SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૯ । વિષમદૃષ્ટિમૂલક વ્યવહાર તે હ્રિીંસા અને સંમર્દષ્ટિમૂલક વ્યવહાર તે અહિં‘સા, 1 વસ્તુ સમાન્ય છે. કોઈપણ પ્રાણીનાં દેખાતા નાશ ન થતા હોય ત્યારે પણ હિંસા સભવે અને ધણીવાર દેખીતે નાશ થતા હોય છતાં તેમાં 'સા ન પણ હોય. આવી વસ્તુસ્થિતિ હેવા છતાં માત્ર પ્રાણીવધ કે જીવનાશને જ ઢિંસામાની જીવન જીવવામાં અહિંસાની શક્યતા બતાવવી એ તે દૈવી પ્રકૃતિને અગર તે તરફ પ્રયાણ કરવાનો ઇન્કાર કરવા બરાબર છે. પ્રબુદ્ધ જૈન બીજા મુદ્દાના સ`બંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણીએ કયુ" છે તે સાચુ છે. તે કહે .છે કે “આધ્યત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણુસ એક એવી ચેતનાવસ્થાને પહેાંચવા માગે છે જેમાં સ` પ્રકારના પ્રેરક અને ઉત્તેજક કારણેની વચ્ચે પણ પોતે શાંત અને અહિં`સામય રહી શકે. એની દૃષ્ટિએ અ ંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એજ મુખ્ય ધ્યેય છે. અંતર અહિંસામય સ્થિતિના જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અર્હુ'સાના પાલનથી કાઇ બાહ્ય પરિણામેા આવે છે કે નહીં એ ખાબત એને મન ગૌણુ હાય છે.'? ` આધ્યત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહીં તેની સખીતી અનેક પ્રસંગે મળીચૂકી છે, અને તેમના ગમે તેવા વિરેધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રશ્નલમાં પ્રબલ ઉત્તેજક સોંગે વચ્ચે પણ્ અક્ષાભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાના રહે છે તે તે એટલે જ કે તેવે ચાણુસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહી ? હું' ધારૂ છુ. કઇ પણુ સમજંદાર એ સ્વીકાર્યાં વિના નહીં રહે કે જેના જીવનમાં સ્વયં ભૂપણે જ અહિં'સા ઉદયપાની હાય અને જેણે એજ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિએ અખત્યાર કરી હોય તેવે માજીસ બહુારના પરિણામેથી તટસ્થ રહી શકે જ નહીં. ઊઋતુ તેવે માણસ. સનત જાગરૂક હાવાથી પેાતાની પદ્ધતિ કેટલે અંશે ક્રાય સાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, ત્યાં એને કયારે એના પ્રયાગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે- ઇત્યાદિ વિષે વધારે કાળજી વાળા હાય છે.. તેમ છતાં એ તટસ્થ એટલાજ અથમાં હોય છે કે ધારેલ પરિણામ આવવાથી કે ન આવવાથી તે પોતાનું સમત્ત્વ લેશ પણ ગુમાવતા નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે 'પણ નીચે ઉતરતા નથી. ખરી રીતે તે આધ્યાત્મિક અ'િસા. સિદ્ધ થઇ છે કે નહીં તેની કસોટીજ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં તેનાં પ્રયેગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથીજ થાય છે. આપણા જેવા સાધારણ માણસ જો અહિં સાના ખાદ્ય પરિણામમાં પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે તે તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણા જેવાએ જી અ'તમુખ થઇ વાસ્તવિક રીતે અડિંસા સાધવાની રહે છે. કસેાટીમાં દેખાતી નિષ્ફળતા એ કાં સદ્ગુણ્ણા વિકસાવવાની અયે ગ્યતાનું છેલ્લું પ્રમ ણુપત્ર નથી, પણ એ તે એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચના માત્ર છે, જે વસ્તુ એક વ્યકિ1માં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અ'શે સિદ્ધ થઈ હોય તે સામુહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહીં. ફેર એટલે છે કે સામુહિક જીવનમાં એનુ' પ્રકટીકરણ પ્રમાગુમાં મ'દગતિએ દેખા દે છે. ત્રીજા મુદ્દામાં પુરાણીના ભાર એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મ રક્ષા જેવા હેતુએ સર પ્રાચીનકાળથી ક્ષત્રિયે। શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શઅહિંસાની પદ્ધતિ એ જ ગીત કથિત આય ભાગ' છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પતિના ઉપયાગ કરવા એ આય ક્ષત્રિયત્વની ભાવના નાશ કરવા જેવુ છે. પુરાણીની આ માન્યતા મૂળેજ મિથ્યા પૂર્વાગ્રહ ઉપર બંધાયેલી છે. ક્રમ” અંતે કમ યાગ’ નામક પેાતાના જ લેખમાં પુરાણી પોતાના મિત્રને સએધીને કહે છે કે ગીતાના યેગ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ શ્રી અરવિંદના નવીન યોગની શરૂઆત થાય છે. આને અથ' એ થયે। કે ગીતાકારનાં સમય સુધીમાં આય. માનસે અને આય' પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આ` પુરૂષ એવા પ્રકટયા કે જેણે પેાતાના પૂર્વજોએ પ્રાર ભેલ માગમાં ઘણી મેટી ફાળ ભરી, જો યાગની ખાખંતમાં આ વસ્તુ સારી હાય તે ક્ષત્રિયની ભાવનાની બાબતમાં એ વાત શાતે વિસારવી જોઈએ? આય ક્ષત્રિયત્વની ભાવનાને ગીતાએ પ્રતિપાદલ સિદ્ધાંત મૂળે તે એટલા જ કે આત્મરક્ષા કે સામાજિક સદ્ગુણી કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણુસેએ જાનને જોખમે પણ બધુ' જ કરી છૂટવું'. જ્યાં. લગી શૂરા ધમવીરોને શસ્ત્રને મા` જાણીતા હતા. ત્યાં લગી તેઓએ તે આચર્યાં. હવે ખીજા કાઇ પુરૂષમાં આ ક્ષત્રિયત્વની ભાવના અન્યરૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઇએ એવુ તે કાંઇ ગીતાએ કહ્યુ નથી. ગાંધીજીએ તે આય ક્ષત્રિયત્વની ભાવનાને જ એક નવેા આકાર આપ્યા છે. એમણે શૌય, નિ યતા વગેરે બધા જ ક્ષત્રિયયેાગ્ય સદ્ગુણ્ણાને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પાતાના જીવન દ્વારા એ બતાવી આપ્યુ છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતા એવા માનવી પણ ક્ષત્રિય-મધન્ય થઈ શકે છે. અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના કે વધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવુ હાય તા એમ કહી શકાય કે ગીતાએ પ્રતિપાદેલ શસ્ત્રધારીનુ” ક્ષત્રિયત્વ પૂછ્યુ. થયું અને ગાંધીજીનું અહિં સક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આય પ્રજામાં કાંઇ પણ આવ જેવી વિશેષતા હોય તે તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી છે. એટલે આ બાબતમાં પુરાણીએ 'ક્ષત્રિયધમ ના નાશથી ડરંવાની જરૂર નથી. આમાં નિત્ય ફૂટસ્થ હાઇ હુણ્યા હ્રાતા નથી અને દેહ તા વિનશ્વરજ છે એ ગીતાના કથનના આશ્રય લઈ પુરાણીએ તેને ભારે દુરૂપયોગ કર્યો છે. તેઓ કહે છે “ હિંસાથી આત્મા તે નાશ પામતા નથી.. શરીરની હિં’સાને એટલુ બધુ મહત્ત્વ આપવુ એ પણ એક લેખે અતિશયેક્તિ ભરેલું લાગે છે. ” ... ગીતાનુ' એ મ ંતવ્ય તાત્ત્વિક રૂપે ખાટું નથી. પણ તેને ઉપયેગ કયા હેતુસર, કાં અને કેવી રીતે કરવે એજ પ્રશ્ન છે. પુરાણીનું કથન વાચક્રમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં Rsિ'સાવૃત્તિને વધારે ઉત્તેજે એવુ છે. સાધારણ રીતે મનુષ્ય માત્રમાં હિંસાના ખીજાતા ભાગ લેવાને સ'સ્કાર જેટલે પ્રબળ હોય છે તેટલે ખીજાં માટે ઘસાવાના સસ્કાર પ્રબળ નથી હેાતે. એટલે પુરાણીનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમજ, માનવા પ્રેરાય કે આત્મા તો હણાતા નથી અને દેડ તા આપણે ન મારીએ તેાયે માઁ વિના રહેવાના નથી. તેથી જ્યારે આપણી પ્રવૃત્તિથી બીજાના દેહ નાશ પામે કે ધસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઊમેરતા નથી. આવી સમજણ છેવટે ક્રૂરતામાંજ પરિણામ પામે. ગીતાનું ઉત કથન એજ અથમાં સાચુ છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારૂં' કામ કરવામાં ભરણુથી ન ડરવું, દેહરખું ન થવુ', ગમે તેટલુ ધસાવુ પડે તેા યે પેાતાની જાતને ઘસીતે પણ વ્યક્તિ તેમજ સમાજને ઊંચે ઊઠાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાના એ અથ જીવનમાં જીવી બતાવ્યેા છે, તે તેને જ મળે. અત્યાર લગી નહીં ખેડાયેલા એવા રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રેમાં પણ તેમણે નવી * અહિંસક 'પદ્ધતિનું દશ ન કરાવ્યુ' છે.. ગાંધીજીએ જીવી ખતાવેલ અને સૌતે ક્ષેમકર થાય એવા ગીતાના સવળા અથ’---ાડી કાળજૂના રૂઢિગત થના આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનુ છે એજ સમજમાં ઊતરતુ નથી. પુરાણી પેાતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદને નાશ કરવા હોય તે કેટલાક નાઝીઓને માર્યાં વિના તે ન બને. આ રથળે કે પુરાણીને એમ પૂછી શકે કે મૂડી દી અમેરિકા
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy