________________
તા. ૧-૭-૪૯
પ્રબુદ્ધ
ઉલ્કાપાતને શમાવી દીધા. કાશ્મિરમાં પાકીસ્તાન સચાલિત તવેએ કાન ઉભું" કયુ", અને યુનાની દરમિયાનગીરીથી એ પ્રશ્ન લવાદીને સોંપતાં, તેાન વિરમ્યું. આવા મેટા ઝંઝાવાતમાંથી આમ આપણે સુખેદુઃખ પસાર થઈ ગયા.
પરંતુ આ તેના રાજકીય સ્વરૂપનાં હતાં, અને સંક્રાન્તિકાળે કાઇપણ સ્થળે સ્વાભાવિક રીતે ઇતિહાસના ક્રમ મુજબ જન્મે એ પ્રકારનાં હતાં. મરણ પામતી સત્તાના છેલ્લા પછાડા જેવા અને છેલ્લી વહેંચણીના વમળ જેવા એ હતા. એની ઉગ્રતા આજે હવે મંદ પડી ગઈ છે.
હવે આજે આ ઐતિહાસિક ક્રમ મુજબનાં તાના શમી ગયાં છે ત્યારે કેવળ અવિચારણીય રીતે કેટલાંક ચેકસ તત્ત્વા હિંસક તાનના માગે' વળી રહ્યાં છે. એમાં મુખ્યત્વે સામ્યવાદ અને કામીવાદ ભાગ ભજવતા હાય છે. છેલ્લા કેટલાક મહીનાથી સામ્યવાદી હૈદરાબાદ અને બંગાળમાં મેટાં તાકાને ચાળી રહ્યા છે, જેમાં પેલીસ થાણા પર હુમલા કરવા, ગ્રામ્ય પ્રજાને ત્રાસ આપવા, કૉંગ્રેસી આગેવાનીને ઘાયલ કરવા કે ાર કરવા, આ બધું સામાન્ય છે. બ ંગાળની જેલેમાં પણ મેાટાં હિંસક તેફ્ાા થઇ ગયાં.
આ તફાનમાં હંમેશાં ખનતું આવ્યુ' છે, તેમ સામ્યવાદી આગેવાને પાછળ રહી દોરીસ'ચાર કરી કેટલાક અબુધ પ્રજાજને અને મજુરીને ઉશ્કેરીને આગળ કરે છે, જેએ લાઠીમાર કે ગાળી• ખારના ભાગ બની ધયલ થાય છે, અથવા મૃત્યુને શરણ થાય છે.
આમ કરવામાં સામ્યવાદીઓના બે મુખ્ય હેતુઓ છે. એક, મજુર વર્ગીમાં અને ગરીબ વર્ગમાં સરકારને વગેવીને તેના પ્રત્યે રૂષ પેદા કરવા; અને ખીજી, સરકારી તંત્ર ન સભાળી શકે તેવી અવ્યવસ્થા અને અરાજકતા ઊભી કરવી; અને એવા સોંગમાં રાજકીય સત્તા હસ્તગત કરવી.
આની સામે સરકાર દમનનીતિતુ' શસ્ત્ર ઉગામે છે; અને એ રીતે સામ્યવાદીના હેતુ બર આવે છે. કારણ કે એથી સરકાર પ્રજામાં આળખામણી જ બને છે. સામ્યવાદીએ ચેજિત તેલ્ફાનેને શમાવવાં હોય તેા એવા હિંસક પ્રતિકાર કારગત નીવડશે નહુ. મેઘવારીથી પીડાતા મજુરાનેસ'તેષવા એમની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરવાની જરૂર પ્રત્યે સરકારે લક્ષ આપવુ જોઇએ. હરીફ મજુર મંડળે ઉભાં કરાવીતે સરકાર આ તેને નીવારી નહિ શકે. સમ્યવાદીઓને જેલમાં નાખીને પણ સરકાર આ કટોકટી એળંગી નહિં શકે, પરંતુ સમ્યવાદીએ જેને હથિયાર બનાવે છે, એ વગતે થિયાર બનતા અટકાવવા એ વગ'ની સ્થિતિ સરકારે સુધારવી પડશે. જુગાવા અને મેધવારી અટકાવવાં પડશે, તગીને તેાડવી પડશે, અને આમજનતાને અસર કરનારા કરવેરા નાબૂદ કરવા પડશે.
ખીજા' તાકાત કામત્રાદમાંથી ઉત્પન્ન થતાં રમખાણા છે. હુમાં સૌરાષ્ટ્રમાં બાંટવા અને ચીનળમાં એવા તેક્ાના થઇ ગયા. તાજેતરમાં આકાલામાં ભયંકર રમખાણુ થઈ ગયું. સિ ંધ અને પંજાબથી આવેલા નિરાતે પોતાનાં દુઃખા માટે મુસ્લીમાને અને સરકારને દેષિત ગણે છે, અને વાતવાતમાં ઉશ્કેરા૪ જઇ તેક્ાતે કરી બેસે છે. પાકીસ્તાનને સ્વીકાર, એ આઝાદી માટે કૉંગ્રેસે ચૂકવેલું મૂલ્ય છે, અને દેશના હિતની દૃષ્ટિએ ક્રાંગ્રેસે એ પગલુ ભયું હતુ–પરંતુ પાકીસ્તાનની ભાવનાને જન્મ ક્રેમીવાદમાંથી જ થયા છે, એટલે નિરાશ્રિતાનાં દુ:ખો માટે સૌથી વધુ જવાબદાર કામીવાદ જ છે. પરંતુ પેાતાનાં દુઃખેતે નિવારવા માટે નિરાશ્રિતા એ જ કામીવાદને આશ્રય લ્યે છે, ત્યારે તેમાં અજ્ઞાનતા અને ઉશ્કેરાટ જ મુખ્ય ભાગ ભજવે છે. પાકીસ્તાનમાંથી મેટી સંખ્યામાં આવેલા નિરાશ્રિતોને અસલ સ્થિતિમાં તાત્કાળિક મૂકી દેવાનું કામ ધણુ કશુ છે, અને છતાં સરકાર તે માટે બનતું કરી રહી છે,
જૈન
૪૩
એ માટે નિરાશ્રિત એ સરકારના આભાર માનવા જોઇએ. પરંતુ એમ કરવાને બદલે તેઓ તત્કાના દ્વારા સરકારને વધુ મુશ્કેલીમાં મૂકીને પાતાનાં દુઃખા પ્રત્યેની સરકારની તેમ જ પ્રજાની સહાનુભૂતિ
ગુમાવી રહ્યા છે.
આ
સામ્યવાદ અને કામવાદમાંથી નીપજતાં તેક્ાના વ્યવસ્થિત થવા માગતી સરકારના માગ માં અવરેપ ઉભા કરે છે, અને અશાન્તિ દ્વારા દેશની શાન્તિમાં ભારે ખલેલ પહોંચાડે છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાજાએ તટસ્થ રહીને મામલે જોયા કરવે, અથવા એમાં સક્રીય કે નિષ્ક્રય રસ લેવે એ કાઈ રીતે યોગ્ય નથી. સામાન્ય પ્રજાજનની પણ એ ફરજ છે કે આવાં તફાને જાતાં હોય એની જો તેમને ખબર હેય તે। તેમણે સરકારતે તેની બાતમી આપવી જોઇએ; આવી પ્રવૃત્તિઓને જાહેર રીતે વખાડી કાઢવી જોઇએ; મજુર અને નિરાશ્રિતને સાચી સ્થિતિ સમજાવી જોઇએ; અને સરકારને એ તફાને દાબી દેવામાં પૂરા સાથ અને સહકાર આપવા જોઇએ. • જટુભાઈ
સમાચાર
મુંબઇ જૈન યુવક સધના ઉપપ્રમુખ શ્રી શાન્તિલાલ હ. શાહુ મુંબઇ સામાન્ય મતદાર વિભાગમાંથી મધ્યસ્થ બંધારણુ સભાના સભ્ય તરીકે બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે,
મુંબઈની એલ્ફીન્સ્ટન કાલેજના ગુજરાતીના અધ્યાપક પ્રે. બિપિનચંદ્ર ઝવેરી એમ. એ. સ્વ. સાક્ષર શ્રી. રમણભાઇ નીલકઠું ઉપર ૯૦૦ પાનાને નિબધ લખી પી. એચ. ડી. થયા છે.
