદીને ગ્રીકોએ “ઈન્ડ નામ આપ્યું, જેના ઉપરથી આ દેશ ઇન્ડીયા અને રહેવાસીઓ “ઇન્ડીયન્સ’ કહેવાવા લાગ્યા. મુસ્લીમ આક્રમણુકારોએ સિન્હને ઉચ્ચાર ‘હિન્દુ’ કે
અને આ દેશને તેમણે હિંદુસ્તાન નામ આપ્યું. જોકે ત્યારથી હિન્દુ સંજ્ઞા પામ્યા. ત્યારે હિંદુસ્તાનમાં જૈન-બૌદ્ધ અને વેદ આર્યધર્મની ત્રણે મુખ્ય શાખાએ તેના પૂર્ણ રૂપમાં વિકસી ચૂકી હતી. સમય જતાં બૌદ્ધ ધમ હિંદમાંથી અસ્ત થય ને જૈન ધર્મ ક્ષીણ બનતે રહી બહુજ અલ્પ સંખ્યામાં મર્યાદિત બની રહ્યો. પરિણામે હિંદુઓ તરીકે મુખ્યતયા વૈદિકે જ રહ્યા. અને તેથી હિંદુ એટલે વૈદિકધર્મી
એ એકાયૅવાચી શબ્દ લેકજીભે રમતે થયે. અને પાછળથી મુસ્લીમે–ખ્રીસ્તીઓ વિ. જે કેમે આ દેશમાં આવી વસી હતી તે કોમે આ દેશને પિતાના દેશ માની શકી નહી. તેમણે પિતાની માતૃભૂમિ તરીકે પિતાની માતૃભૂમિ અરબરતાન કે પિતાના મૂળ વતનને જ નજર સમક્ષ રાખ્યું. આજે હવે જ્યારે ન યુગ આવ્યું છે ત્યારે એ અભ્રષ્ટ્રતતભષ્ટ્ર કેમેને આ દેશને પિતી દેશ માની ‘હિંદી’ તરીકેનું અભિમાન રાખવા હિંદી’ શબ્દ આપો પડે છે. એક દેશનેતાએ થોડા વખત પર જ કહેલું કે હવે મુસ્લીમે-ખ્રીસ્તીઓ-જેને વિ.એ આ દેશને પિતાને માની હિંદી તરીકે અભિમાન લેવું જોઈએ.' ત્યારે મને વિચાર આવેલે કે શું જેને પણ મુસ્લીમ ખ્રીસ્તીઓની જેમ કઈ પરાઈ ભુમિમાંથી આવેલાં છે કે તેમને પણ હવે હિંદી તરીકેનું અભિમાન લેવાને પાઠ શીખવું પડે છે? જેઓ બહારથી આવ્યા છે અને આ દેશને પિતાને કરી શક્યા નથી તેમને માટે “હિંદી’ શબ્દની
જના બરાબર હશે પણ જેને તે આ દેશના જ વતની છે અને આય–ભારતીયની જેમ હિંદુઓ જ છે, ઐતિહાસિક પરિભાષામાં કહીએ તે આજના હિંદુઓ જે મૂળ આર્યોરૂપે બહારથી આવેલા તે તે પાછળથી બનેલા હિંદુઓ છે જ્યારે જેને તે અસલ વતની હે પ્રથમ અને સાચા હિંદુઓ જ છે. હિંસક યજ્ઞની ભાવના : લઈને આવેલા આર્યોની સામે અહિંસક સંસ્કૃતિવાળી જે. પ્રજાએ મથુરાના મેદાનમાં સામને કર્યો હતો તે જૈનપ્રજા જ હશે એમ પ્રો. રાધાકૃષ્ણન આધાર આપે છે.
ધર્મ અને જાતિ ભિન્ન વસ્તુ છે. હિંદી મુસ્લીમોને મક્કામાં આ યાત્રા અમલદાર પૂછે છે કે તમારે ધર્મ છે ? મુસ્લીમ જવાબ દે છે મુસ્લીમ, અમલદાર પૂછે છે તમારી જાતિ કઈ? જવાબ મળે છે મુસ્લીમ. અમલદાર ત્રાડી ઉઠે છે કે બેવકુફ ધમં મુસલમાન પણ જાતિ કઈ ? મુસ્લીમ બાધાની પેઠે ઉભો રહે છે ને. અમલદાર જાતિના ખાતામાં હિંદુ લખી જવા દે છે. આ રીતે હિંદુ જાતિવાચક શબ્દ છે. એને ધર્મવાચક બનાવી આપણે મહાન ગેટાળો ઉભે કર્યો છે. ' અંતમાં જણાવવાનું જે “જૈને હિંદુઓ જ છે એવું વિધાન કરી સમાજના અગ્રણીએ થયેલી ભૂલ સુધારી લેશે. અને ફરી સ્પષ્ટ કરશે કે હિંદુ એટલે વેદધર્મ જ નહી. જેટલાં બ્રાહ્મણપંથીઓ દિન છે તેટલા જ શ્રમણ પંથી એ પણ હિન્દુઓ જ છે. બાકી હિંદુઓમાં વેદધર્મીઓની સંખ્યા અત્યંત વધી જવાથી હિંદુઓ તરીકે મરી જવું એ તે કેશરીયા કે સમેતશિખરમાં જૈનેતર ભકતની વિપુલ સંખ્યા ભાણી એ તીર્થસ્થાનમાંથી ભાગી નીકળવા જેવું નામોશીયુ" કામ છે. એટલું જ નહિ આપણું પિતાના અસ્તિત્વ માટે પણ ખતરનાક છે. રતિલાલ મફાભાઈ શાહ -
આ પુસ્તક પહોંચ . મૃદુભાષિણે મહિયારણ
. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ટ્રસ્ટ સ્થાપિત સંસ્કૃતિ રક્ષક સસ્તુ સાહિત્યની પ્રથમ શ્રેણીના છટ્ઠા પુષ્પ તરીકે આ પુસ્તક અમને મળ્યું છે જેના લેખ શ્રી મુળજીભાઈ પી. શાહ છે. તેની છુટક - નકલની કીંમત રૂ. ૩ છે અને આ શ્રેણીના છ પુસ્તકોના સેટની કીંમત રૂા. ૧૦/- છે અને એવા બે સેટની એક સાથે ગ્રાહક થનારને રૂા. ૧૮. પડે છે. પુસ્તક મળવાનું ઠેકાણું:-મહાજન ગલી, રાવપુરા વડેદરા છે.
- તંત્રી.