________________
૪૨
પ્રભુષ્પ જેન
પતિએ શાંતિથી પત્નીની વાત સાંભળી લીધી. પછી ગભીરતાથી ઉત્તર દીધા.
: ‘તારી વાત સાચી છે, પણ મે' એ પ્રયાસ કરી જોયે તે તેમાં હું સફળ નથી થયેા. ’
‘તે શું આપણે છેલ્લાં કેટલાંયે વરસ સુધી સેવામય જીવન ગાળ્યું' છે તેને આપણી સરકારને હવે કાંઇ ખપ જ નથી રહ્યો??
પ્રેમાળ પત્નીની સામે કર્ક વિશાદપૂર્ણ નયનથી પતિ જોઇ જ રહ્યો. તેના અંતરમાં ઊંડુ દુઃખ હતું. છતાં પૂણુ શાંતિથી પેાતાની વ્હાલસાજી પત્નીને સમજાવવા માંડયું: ' જો, તારી વાત સાચી છે. પણ આપણે કાનેયે વાંક કાઢવાના નથી. આપણે સ્વેચ્છાથી 'આજ પર્યત સેવાના માર્ગમાં જીવન તીત કર્યુ" છે. હવે મનને કલુષિત કરીને શા સારૂ વિકૃત કરવું ? વળી, આપણે કર્યાં કાના કહેવાથી આ સેવાનું જીવન સ્વીકાર્યું હતું ? તે જે આજે પ્રધાનેા થયા છે તેઓએ પણ કયાં વચન તમારી સેવાની શક્તિનેયે અમે ઉપયાગ કરશું ? ખપ જ નથી રહ્યો તેમાં પ્રજા કે સરકારને મતે નથી લાગતા, મતે તે એમ લાગે છે કે આપણી જ હાવી જોઇએ. નહિંતર, સ્વચ્છ, સરળ નિળ જીવન વરસે સુધી ગાળ્યા પછી આપણી આ સ્થિતિ હાય ? ’
આપેલું હતુ` કે આપણા કાને કેશપણ દૉષ કાંઇક ક્ષતિ
પત્નીએ ગંભીરતાથી પતિની વાત સાંભળી. ચેોડીવાર અથપૂ' મૌન રાખ્યું. છેવટે પતિની સામે જોઇને તે ખેલ્યા વગર જાણે રહીજ નથી શકતી એવા મનેભાવ સાથે ખેલી ઉઠીઃ
• પણ હવે તા હદ થાય છે. ધૈય તે પણ સીમા તે હેવી જ જોઇએ ને ? આપણે સરળ જીવન વ્યતીત કરીએ છીએ તેનુ' ભૌતિક જીવનમાં કÚ જ મૂલ્યાંકન નહિ હોય ? ધરમાં હવે મે જ દિવસ ચાલે એટલું' અનાજ છે. બાળકની શાળાની શ્રી પણ નથી ભરી શકાઇ. દૂધ તે શાકભાજી તે ક્યારનાંયે ખાવાનાં બધ કરવાં પડયાં છે. હજુએ કૈટલીક કસેટીએ ચઢવુ છે? તમારી જાણુ બહાર જમે. પીએથી મારા જુના ઘરેણા મગાવીને વેચી નખાવ્યા, તેના પૈસા પણ પુરા થઇ ગયા. હવે કર્યાં સુધી રાહુ જોઈશુ' ? કાંતીએ છીએ તેમાંથી યે પુરૂ નથી થતું. હવે કરશું શું? એ ખ્યાલથી હું સતત મુઝાઉં છું.'
ખેલતાં ખેલતાં પતિની સામે એકી નજરે જોઇ રહેલી પત્નીની આંખમાંથી આંસુની ધારા ચાલી. સાડીના છેડાવડે આંસુ લૂછીને એ ખેલીઃ અને મારા મનમાં જે વ્યથા છે. તે કાઇ પણ રીતે હાર પામ્યાની કે નાસીપાસ થયાની નથી. આપણે ગરીબ બનીને રહેવાના સંકલ્પ કર્યાં છે તેને જીવનભર દૃઢતાપૂર્વક અવસ્ય વળગી રહીશું' એ નિશ્ચિત વાત છે. મને મેાજશેખ, ઘરેણાં કે માટર નથી જોતી. પણ આપણે માટે વે નિર્વાહનાં પશુ સાંસાં પડવા માંડયા છે. એ કરૂષ્ણકથા કાની પાસે જને કહીશુ ? આપણા પ્રધાન મિત્રને આ કથા કહી સભળાવીશું' કે અમને માત્ર નિર્વાRsપૂતુ' તે કાંઇક કામ મળે તેવી થેાડી વ્યવસ્થા કરે..'
પત્નીના વેણ સાંભળીને અને તેનાં પ્રેમાળ ચક્ષુમાંથી વહી રહેલાં આંસુ જોઇને પતિ ઋઇક અસ્વસ્થ બની ગયા.
પતિને સૂઝ ન પડી કે તેણે શું કરવુ? તે તદ્દન મૂક બની ગયા. રાત્રીના અંધારપછેડામાં તેણે પેાતાના જીવનને જ પૂણુ' શાંતિથી સમેટી લીધું ......
* ઉત્તર હિંદના એક સુપ્રસિદ્ધ હિંદી દૈનિક ‘ભારત’ના તા. ૬ઠ્ઠી મે' ૪૯ના 'કમાં આ બનાવ વિષે એક ખૂણે માત્ર ટુંકા સમા
ચાર છપાયાઃ
શાહાબાદ કે ગુદી ગાંવ મે' સેવાકાય કર રહે થે વહુ શ્રી. સીતારામને આત્મહત્યા કરકે અપના જીવન સમાપ્ત કિયા હૈ. . પ્રશ્ન'ધુ 'માંગી.
પુ.
તા. ૧-૭-૪૯
કેટલાક સમાચાર અને નોંધ सत्यमेव जयते
કાઇ પણ ભાવનાશાળી હિંદીના મનમાં આનંદ, ગવ અને જવાબદારીને ખ્યાલ ઉત્પન્ન કરે એવુ' સૂત્ર સત્યમેવ નયતે હિંદી સંધના મુદ્રાલેખ તરીકે હિંદની બંધારણુ સભાએ માન્ય કર્યુ છે. મુદ્રાલેખ તરીકેની આ પસ'દગી એટલી તે સરસ છે, કે એના માટે મારા મનમાં ધણું, વિશેષણે ગેઢવાયા પછી, એ બધાંને માટે ‘ સરસ * એ શબ્દ જ મને સપૂર્ણ અને ચેગ્ય લગ્યા છે. હિંદી પ્રજાના મુદ્રાલેખ તરીકે આ સિવાયનું' બીજું કાઇ પણ સૂત્ર નિરસ જ લાગત.
* સત્યમેવ જયતે 'એ તે! હિંદની સસ્કૃતિ સાથે વર્ષોથી જડ.એલે આદશ છે. હિંદના પયગંબરો બુદ્ધ અને મહાવીરને એ સંદેશે' છે. ભારતના મહાત્મા રામ અને કૃષ્ણના એ આદેશ છે. રાજા યુધિષ્ઠિર અને હરિશ્ચન્દ્રે ભારતના પ્રતિદ્રુાસને એ વડે શાભળ્યે છે. છેલ્લે આપણા રાષ્ટ્રપિતાએ આપણને આપેલેશ એ ગુરૂમંત્ર છે, સત્ય એ સહજ ભાવ છે. સત્ય કુદરતી છે. સત્ય સુંદર છે, અસત્ય વિકૃત ભાવ છે. અસત્ય અકુદરતી છે. અસત્ય કદ્રુપ છે. અસત્ય ખેલવાને-કરવાને ખાસ કારણું ન હૈ।ય ત્યાં સુધી માણુસ સત્ય જ મેલે છે-સત્ય જ આચરે છે. કારણ કે સત્ય સરળ છે. સત્ય આત્મા સાથે જડાએલું છે. અસત્ય તે ગોઠવવુ' પડે છે. સ્વાહાય ત્યાં જ માણસ અસત્ય વદે છે અને આચરે છે. એ સમજે છે કે અસત્ય ખાટુ' છે. શાસ અસત્યને ‘અસત્ય' જ કહે છે. અને એટલું તે સત્ય ખેલે છે.
સત્યમેવ જયતે ' નું પુરાણપ્રસિદ્ધ સૂત્ર ખાદશ તરીકે યેાજાયા પછી આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. સત્ય એ આધુનિક હિન્દનું હવે પથદર્શક બનવું જોઇએ. રાજકારણમાં પશુ હવે તે સત્યને જ અપનાવવુ જોઇએ. રાજકારણ એ મેલી વસ્તુ છે એમ જે કહેવાય છે. એ ખ્યાલ હવે હિંદના સત્ર પક્ષના રાજદ્વારીઓએ બદલવા જોઇશે. સત્યની જ સાધના એ હવે આપણુ ધ્યેય બનવું જોશે. ‘સત્યમેવ જયતે” એ શબ્દો કળ શેાભારૂપ ન બની જાય, એ આપણે જોવતુ છે જે રાષ્ટ્રધ્વજની પ્રતિષ્ઠા માટે હજ્જારા વીરાએ આત્મભાગ આપેલ છે, તે રાષ્ટ્ર ધ્વજતા સસ્તા ઉપયેગ જેમ આજે થઇ રહ્યો છે, તેમ ‘સત્યમેવ જયતે'ના સૂત્રનુ ન બની જાય, એ માટે આપણે સાવચેતી રાખવી પડશે.
‘ સત્યમેવ જયતે'નું સૂત્ર અપનાવ્યા પછી આપણી સરકારના અંગભૂત એ–પ્રધાને એ, અમલદારાએ, આગેવાને એ હવે સત્યને માગે જ ચાલવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. પ્રજાએ પણ એ જ મગે પ્રયાણુ કરવતુ છે, જે મુંઝવનારૂ અને શરમા વનારૂ' સત્ય દેશભરમાં ચેમેર ફેલાએલું છે, તે દૂર થવુ જ જોઈએ, એ થશે ત્યારે જ આ નવા મુદ્રાલેખની સા ́કતા બનો,
‘સત્યમેવ જયતે' એ ભાવિ પ્રજાનું નિશાન બને, એ માટે આજથી જ આપણા પ્રધાને સત્તાના મદ છેડે, આગેવાની સત્તાના માહ છેડે, અમલદારા રવાય છેડે, વેપારીએ અપ્રમાણુિકતા છેડે અને સમસ્ત પ્રશ્ન સત્યનું અવલઅને છેડે.
તાફાના અટકવા બેએ
આઝાદી પ્રાપ્ત થયા પછી આપણે ત્રણ-ચાર ઝ ઝાવાતમાંથી પસાર થઇ ગયા. પંજાબમાં કામી દાવાનળ ઉગ્રસ્વરૂપે કાટી નીત્યા. અને રાષ્ટ્રપિતાના મહામૂલા જીવનના અક્ષિદાનથી એ શમ્મે, જુનાગઢ સૌરાષ્ટ્રમાં પાકિસ્તાનને પગદંડે જમ.વવા કશીશ કરી, અને પ્રજાએ નવાબીને ઉખેડી નાખી, હૈદરાબાદમાં કાસીમ રઝવીએ ઉલ્કાપાત મચાવ્યા, અને પેાલીસપગલાં વડે હિંદી સધે એ