કો. જટુભઈ મહેતાએ મુ'બ'ની વડા ઇલાકેદાર મેજીરટ્રેટ સમક્ષ પોતાના તરફથી શરૂ થનાર 'માસિક ‘નવયુગ’ના તંત્રી, મુદ્રક અને પ્રકાશક તરીકેનું ડેકલેરેશન નોંધાવ્યું છે. સ્વીકાર
જાગૃતિ' માસિક-ણિક જ્ઞાતિનું મુખપત્ર તંત્રી: શ્રી તારાચંદ દાણી, ૬૩, છીપીચાલ, મુંબઈ ૨.
'વિશ્વાહારક શ્રી, મહાવીર' ભાગ ૧-૨ લેખક: શ્રી મફતલાલ સંધવી; પ્રકાશકઃ સરકૃતિરક્ષક સસ્તુ સાહિત્ય કાર્યાલય, વડેદરા,
બહેાત ગઇ, થેડી રહી' ભાગ ૧-૨ લેખક: શ્રી મોતીચંદભાઈ કાપડિયા પ્રકાશકઃ ઉપર મુજબ.
‘રસોોધ ' : સયાજક: દેવશી ડુંગરશી મેમાયા પ્રકાશક : ક. ૪. એ, પ્રકાશ કાર્યાલય, મુંબઇ, ૯.
વિદ્યાર્થિની જૈન સ્કોલરશિય
મુંબઇ યુનિવર્સિ`ટિની એન્ડ્રૂસ અગર તેા એસ. અેસ. સી. પરીક્ષામાં સવથી વિશેષ ગુણ પ્રાપ્ત કરનાર અને કૅલેજમાં આગળ અભ્યાસ કરવાની કબુલાત આપનાર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન નિર્ધાગિન “ શ્રીમતી લીલાવતી બાળાભાઇ મેડનલાલ ઝવેરી જૈન સ્કાલ શિપ ” આપવામાં આવશે. અરજી પત્રક શ્રી મહાવીર જૈન દ્યિાલયની ગોવાળીઆ ટેંક રેડ, મુંબઇ ૨૬ ની એરીસેથી મળશે. અરજી પત્રક ૫ મી જુલાઇ ૧૯૪૯ સુધી સ્વીકારવામાં આવશે.
સધદ્રારા વૈદ્યકીય રાહતના પ્રશ્નધ
શ્રીમુબઇ જૈન યુવક સધ તરફથી મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા કાઇ પણ જૈન ભાઈ કે બહેનને જરૂરી વૈદ્યકીય રાહત આપવાનો પ્રશ્ન ધ કેટલાયે સમયથી કરવામાં આવ્યો છે. આ રાહતમાં દવા, ઇંજેકશન, ડાકટરના ખીલે, હેાસ્પીટલના ખચ તેમ જ દર્દીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ-આવી અનેક બાબતેના સમાવેશ થાય છે. આ યોજનાના લાભ લેવા વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા મુંબઇ તેમ જ પરાંઓમાં વસતા સૌ કાષ્ઠ જૈન બંધુએ તેમ જ બહેતેને અગ્ર પૂર્વક વિનતિ કરવામાં આવે છે. તીલાલ ચીમનલાલ કાઠારો
મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ.