SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૯ પ્રબુદ્ધ જૈન કેટલાક સમાચાર અને નોંધ ડાંગની ભાષા ડાંગ પ્રદેશ સુરતની પાસે આવેલા આવન માલને લાંખે અને અઠ્ઠાવીસ માલ પહેાળા ઊંડી ખીણાવ જે પ્રદેશ છે, અને ૧૯૪૧ ની સાલની ગણત્રી પ્રમાણે એની જનસંખ્યા ૪૩૪૯૮ મૂળ વતનીઓની છે, જેમાં ૧૪૧૩૪ ભીલ, ૯૯૩૨ કણબી, ૬૪૪ર કાકણી અને ૫૭૦૬ વારલીઓને સમાવેશ થાય છે. આ પ્રદેશમાં થઈને 'બિકા, પૂર્ણાં, કાપ્રી અને ઝીરા એ ચાર નદીઓ ગુજરાત તરફ વહે છે. ગયા માસની આખરે મુબઇ સરકારે એક યાદી બહાર પાડીને જાહેર કર્યુ કે ‘ડાંગ જિલ્લાની સરકારી ભાષા મરાઠી રહેશે.’ એટલે પ્રાથમિક શાળાઓમાં મરાઠી શીખવવામાં આવે, માધ્યમિક શાળાઓમાં દરેક વિષા મરાઠી દ્વારા શીખવવામાં આવે, અને 'કચેરીનાં કામકાજ, અરજી વગેરે મરાઠીમાં જ થાય. આ યાદીમાં સરકારે જશુ.વ્યું છે કે * વડા પ્રધાન તેમ જ મહેસૂલ ખાતાના પ્રધાને જિલ્લાની સરહદ પરનાં ગામડાં સહીત કેટલાંય ગામડાંની મુલાકાત લીધી હતી, તેમજ કેટલાંયે ગ્રામજનો સાથે પેાતાની મુલાકાત દરમિયાન વાતચીત કરી હતી. ગ્રામજનેાની વાતચીત તેમજ પેાતાના અવલોકન બાદ તેઓ એવા નિણૅય પર આવ્યા હતા કે ડાંગના લેક જે ભાષા. ખેલે છે તેનુ મૂળ મુખ્યત્વે મરાઠી છે. એમ છતાં. માનનીય પ્રધાનને મલુમ પડયું હતું કે પશ્ચિમ સરહદ પરના ગ્રામજનેની એલી પર ગુજરાતી ભાષાની ઘણી અસર પડેલી છે.’ આ પ્રકારની સરકારી યાદીથી આજે ગુજરાતભરમાં મોટા ખળભળાટ પેદા થયા છે; કારણ કે ડાંગ પ્રદેશની ભાષાનું મૂળ ગુજરાતી હોવાનું ઘણાખરા ગુજરાતીએ માનતા હાય એમ લાગે છે. જ્યાં જ્યાં એ ભાષાની સરહદો અડકતી હોય છે, ત્યાં ત્યાં સામાન્ય રીતે મિશ્ર ભાષા ખેલાતી હૈાય છે. આવી મિશ્ર ભાષાનું મૂળ એમાંથી કઇ ભાષાનું છે, તે જાણવું હાય, તેા એ ભાષામાં વપરાતા શબ્દોના મૂળ ધાતુઓ, શબ્દરચના, વાšરચના, ઉચ્ચાર અને વ્યાકરણ તપાસવાં જોઇએ. કેવળ શબ્દો પરથી જ ભાષાનુ મૂળ મળી શકે નહિ. આ ઉપરથી એટલું કહી શકાય કે મુ`બઈના પ્રધાને એ ડાંગ પ્રદેશના કેટલાક લેકા સાથે કરેલી વાતચીત ઉપરથી જ તે મરાઠી ડાવાને જે નિષ્ણુય બાંધી લીધે છે, તે શુદ્ધબુદ્ધિના હોવા છતાં ઉતાવિળયે। તે છે જ, એટલું કહ્યા વિના ચાલી શકતું નથી. ભાષાના નિણ ય કરવાનું કામ રાજપુરૂષનું નહિ, પરંતુ ભાષાશાસ્ત્રીઓનું છે, તેમાં યે જયારે આપણે ત્યાં ભાષાવાંર પ્રાન્ત રચનાને પ્રશ્ન આટલે ઉગ્ર મની રહ્યો છે, ત્યારે ભાષાના નિણૅયની અસર પ્રાન્તરચના પર સ્હેજે જ પડે, એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં પ્રધાને એ પોતાને અભિપ્રાય તરત જાહેર કરવા જોઇતા નહાતા.. ગુજરાતી પ્રજાના ઉદ્ગાપેહ સામે મુંબના ગૃહસચીત્ર શ્રી મારારજીભાઇએ કરેલી જાહેરાત બળતામાં ધી હામે એવી છે. તેમણે કહ્યું કે ‘ડાંગના પ્રશ્નના વટાળ આજે ગમે તેમ ચાલે, પણ આ તે મારી જાતતપાસને વિષય છે. હું મરાઠી ભાષા સમજું છું, તેમ જ ગુજરાતી ભાષા જાણુ છુ. મેં જે નિણૅય આપ્યા છે, તે જવાબદારીપૂર્વક આપેલ છે. આ સબંધે મારે ઉડી ચર્ચા કરવી નથી કે કાઇ સાહિત્યકાર સાથે વિવાદ કરવાના નથી.’ શ્રી મોરારજીભાઇના આ કથનમાં પેાતાના જ્ઞાન અને શકિતનું મિથ્યાભિમાન દેખાઇ આવ છે. તેએ ભાષ શાસ્ત્રી તા નથી જ, પુછ્યું. મરાઠીના અભ્યાસી, યે નથી, એટલે તેમની જાત. તપાસ કાષ્ટ જાતને નિર્ણય આપે તે વજનદાર ગણાય નહિં. વળી હું કાઈ સાહિત્યકાર સાથે ચર્ચા કરવાનો ના પાડવી, એ પણ બરાબર નથી. ભાષાને નિષ્ણુય કરવાનું કામ રાજદ્વારી પુરૂષનુ નિ. પણ . ૩૫ ભાષાશાસ્ત્રીઓનું છે.. અને તેથી નિષ્પક્ષ ભાષાશાસ્ત્રીઓની તપાસસમિતિ જે કંઇ નિષ્ણુય આપે, તે સરકારે માન્ય રાખવે જોઇએ. આ બધાં પછી એક વાત આપણે સમજી લેવી જોઇએ, કે ડાંગની ભાષા મરાઠી ગણાય, કે એ પ્રદેશ મહારાષ્ટ્રમાં સમાય, તેથી ખીજા ગુજરાતીઓને કશુ નુકશાન થવાતું નથી. જનતાનાં દુઃખદરિદ્રયનું નિવારણ ભાષાના પ્રશ્ન પર અવલંબતુ નથી. સરકાર કહે છે તેમ ડાંગની પ્રજા અજ્ઞાન, ગરીબ અને પછાત છે; એટલે ડાંગની પ્રજા પ્રત્યે જેને સહાનુભૂતિ હાય તેએ પ્રજાના અજ્ઞાન, ગરીબી અને પછાત દશાને દૂર કરવામાં લાગી જાય એ વધુ જરૂરનું છે. ગુજરાત કે મહારાષ્ટ્ર ડાંગપ્રદેશને પાતામાં ભેળવી ને સમૃદ્ધ નહિ ખતે, પરંતુ એ પછાત પ્રજાને આગળ લાવવાની એની જવાબદારી વધશે; એટલું. એણે સમજી લેવુ જોઇશે. પ્રગતિશીલ પ્રસ્તાવે ભારત જૈન મહામ’ડળના જામતેર અધિવેશનમાં પસાટ થએલા હરાવા જૈન સપ્રદાયે તે એકતા પ્રતિ દોરી જવાને ઘડાએલા હ્રાય એમ તે સ્પષ્ટપણે દેખાય છે જ; પરંતુ એમાંના કેટલાક પ્રરતાવા મહદ્અંશે પ્રગતિશીલ પણ છે, એ જાણીને આનંદ થાય છે. આ ઠરાવેા દરેક જૈન સંસ્થાએ તેમજ વ્યક્તિઓ માટે માગ દશ ક છે. ધામિ`ક સસ્થાએ જેમ જેમ વધુને વધુ સાંપ્રદાયિક બનતી ગઇ, તેમ તેમ બુદ્ધિશાળી, સેવાભાવી, રાષ્ટ્રવાદી જતા અને ખાસ કરીને તેના જુવાન વર્ગ' જેની પાસેથી સમાજસેવાની મેટી આશા રાખી શકાય, તે ધમ''સ્થાએ સાથે સંપક છેડતા ગયા. જો આવા ચેગ્ય કાયકરેની સેવા સમાજને ખતી હાય તા તેણે વહેલી તકે સાંપ્રદાયિકતાને દેશવટા દેવાની જરૂરું છે, જ્યાં સાંપ્રદાયિકતા હશે ત્યાં પ્રગતિશીલતા પ્રવશવાની નથી. જામનેર. અધિવેશનના ઠરાવેામાંથી મેં આ નીચે કશી ટીકાટિપ્પણુ વિના અહીં ઉતાર્યાં છે. એ એટલા સ્પષ્ટ છે કે એને ટીકા ટિપ્પણુંની જરૂર પણ નથી. (૧) “જૈન સમાજમાં આ સમયે અનેક શિક્ષણ-સંસ્થાએ જૂનો તેમ જ આધુનિક પધ્ધતિથી શિક્ષણ-પ્રચારનું કામ કરી રહી છે. આમાંની કેટલીય સંસ્થાએનાં નામ અને કામ સામ્પ્રદાયિ કતાથી ભરેલાં છે. વર્તમાન વાતાવરણ અને પવિત્ર જૈન સંસ્કૃ તિની અખંડતાની દૃષ્ટિથી સસ્થાઓમાં સામ્પ્રદાયિક ભાવાનુ ં પોષણ કરે એવા વિચારા રહે, એ ચેગ્ય નથી; કે નુકસાન. કારક છે. તેથી તે તે સંસ્થાઓના સંચાલક અને સ્થાપકો પ્રત્યે નિવેદન છે કે પોતપાતાની સંસ્થાઓમાંથી સાંપ્રદાયિક નામેને દૂર કરી દે અને કાઈપણ સંપ્રદાયના વિદ્યાર્થીને દાખલ થવાના અવસર દે. સાથે સાથે મહામ ંડલ, આજની રાષ્ટ્રીય પરિસ્થિતિનું અવ,લોકન કરતાં, એ જરૂર સમજે છે. કૅ, એવાં શહેર કે જ્યાં કેટલીય જાતની સરકારી અને બીનસરકારી શિક્ષણુ-સંસ્થાએ હાય અને સેકડે। જૈન વિદ્યાર્થીઓ રહેવા વગેરેની મુશ્કેલી અનુભવતા હોય, ત્યાં સુંદર છાત્રાલયો સ્થાપન કરવામાં આવે. આવાં છાત્રાલયામાં અસામ્પ્રદાયિક વાતાવરણ અને પારસ્પરિક સદ્ભાવને પ્રચાર કરવામાં આવે,” (૨) જૈન ધમના વિશ્વવ્યાપક રૂપ અને જીવમાત્રના હિતની ભાવનાને ધ્યાનમાં રાખતાં આ ભારત જૈન મહામડલ સરકારે સ્વીકારેલ હરિજન-મંદિર–પ્રવેશના વિધાનનું સ્વાગત કરે છે, અને જૈન સમાજને પ્રેરણા કરે છે કે જૈન મંદિશ અને સ્થાનક વગેરેને મનુષ્યમાત્રને માટે શુદ્ધિપૂર્વક સવિનય ઉપાસના માટે ખુલ્લાં જાહેર કરી ઘે.” જૈન સમાજને શુ? બનારસકાંઠા ગ્રામ્ય વેપારી મળે ઋગુરાહત ધારા અને શાહુકારધારાથી ધીરધાર કરનાર વર્ગને ઘણી મુશ્કેલી પડતી હાઇત અને આ ધારામાં જન ભાઐાત મેટા વડેવાએલ ડેપ્ત,
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy