________________
૩૨
પ્રબુધ્ધ જેન
ગયેલી ડાય છે. એ ભાવનાને સાચે પ્રકાશ તેને મળેલે નથી હાર્તા” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જીજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખે! ક્રી કરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરૂ છું. જેએ એ લેખે વાંચી શ્રી પુરાણીની અહિં'સા વિષેની ચર્ચા વાંચશે તેને મારૂં કથન વાદવાળું છે કે નહીં તેની ખાત્રી થયા વિના નહીં રહે.
કાઈ એક ભાઇ જે શ્રી અવિાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પોતાના કામમાં પડયા હશે, તેમને સ'મેધી શ્રી પુરાણીએ પાતે જ એક લાંખેા પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસ'બદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં ‘ક્રમ’ અને કમ'યુગ' એ મથાળા નીચે છપાયેલા છે. શ્રી પુરાણીના આ પત્ર અને તેમને અહિંસા વિષેના દ્રષ્ટિકાણુ બંને સરખવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતુ' કે તે અમદાવાદવાળા પેાતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઊતારનાર ગાંધીજીના અહિંસક યાગને તે શા માટે અવગણતા હશે ? શ્રી પુરાણી સ્પષ્ટ લખે છે “જે કામ લીધું હોય, યા તેા પ્રકૃતિની યેાજનામાં જે આપણે કરવાનુ... આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણા 'તરામાં વિરોધ કે પ્રતિરેધ કરતા ન હૈાય તે તે કામ કરવામાં આપણી આધ્યાત્મિક પ્રગતિને કાષ્ઠ જાતના ખાત્ર આવતા નથી એ વાત ધણા લેકે સમજતા નથી.” (પૃ. ૧૫૮), આ સ્થળે હું અત્યંંત વિનમ્રભાવે શ્રી પુરાણીને પૂછવા ઇચ્છુ છું કે તમે કયેામ માટે જે વિધાન કર્યુ છે. તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ સ્ક્રૂતિથી ગધીજીએ અમલમાં મૂકયુ અને તેની દુનિયાના બધા જ ભાગામાં ઓછેવત્તે 'શૈ ઊંડી અસર થઈ, શુ' એ જ ગાંધીજીના કમયોગની ખામી છે ? શ્રી પુરાણીનો દૃષ્ટિએ એમ હૈવાનેા સંભવ છે કે શ્રી અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં ઘણીજ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તા એ બહુ સાધારણ કાર્ટિની છે. તેમની આ માન્યતા હોય તે તે સામે મારે કશુ ંજ કહેવાનુ' નથી, હુ' જે કહેવા ઇચ્છું છુ' તે તે એટલુ જ છે કે ગાંધીજીમાં પ્રકટેલુ નૂર, પછી એને નામ આધ્ય ભિક આપે કે વ્યાવહારિક, પણ તે નૂર, અને તેણે સ્થાપેલા માર્ગા શ્રી અરવિંદના પૂર્ણ યાગની દિશાતેજ સિદ્ધ કરતા હાય તેવા અને શ્રી માતાજીના વિશ્વસવાદને મૂત' કરતા હોય તેવા છે.
આ બધુ' આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકાને તે। દીવા જેવુ દેખાય છે. શું મારા જેવાએ એ બધા તટસ્થ અને સૂક્ષ્મ વિચા રકા કરતાં શ્રી પુરાણીનું દૃષ્ટિબિન્દુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન નાં પાડે છે.
આાટલી પ્રસ્તાવના પછી પુરાણીએ ચચેલ મુદ્દાએમાંથી થેડાક તારવી મારી પેાતાની ભાષામાં અહીં રજૂ કરી તેની સમીક્ષા કરવા હું ધારૂ' છું. તે મુદ્દા આ રહ્યા.
(૧) શુદ્ધ આદશ તેમજ વ્યવહારની દૃષ્ટિએ અહિં સા વિષે વિચાર,
(૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ જીવને પયેગી સત્ય લેખે અહિંસાના વિચાર,
(૩) આત્મરક્ષા તેમજ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનાએ શસ્ત્રયુદ્ધના માર્ગ સ્વીકારેલે તેની તે જ માટે વપરાતી અહિંસક પતિ સાથે સરખામણી.
હેતુ
તા. ૧૫-૬-૪૯
અલ્પ હિં'સા પણ ખરી રીતે હિંસાજ છે. શુદ્ધ આદશ'ની દૃષ્ટિએ એછી કે વત્તી, નાની કે મેટી હિ'સામાં ફેર પડતો જ નથી. તેથી તેઓ કહે છે કે શુદ્ધ- આદશ'ની દૃષ્ટિએ અહિંસા શકય જ નથી, ત્યાર બાદ તે વ્યવહારૂ રીતે અહિંસાની શયાશયતા વિષે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારૂ દૃષ્ટિએ પણ અત્યારે અહિંસા શકય નથી. તેઓની દલીલ એ છે કે જો એક માસ પણ સ'પૂ અહિંસા આચરી શકતા નથી તે આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તે આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા ખરાબર છે, કે જે દી શક્ય નથી.
પહેલા મુદ્દામાં શુધ્ધ દાની દૃષ્ટિએ અહિંસ નો અશકયતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે જીવન જીવવુ હાય તે ખીજાનું જીવન પાતામાં સમાવ્યા સિવાય તે છવાતુ જ નથી. નીયો નીવય મક્ષળ્યું કે માટું માછલું નાના માછલાને ગળે એ કહેવત છત્રના સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા એસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિ'સા કે શાકાહાર જેવા તદન સાદા ખારાકમાં થતી ત
શ્રીપુરાણીની વિચારપદ્ધતિના મોટામાં મોટા અને તરત જ નજરે ચઢે એ દોષ એ છે કે તેએ ગાંધીજીની અહિંસક કા પતિની અપૂર્ણતા અને અવ્યવહારતા બતાવવાની એક માત્ર તેમથી જ વિચાર કરવા બેઠા છે. તેથી તેઓ શુદ્ધ આદશ અને વ્યવહારૂ દૃષ્ટિ એવા એ વિકલ્પે। માત્ર ખંડન-દૃષ્ટિએ ઊભા કરે છે. માત્ર ખંડન-દૃષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકલ્પ, તક અને ાનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધવાદ તરીકે જાણીતા છે. કારણ કે એવા વિકલ્પે। ઊભા કરી યેન કેન પ્રકારે સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સ ી અવગણુના ડ્રાય છે. પુરાણી પેાતાની આખી ચર્ચા દરમ્યાન શુકવાદ કે ધમ વાદન ભેગ બન્યા છે. તે ખંડન-દૃષ્ટિના એકપક્ષી વસ્તુમાં પેાતાના ગુરૂ શ્રી. અરવિંદનુ વિધાન જ ભૂલી જાય છે. શ્રી અરવિંદે પેતેજ કહ્યું છે. કે પૂર્ણ આદશ હમેશા અસિધ્ધ જ રહે છે. છતાં એની પ્રેરણા જ વ્યવહારૂ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરેત્તર માણુસને આગળ વધારે છે. ગાંધીજી પશુ અ‹િંસ વિષે બીજી શું કહેતા અને માનતા ? તેએએ અનેકવાર ફરીફરીને કહ્યું છે કે પૂ અહિંસા તા પરમેશ્વરમાંજ સ‘ભવે, પણુ માસના ધમ' એ છે કે એ 1 દિશામાં પોતાથી બનતુ’ બધુ જ પ્રમાણિકપણે કરી છૂટે, એમ કરનાર કર કાંઇક ને કાંઇક આદશ'ની નજીક જતે જાય છે. ગાંધીજી પે તે જ પેાતાની અહિંસક પદ્ધતિને અહિંસાના શુદ્ધ માદશ'ને સપૂશુ પણે અમલમાં મૂકનાર તરીકે નથી એળખાવતા તે પછી એ પતિને એ દષ્ટએ વગેવવી તે બેહુદુ નહીં તે શું છે? વ્યવહારૂ દૃષ્ટિએ પણ કાઇ એક કિન પાસેથી યા. આખા સમાજ પાસેથી ગાંધીજીએ સંપૂ' અહિં’સા-પાલતની આશા રાખી જ નથી. તેઓ પોતે પશુ પેતાને સ’પૂર્ણપણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહીં. એવી સ્થિતિમાં સ ંપૂર્ણ પણે વ્યક્તિ કે સમાજ અહિ'સા આચરી ન શકે એમ બતાવી વ્યવહારૂ દૃષ્ટિએ પણ અહિંસક પતિની ખામી બતાવવી એ નર્યુ અજ્ઞાન છે.
પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણી હિં'સા વિના જીવનને અશકય બતાવે છે તે પણ દ્વિ સ! કે અહિંસાના અને વિપર્યાસ કરવા બરાબર છે. અહિંસાને સિદ્ધ કરનાર સાં પ્રકૃતિના બંધારણની વાત બરાબર જાગૃતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું' જ સુચવ્યુ છે કે માણસ પેતાના પ્રત્યે મીન્તની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે તે અને તેવે જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવે. આવી આભૌપમ્યનો સાચી ભાવનાને પ્રમ ખ્રુિકપણે અમલમાં મૂકી અને ઉત્તરાત્તર વિકસાવવી તે જ વાસ્તકિ અહિંસા છે. સ ંતેએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ મા સ્વરૂપમાં આછા કે વત્ત, નાના કે મેટા જીવોના નાશ ઉપર ઓછીવત્તી કે નાની મેટરી હિંસાની ગણત્રીને સ્થાન નથી. અિ સાના ઉપર સૂચવેલા સ્વરૂપમાં ખીજા પ્રાણી પ્રત્યે સમષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણમાંથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે. એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પેાતાના અને ખીજાતા વચ્ચે