________________
તા. ૧-૮-૪૯
પ્રશુદ્ધ જૈન
ખીજું શું ? માનવજાત કેટલી આપમતલખી છે ! પીડિતા આમ રીખાતાં હાય તે સહુ ખેતપેાતાની મતલબમાં મસ્ત હાય ! ખરેખર, દયા કે કરૂષ્ણાનું નામ લેતાં પણ આપણુને શરમ. આવવી જોઇએ ! '”
tr
“ પણ છે શુ? કઇક ખાલે તા ખરા. × સુધાએ ભારપૂર્ણાંક કહ્યું.
“ એ વૃદ્ધાની હાલત આપણી સભ્યતા, આપણા સંસ્કાર અને આપણા ધમના પાકળપણાને ઢોલ પીટી રહી છે !' કરાડા માનવીઓથી વસેલા આપણા આ દેશમાં આવી દારૂણ્યુ હાલત વેઠતાં માનવીઓનું અસ્તિત્વ હાય એ આપણી શરમ નથી તે ખીજુ શુ છે ? સુધા ! '' વિશ્વનાથ લેાવાતે હૈયે ખેલ્યું.
“ એમાં કાષ્ઠ શુ કરે ?”
કાઇ શું કરે? એ પ્રશ્નના ઉત્તર વિશ્વનાથ પાસે નહેાતે. હતા, તે આવા અનુચિત સમયે તે કહેવા તૈયાર નહાતા.
બીજે દિવસે સાંજે જ્યારે તે એસેિથી પાહે કર્યો ત્યારે સીધે ધર ન આવતાં બજારમાં ગયે. તેને વિચાર આવ્યે કે સુધાતે ગમે તેવું આજે કઇંક ઘેર લઈ જાઉં. શુ ખરીદુ? એકદમ યાદ આવ્યું કે સુધા વર્ષોથી કાનના એરિંગ લેવાની ઇચ્છા કરતી હતી. પણ સમયાભાવ કે ધનાભાવને કારણે એ વાત ભૂલઇ જતી હતી. ઘણી દુકાને ફરી સુધાને ગમે તેવી એરિંગની જોડી તેણે ખરીદી. ઘેર આવ્યે ત્યારે રસાઇ બનાવીને સુધા પતિના આગમનની રાહ ખેતી ખેઠી હતી. વિશ્વનાથને જોતાં જ તે ખેલી “આજ કેમ આટલા બધા મેડા ?”
“ જરાક કામ વધારે હતું. તે' જમી ન લીધું ? ” “ કવું વગવિચાયુ" ખેલે છે ! ” સુધા સહેજ સાથે ખેલી.
સ્મિત
“ અરે હા, હુ' ભૂલીજ ગયો કે તું મારી પહેલાં જમતી નથી. સુધા, એક વાત કહુ. ?!
“ હા, કહેાને, "
“આજે આપણે સાથેજ જમીએ. ”
સુધાના હૈયામાં હર્ષની સરિતા વહેવા લાગી. તે હસતી હસતી ખેલી. “ આજ આપણે મે એકલા જ છીએ. પૃચ્છા થાય તે કરી લએ; કાલે તા ...
વિશ્વનાથ વચ્ચેજ .મેક્લ્યા, “ કાલ તે બહુ દુર છે, સુધા !” કાલ બહુ દૂર છે કે નજીક છે તેની ચર્ચા કરતાં કરતાં બ'નેએ જમવાનું શરૂ કર્યુ. આજે બંને ખૂબ પ્રસન્નચિત્ત હતાં. વાત કરતાં કરતાં સહસા વિશ્વનાથ ખેલી ઊંડયા, “ અરે સુધા, તારે માટે એક સરસ ચીજ લાગ્યે છું.
સુધા–“ શુ લાવ્યા છે. '
' તુજ કહેતે, શુ લાવ્યેા હાઈશ ? ”
“ના, મને ખબર ન પડે. તમેજ કહેા. ”
*
તું કહે તે ખરી, ભલે, ખેટુ પડે. ”
“ કહુ' ? ( જરા વિચાર કરીને ) એરિગ લાવ્યા છે ? ” વિશ્વનાથે આન દિત થઇ કહ્યું,
“વાહ । તે
બરાબર
શૈધી કાઢયું. ”
46
ખર' કહેા છે ? ”
' હ્રીઁ, '
“ દેખાડીને ત્યારે, '
વિશ્વનાથે જમતાં જમતાં ઉઠી ડાખા હાથ કેટના ગજવામાં નાખી મખમલની ડબ્બી કાઢી. મુખ્મી જોતાં જ. સુધાએ તે ઝુટવી લીધી. ચળકતાં મઝાાં, છેલ્લી ફેશનનાં એરિંગ જોઇ:
૧
તે એટલી ગંધી ખુશ થઈ ગઇ કે. જાણે સ્વય” પ્રસન્નતાની દેવીજ સામે આવીને ઉભી હાય, તે એટલી ઉઠી. “ તમે કેટલા સરસ છે ? '' “ ખરૂ કહે છે ? ” ડા, ફ્રી. ઋ’
વિશ્વનાથ એક દી' શ્વાસ ખેંચી ખેલ્યું કેઃ ચાલે, જીન્દ ગીમાં એક સારૂ કામ તેા થયું કે બીજાને ‘ સરસ ' લાગ્યા.” સુધા અરિસામાં એરિંગ પહેરેલુ ડૅાં જોતાં જોતાં જરા લાડથી ખેાલી, “જાઓ, મે' તમને કદી ખરાબ કીધા છે ? ”
રાત પડી, સુવાને સમય થયે. સુધા હાથમાં દૂધના વાટકા લઈ શયનગૃહમાં ગઈ તે વિશ્વનાથ એકાગ્ર ચિત્તે કેશ્ન પત્રિકા વાંષી રહ્યો છે. સુધા પ્રસન્નવદને બાજુની ખુરશી પર બેઠી. વિશ્વનાથ ક્ષજીભર ભાવભીની આંખે તેની સામે જોઈ રહ્યો અને ખેલ્યું,
*
સુધા, એક વાત કહેવાની છે.
‘ શું ? ”
નીચે બહાર એક એરડી છે. તેને આપણે કાંઇ ઉપયેગ નથી કરતાં, કેમ ?”
'હા, પણ એનુ' શું કામ છે?”
“ વિચાર આવે છે કે પેલી વૃદ્દાને એમાં.........
“ કાણુ ? પેલી ભિખારણુ ડેસીને ? ” સુધાના સ્વચ્છ ચહેર પર દુગ’છાની નિશાની તરી વળી.
' હ્રી, ’'
“કવી ખેહુદી વાત કરે છે ? એ ડાકણુ જેવીતે આપણા ધરમાં રખાય ? એ ન તી શકે ?
“ ન બની શકે ? '
“ ત્યારે એ કાંઇ સંભવિત છે ? ”
* જરા વિચાર કર સુધા, એ અસંભવિત કેમ છે ? તે પણ આપણા પરમ પિતા પ્રભુનું સંતાન છે. આપણુ’ ભાંડરૂ છે. આપણે સુખી છીએ. તેનુ દુઃખ હળવું કરવામાં મદદ કરીશું તે। પ્રભુ આપણા પર પ્રસન્ન રહેશે. આવાં હૃદયવિદારક દ્રસ્યું। દેખીને આપણે એમને એમ રહીએ, 'કાંઇ ન કરીએ, એ આપણે માટે શરમની વાત નથી શું ? ”
“ શરમ તે વિધાતાની છે કે તેણે આવાં વિધાનો પેદા કર્યાં, ક વિશ્વનાથ એમ હારી જાય તેવા નબળા નહોતા. તે ખેલ્યું), “ એવાં વિધાને એણે આપણી પરીક્ષા માટે બનાવ્યાં છે. આપણે એને મદદ ન કરીએ તે આપણે માનવતાની પરીક્ષામાં નિષ્ફળ નીવડીએ, સુધા ! ”
“ પણ એને કઇંક આપીને મદદ કરે. હું કાં ના પાડું છું.” માત્ર આપી છુટવાથી મનુષ્ય પ્રત્યેનાં પ્રેમ દર્શાવી શકાય
t
છે ? સુધા! હું ઇચ્છું* છું કે એને આપણે ઘેર લાવીને રાખીએ અને તેની સેવા કરીએ. ’
“ જગતમાં એવા તે। દુઃખી બહુ છે. કૅાની સેવા કરશે! અને કેાની નહિ કરે? »
“ સુધા, આમાં તે છુટી જવાની ભાવના છે. સેવા માટે કાઈ મર્યાદા હે।તી નથી. જે જેટલી કરી શકે તેટલી તે કરે. ”
સુધાને આ વાત કોઇ રીતે ગળે ઉતરતી નહતી. તે પતિને દાન આપતાં અટકાવતી નહેાતી. કઇક સાધુ મુનિઓને એણે ભક્તિભર્યાં હૈયે વહેારાયુ' છે. કંઇ સન્યાસીઓને ભાજન કરાવ્યાં છે. પાસપડેશમાં આ દંપતીએ અનેકને ઉપકૃત કર્યાં" છે. તેમનાં સ્નેહ, સૌજન્ય અને સહૃદયતાની લેાક મુકતકંઠે પ્રશ ́સા કરે છે, પશુ આ ભિખારણને ઘરમાં રાખવી ?....સુધાનુ` મન કા રીતે માનતું નથી, પતિની લાગણી પેતે સમજે છે. અને દુભવતાં તેને દુખ થાય છે. તે મુઢ બની પતિની સામે જોઈ રહે છે.