________________
સમાચાર અને નોંધ
શુદ્ધ જૈન
ગાંધીભકતાના વિવેક
મારવાડના સીયાણા ગામમાં સ્થાનિક કાગ્રેસ સમિતિના ઉપક્રમે ગાંધીજીની મૂર્તિની સ્થાપનાના એક મહાત્સવ કરવામાં આવ્યાના અને જૈતામાં ધામિક અનુષ્ઠનના પ્રસંગે ઉછામણી કરીને પૈસા આપવામાં આવે છે તે રીતે ગાંધીભૂતિને હાર પહેરાવવા, આરતી ઉતારવા, ગુલ લ ચડાવવા વગેરે માટે પૈસા ખેલવામાં આવ્યાના સમાચાર ભાવનગરથી નીકળતા 'જૈન' સાપ્તાહિકમાં પ્રગટ થયા છે. આ ઉત્સવમાં જા તેમ જ જનેતા એ પણ ભાગ લીધા હાવતુ જાણવા મળે છે.
જિનં ભગવાનની મૂર્તિની પૂજાદ્ધિમાં ધી ખેલવાની જે પ્રથા ચાલી આવે છે, તે સામે પણ કેટલાક વિચારક જૈને વિરાધ છે; એવે પ્રસંગે આવી કૃત્રિમતા અને ભ સામે જેએ સદાય વિરોધ કરતા તેવા ગાંધીજીની જ સ્મૃતિ ઉપર આવા સંસ્કારા થાય, તે કઇ રીતે યોગ્ય નથી. એમ કરવામાં ગાંધીભકતાએ ખુદ ગાંધીજી પ્રત્યે જ વિવેક દર્શાવ્યા છે, એમ કહી શકાય.
વીરતા જો ઉંચા પ્રકારના સદ્ગુણ છે, તે વીરપૂજા આ દેશમાં રહેવાની છે જ. અને વીરની પૂજા થાય એમાં ખાટુ' નથી. પરંતુ પૂજાની સ્થૂળ દૃષ્ટિએ અને મિ', દેવાની પૂજાની રીતે આવા વીર પુરૂષાની પૂજા કરવામાં આવે એ ચેગ્ય નથી. એમની પુજા એટલે એમના ગુણાને યાદ કરવા અને તેને જીવનમાં ઉતા રવા પ્રયત્ન કરવા. ગાંધીજી અત્યંત ધમ પ્રેમી અને ઇશ્વરમાં અનન્ય શ્રદ્ધા રાખનારા હતા, છતાં તેમણે ઈશ્વરની સ્થૂળ પૂજા કરી નથી એવા ગાંધીજીની મૂર્તિની સ્થૂળપૂજા કરવામાં વિવેકભ્રષ્ટતા જ
રહેલી છે.
ગાંધીજી પ્રત્યેના અનુરાગ અને ધમ ધેલછાના પરિણામે એમના કાઇ ભકત ભાન ભૂલીને તેમની સ્મૃતિની આ રીતે સ્થાપના પૂજાદિ કરે, તે તેને અટકાવવાની કાંગ્રેસ સમિતિની ફરજ હંતી; તેને બદલે સમિતિની છાયામાં જ. આ પ્રસંગ બન્યા છે, એ વધુ દુ:ખદ છે. કાઈ પણ વિચારવંત માણુસે ખુખ સાવચેતી રાખીને આવા પ્રસ`ગેને રોકવા જોઇએ,
જેના પ્રત્યે આપણે ભકિતભાવ ધરાવીએ તેજ વ્યકિતના વિચારે વિધ્ધ જ્યારે આપણે આચરણ કરીએ ત્યારે આપણે એના ભકત તરીકે નાલાયક ઠરીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્રના પ્રસ’ગમાં પણ આવુ' જ અનેલું. તેઓ મતભેદને કારણે રચાતા વડા—સ”પ્રદાયાના સખ્ત વિરોધી હતા. અને નવા વાડા સ્થાપવાના પગલાંને હમેશા વખાડી કાઢતા, ત્યારે એમના અવસાન બાદ એમના જ અનુયાયીઓ વાડા બાંધીને બેસી ગયા હતા !
સ્થાનકવાસી સપ્રદાયના કેટલાક જડ ક્રિયાકાંડા સામે આધ્યાત્મિકતાની અહાલેક પુકારનાર શ્રી. કાનજી મુનિ જ્યારે પેતે જ ભકિતને નામે નવી જાતના ક્રિયાકાંડમાં ફસાઈ ગયા ત્યારે એ કેવુ' વિચિત્ર લાગે છે !
સ'સારના ત્યાગ કરી, વૈરાગ્ય લઇને, નિર્માંહી દશામાં વિચરતા મહાવીરના ભકતા તરીકે એ જ પ્રભુની મુઢ અને આભૂષણેથી અલકારિત મૂર્તિને આપણે વંદીએ-પૂજીએ છીએ ત્યારે પણ શુ એટલું જ વિચિત્ર નથી લાગતું !
પ્રભુની મૂતિ' એ જો વૈરાગ્યને માગે આગળ વધવાનું લખન હોય, તે એ સ્મૃતિ" વૈરાગ્ય દાની હાવી જોઇએ કે સરાગ દશાની ? આ પ્રશ્નને જવાબ સૌ કાઇ પોતાના મનને જ આપે. —જટ્ટભાઇ
તા. ૧૯૮ ૪૯
ભારતની શરમ [ ટુકી વાર્તા ]
કેટલાક વખત થયાં શહેરમાં એક બુઢ્ઢો ભિખારણુ અહીંતહી" ઘૂમતી લેાકાની નજરે પડતી હતી. તે એટલી વૃદ્ધા અને કુરૂપ હતી કે . જોનારને સહેજે જ તેના પર ઘૃણુા પેદા થતી. ડાકણુના સૂતિ'મ'ત સ્વરૂપ જેવા ભયાનક તેને દેખાવ હતા. હાડપિ'જર પર ચામડી ચેોંટાડી તેને કાષ્ટ યંત્રથી હતુ" કરતુ કયુ હેાય એવી બિહામણી તે લાગતી હતી. કપાળ નીચેના ઉંડા ખાડામાં તગત. ગતા એના ડાળા જોઇ બાળકા ડરીને તેનાથી દૂર નાસતાં હતાં. ફૂટયાં તૂટ્યાં ગંદા કપડામાં વિ’ટળાએલા એ અર્ધનગ્ન દેહ પર જંગલી ઘાસની માક ઉડતા તેલ વિનાના વાળ તે સ્ત્રી હોવાની સાક્ષી પૂરતા હતા. રાત્રિના અધકારમાં તે સૂતી હાય ત્યારે હલનચલન કરતા તેના કાળા હાથપગ તે સપ`હાવાનો ભ્રમ પેદા કરતા. એની ચારે તરફ માખી ખણુઅણુતી પણ સ્થિતપ્રજ્ઞની માફક આ કાઇ વસ્તુ તેને સ્પર્શતી નહેાતી. સસારમાં રહેવા છતાં ક્ષિતિજની પેલી પારની દુનિયાની નજીક તે વસતી હૈાય એમ જણાતું હતું. ન તે। જીવનના માધુ તે એક છાંટા પણ તેની નજીક આવવા ઇચ્છતા; ન તે મૃત્યુ તેની ભેઢ લેવા આકર્ષાતુ'! તે તા જીવન અને મૃત્યુ અનેથી તિરસ્કારાએલી હતી. જગતના માનવીએ તેને દેખતાં જ ધૃાથી મ્હાં મયકેડી પેાતાને માગે' ચાલ્યા જતા; છતાં જે સભ્યતા અને સંસ્કૃતિ આ દેશમાં સર્વત્ર પ્રસરી રહી છે. તે આ દુર્ગંધથી શુ અલિપ્ત રહી શકવાની હતી ? પણ એ વિચારને પ્રવેશ કરવા માટે બુદ્ધિનું નાનુ` શુ` કા યે માનવીએ કયાં ખુલ્લુ રાખ્યુ હાય છે ? તે પણ વસુંધરા હંમેશાં બહુરના છે. એ જ જગમાંથી કાઇ વ્યકિત એવી નીકળી આવે છે સહુ કોઇ કરતાં વિભિન્ન પ્રકારની હૈાય છે. અપવાદ રૂપ હોય છે. એવા અપવાદ હતા વિશ્વનાથ !
ન્ય
એક વખત તેણે ઘેર આવી પાતાની પત્નીને કહ્યું “ સુત્રા ! હૈ' એને દેખી છે ?
“ કાને ? ”
“ એજ, રસ્તાના પેલા ખુણા પાસે મુઠ્ઠી ભિખારણું પડી રહે છે. તેને.
..
હાં, દેખી તેા છે, કેમ ? ” સુધા ખેલી.
“ તને એના પર દયા નથી આવતી ?
· દયા કેમ ન આવે? કાણુ જાણે કેમ ભગવાન બિચારીને છુટક એ નથી કરતે હૈં મરી જાય તે છુટે દુ:ખમાંથી !'' સુધાએ કહ્યું.
“ મરવું કાંઇ માણુસના હાથની વાત છે ? ક “ તે તા ઠીક છે. બિચારી આજ એની વાત કેમ સૂઝી ? ''
લાચાર છે.
હાં, પણ તમને
વિશ્વનાથે કાંઇ ઉત્તર ન આપ્યા. થેાડીક પળે તે ચૂપ જ રહ્યો. પણ તેની ચૂપકીદીએ સુધાનુ` કુતૂહલ વધારી મૂકયું. તેણે શ્રી પૂછ્યું, “કેમ કાંઇ થયું છે ? તમે આજ એની વાત કેમ કાઢી ? ”
“ કાંઈ નહિ, ઝ
“ કહા તે ખરા. ”
“ અમસ્તા જ પૂછતા હતા, કે તને એના પર દયા આવે છે કે નરહું ? ”
“ દયા. તે આવે, પણુ થાય શું ? ” સુધાએ કહ્યું.
“ શુ થાય ? બધાં કાયર છે ! ” વિશ્વનાથના મ્હોપર ગ્લાનીની રેખા પ્રગટી ઉઠી.
· કાયર ? ”