SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૪ પ્રથા જૈન ‘સૈારાષ્ટ્ર તરફ દષ્ટિ ’—અંગત ખુલાસ પ્રબુદ્ધ જનમાં પ્રગટ થતા લેખો કે વાંધા સામાન્યતઃ લેખકની સહી સાથે જ પ્રગટ થાય છે અને તે લેખ યાનધમાં રજુ કરવામાં આવેલા વિચારાની મુખ્ય જવાબદારી મૂળ લેખકની જ રહે છે. વળી પ્રબુદ્ધ જનના તંત્રી શ્રી મણુિલાલ મેકમચંદ શહ હાઇને પ્રબુધ્ધ જનમાં જે કાંઈ પ્રગટ થાય તેની ઔપચારિક (technieal) જવાબદારી તેા તેમની જ ગણાય. એમ છતાં પણ પ્રબુધ્ધ જૈનતું વાસ્તવિક સંચાલન પ્રારંભથી હું જ કરી રહ્યો છુ તેથી પ્રબુધ્ધ જનમાં જે કાંઈ પ્રગટ થાય તેની મુખ્ય જવાબદારી તે તે લખાણના લેખકાની હોવા છતાં પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થયેલ કોઈ પણ વિષયની ચર્ચા કે પર્યાલાચનાને સામન્યતઃ મારૂ" અનુ• મેદન છે એમ પ્રબુદ્ધ જનના વાંચકા માને એ તદ્દન સ્વાભાવિક છે. આ જ દૃષ્ટિએ પ્રબુદ્ધ જૈનના ગતાંકમાં સૌરાષ્ટ્ર તરફ દૃષ્ટ એ મથાળા નીચે શ્રી જટુભાઇ મહેતાની સહી નીચે પ્રગટ થયેલી નોંધમાં કરવામાં આવેલી રજુઆત અને તેમાંનાં કેટલાંક વિધાનને પણ મારૂં અનુમાન છે એવી માન્યતા ઉભી થવાના પુરા સભવ છે. આમ લાગવાથી આ ખુન્નસ લખવાની મને અગત્ય ભાસી છે. સામાન્યતઃ પ્રબુદ્ધ જૈનમાં પ્રથટ થતુ દરેક લખાણુ મારી આંખ નીચેથી પસાર થાય છે અને તેથી એક યા ખીજા કારણે જે લખાણ મને પસંદ ન પડે યાયાગ્ય ન લાગે તે કાં તે સુધરાવવામાં આવે છે અથવા તે પ્રગટ કરવામાં આવતું નથી. પણ ગતાંક તૈયાર કરવાના સમયે મારે અચાનક નાગપુર જવાના સમૈગ ઉભા થયા અને લખવા ધારેલી તૈધા તૈયાર કરવા માટે અવકાશ ન રહ્યો અને જેમ થાડા સમય ઉપર હું ભાવનગર ગયા હતા અને પ્રબુદ્ધ જૈનમાં ખુટતી લેખસામગ્રી પુરી કરવાની જવાબદારી મારા સહકાર્ય કર્તા શ્રી જટુભાઈ મહેતાએ મારી વિનતિથી સ્વીકારી હતી તે જ રીતે આ વખતે પણ ખુટતા લખાણુની એક યા બીજી રીતે પુરવણી કરવાનું કામ શ્રાં જટુભાઇને સાંપીને હું. નાગપુર ગયો અને ગતાંકની સામયિક નોંધે તેમણે લખી, જેમાં ઉપર જષ્ણુાવેલી નોંધ સૌરાષ્ટ્ર તરફ દૃષ્ટિ'ને પણ સમાવેશ થયે. મારી ગેરહાજરીમાં તેમણે મારૂં આટલું કામ સંભાળ્યું તે માટે તેમને હું રૂણી છુ. વળી પ્રસ્તુત નોંધમાંનું નિરૂપણુ તેમની અંગત મન્યતા અને માહીતીને પુરા વફાદાર રહીને કરવામાં આવ્યું છે એમ પણ મારે જણાવવું જ જોઇએ. આમ છતાં પણ સૌરાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિથી હું પણ મરી જાતને ઠીક ઠીક વાર્કાર માનું છું, વળી ઘેાડા સમય પહેલાં હું કયિાડમાં વીશેક દિવસ ક્રી આવ્યા હાઈને તેમજ કાઠિયાવાડના પ્રધાનમંડળની દરેક સભ્ય સાથે મને પેાતાને છે કે વધતા પણ સીધા સાધ હાઇને મારી માન્યતા ઠીક ઠીક માહીતીના પાયા ઉપર રચાયલી છે. એમ વિષે હું ધારૂં છું. આ રીતે હું સૌરાષ્ટ્ર જે કાંઇ જાણું છું અને સમજુ છું તે ધારણે વિચારતાં શ્રી જટુભાઇની તૈધમાં કરવામાં આવેલાં કેટલાંક વિધાના મતે વ્યાજબી લાગ્યાં નથી. દાખલા તરીકે તેએ જણાવે છે કે કેટલાક સ્વતંત્ર ઉમેદવારે પાસે ખેાળા પાથરીને તેની જગ્યાનાં રાજીનામાં લેવાં પડયાં હતાં, મતે આ ભારે અત્યુક્તિ લાગે છે. કેટલાક સ્વતંત્ર ઉમેદવારે એ પાતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી તે પાછળ અવશ્ય આગ્રહભરી સમજાવટ હતી, પણ તેથી વિશેષ કશુ જ નહતુ' આવુ મારૂ' માનવું છે. ગઈ ચુટણી દરમિયાન કૉંગ્રેસને અસત્ય આચરણ કરવુ પડયુ છે એવે શ્રી જસુભાઇના ગ’બીર આક્ષેપ છે. અલબત્ત લેકશાસનના ઘેારણે થતી ચુંટણીનું સ્વરૂપ જ એવુ છે કે તેમાં કાઇ પણ પક્ષ અત્યુકિતના દેષથી દૂર રહી શકતે નથી. પ્રસ્તુત ચુ‘ટણી દરમિયાન *** કૉંગ્રેસના પક્ષના આગેવાન એ આવી બુઢ્ઢા નથી જ કરી એમ હું ન જ કહી શકું, એમ છતાં પણ સમગ્રપણે વિચારતાં કૉંગ્રેસ સામે આવે આક્ષેપ ઘણા વધારે પડતા છે એમ ભારા ળ અનુભવ કહે છે. વળી સૌરાષ્ટ્રના પ્રધાનમંડળની પુનરરચનાના પ્રશ્ન ચય'તાં શ્રી જટુભાઇ જણાવે છે કે “સૌરાષ્ટ્રના કેટલાક જવા બદાર કૉંગ્રેસ આગેવાના અને પ્રથમ કક્ષાના પ્રધાના જેવા માણસા શ્રી ઢેબરભાઇને વડા પ્રધાનપદેથી ખસેડવાને યુક્તિપ્રયુક્તિ કરી રહ્યા હાવાના વિશ્વાસપાત્ર સમાયારા અને મળી રહ્યા છે. આ સમાચાશ જો સાચા હોય તે આપણે શરમાવું જોઈએ.” ા વિધાનમાં જના પ્રધાના ઉપર કરવામાં આવેલે માક્ષેપ આવી ગત મહીતી મુજબ કેવળ બીનપાયાદાર છે અને શ્રી બાઈ આ સમાચા સાચા હાય તે' એમ જ્યારે જણાવે છે ત્યારે તેમને મળેલા સમા ચારે તેમની દૃષ્ટિએ પણ પુરા ‘વિશ્વાસપાત્ર’ નથી એમ અનુમાન કરવાને સહજ કારણ મળે છે. મે અન્ય સ' પ્રધાનેામાં શ્રી ઢેબ રભાઇ પ્રત્યે ાનિવ ચનીય વાદારી અને સદ્ભાવના જોઇ છે. ↓ સૌરાષ્ટ્રના અલગ રાજ્યતંત્રને તેમણે મુંબઇ પ્રાન્ત સાથે તુરતમાં જોડી દેવાના પોતાની નોંધમાં આગ્રહ કર્યો છે. મારા અગત અભિપ્રાય એવા છે કે જ્યારે હિંદના અન્ય પ્રાંતની પુનર્રચના કરવાનો પ્રસ’ગ આવે અને મુંબઇ પ્રાન્તથી મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને છુટા પડે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ જવું રહ્યું. પણ હાલ તુરત સૌરાષ્ટ્ર અલગ પ્રાન્ત તરીકે જ ચાલુ રહે અને પેાતાના વિકાક્ષ સાધે અને પોતાની ધુન્યાને ઉકેલ શોધી લે એમાં જ સૌરાષ્ટ્ર વિશેષ ધ્યેય રહેલુ છે. સમાઇ સૌરષ્ટ્રની સરકારે ૧૨૪મ્બ કલમ નીચે સરકારી તંત્રની ટીકા કરનારા એ અખબારના તંત્રીની કરેલી ધરપકડ સામે શ્રી જટુભાઇએ કેટલીક સખત ટીકા કરી છે અને ૧૨૪આ કલમને જે સરકાર ઉપયોગ કરે તે સરકારને કોંગ્રેસના નામ નીચે જીવવાના કાણ અધિકાર નથી એમ તેમણે જણાવ્યુ છે, જે બાબતે વિષે કાટ'માં કામ ચાલી ૨હ્યું હાય તેની મેગ્યાયેગ્યતા વિષે ચર્ચા કરવી એ વ્યાજબી નથી, પશુ કાઇ પણ અખબારતત્રી ગમે તેવાં લખણેા લખે તે પણ કાઇ પણ યોગામાં ૧૨૪આ કલમન કોઇ પ્રજાકીય સરકાર ઉપયેગ કરી શકે જ નહિં આ માન્યતા મને સ્વીકાયય નથી. 'ગ્રેજી રાજ્ય દરમિયાન ૧૨૪ ૫. કલબ સામે આપણે વાંધો ઉઠાવતા હતા, કારવ્યુ કે ë ંગ્રેજ સરકાર પોતાની સ્થપિત સત્તાને જાળવવા માટે ૧૨ કલમના અવારનવાર ઉપયાગ કરતી હતી અને આપણે એ સત્તાને મૂળમાંથી નાબુદ કરવા માંગતા હતા. આજે આપણી પોતાની સરકારને ટકાવી રાખવાના આપણે હેતુ છે અને તે કારણે અમુક સયેગામાં ૧૨૪ કલમના ઉપયોગ પણ જરૂરી તેમ જ વ્યાજબી હાઇ શકે છે. અલબત્ત એ કલમના ઉપયેગ અસાધારણ સમેગામાં અને અપવાદજનક કીસ્સાઓમાં જ થવા જોઇએ એ વિષે એ ખત છે જ નહિ. તેમની વાંધની પછીના ભાગમાં ઝાલાવાડના કેટલાક શહેરમાં આજે ૧૪૪મી કલમ લાગુ પાડવામાં આવી છે તે સામે શ્રી જસુભાઇ સખ્ત ટીકા કરે છે અને જણાવે છે કે કોઇ હુલ્લડ કે હિંસા ફાટી નીકળવાને લેશ પણ્ યન હૈય ત્યાં આ ગેઝરી અને ખુબ નિંદાયલી કલમને ઉગ કરી પ્રજાના શહેરી સ્વાતંત્ર્યના અધિકારને છીનવી લેવાનું પગલુ કાંગ્રેસી શાસનતે શરમાવે છે અને સૌરાષ્ટ્રના પ્રાજનૈને હીટલરશાહી'ની યાદ આપે છે.' અલબત્ત છ પશુ સ્થળે ૧૪૪ની” કલમ લાગુ પાડવી પડે છેૢ દુ:ખદ છે, પશુ આજે જ્યારે જ્યાં ત્યાં અરાજકતાની આંધી ચઢી આવતી હાય ત્યાં આજની સરકાર પાસે તત્કાળ ૧૪૪ મી કલમ સિવાય બીજો કાઇ ઉપાય રહેતો નથી. ચુટણી
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy