________________
તા. ૧-૬-૪૯
નથી, એ તે! ફ્કત ભૂખ્યા રહેવા શકિતને જ માત્ર પુરાવા ગણી શકાય.
પ્રશુદ્ધ જૈન
પ્રશ્નઃ અહિંસાત્મક પ્રતિરોધ કરવાથી માણસને સાચા હૃદયપલટા થઇ શકે એમ શું તમે નથી માનતા?
ઉત્તરઃ જ્યાં અંગત સંબંધ હાય ત્યાં એવા હૃદયપલટા શય છે. ઉ. ત. એક કુટુંબનાં માસમાં, અમુક સમાજ કે સંપ્રદાયના અનુયાયીઓમાં જ્યાં એવેકાઇ અંતરને સબંધ ન હોય ત્યાં અદ્ધિ'સાને લઇને હૃદયપલટા થવા જોઇએ એવા નિયમ નથી, કાઇ જુલ્મી સત્તા સત્યાગ્રહને કે નિઃશસ્ત્ર પ્રતિકારને પરિણામે નમતું આપે એના અથ એટલો જ કે એ પ્રમાણે કરવું એને જરૂરી લાગે છે. એમ કરે-નમતુ આપે-તેથી એના વિચારતા કે હૃદયના પલટો થયે એમ માનવું ખરાબર નથી. વળી એ પ્રમાણે સત્યાગ્રહ પ્રત્યે પ્રતિકાય' કરવા માટે પણ વિરોધીમાં અમુક પ્રકારની હૃદયની કુમાશની જરૂર છે. વિધી તદ્દન અસસ્કૃત હૈાય, આફ્રિકાના કેટલાક લેાકાની પેઠે જગલી અને ક્રૂર હાય, યા તે હિટલરની પેઠે વિકૃત મનેદશાના હોય તે એવાની સામે અહિંસા બિલકુલ અસર કરતી નથી.
પ્રશ્ન : આદશ' અહિંસા અન્નારૂ હેય તે પણુ એક માદશ તરીકે એનેા સ્વીકાર કરીને માણુસએ જીવનમાં એની વધારે તે વધારે નજીક જવાને પ્રયત્ન કરવા જોઇએ ?
ઉત્તર : જરૂર. એવા પ્રયત્ન કરી શકાય અને કરવા જોઇએ. શકા એ છે કે એ પ્રયત્નને તે કેટલે અંશે જીવનમાં અપનાવી શકશે. ઉદાહરણ તરીકે, કાંઇ નહિં તે કેટલાક નાઝીઓના વિનાશ વગર નાઝી મનેદશાને દૂર કરવી અસંભવિત લાગે છે. પ્રશ્ન : પેાતાના ઉપર દુઃખ વહેઃરવાથી, અહિ’સા વડે એ લેકાનાં મન અને હૃદય જીતી શકાય નહિ ? એવા કેવળ હૃદય વગરના માણસો હેઇ શકે એમ માનવા મારૂ મન ના પાડે છે ઉત્તર : તમે પરિસ્થિતિ ખરાખર સમજ્યાં નથી લાગતા. જમનીમાં તે થોડા નાઝી લાંકે સઘળી સત્તા પેાતાને હાથ કરી એહા. એટલે જમન પ્રજા એમના વિષ કરે એ સવાલ તે જાણે હતા જ નહિ પછી તે! એ લોકો જગત પર પેતાની સત્તા અને વિચારસરણી પાતના વ્યવસ્થિત લશ્કરની મદદથી સ્થાપન કરવા માટે બહાર પડયા. એમની બુદ્ધિના કે હૃદયના પલટાના સવાલ જ કર્યા હતા ! ઊલટા એ લાકા બીજાના હૃદયને અને બુદ્ધના પલટા કરવા નીકળ્યા હતા!! તમે કહે છે તેમ એવા લેકે હૃદય વગરના નથી હાતા, પરંતુ એવા ધણા યે છે. જેમનાં હૃદય એક જીવન પૂરતાં સુષુપ્ત રહી શકે છે.
પ્રશ્ન : પરંતુ અહિંસાત્મક રીતે એને વિરે કરવાતા સ’તેાષ તે સત્યાગ્રહી પ્રાપ્ત કરી શકે છે.
ઉત્તર : એવા સંતોષ કે તે અહિંસાનું આંતરિક અને આધ્યાત્મિક પરિણામ ગણાય, એથી કાંઇ નાઝીવાદ સામે સફળતા આછી મળી શકે ?
પ્રશ્ન : હું તે। એમ ધા' છું કે જો સે'કડા માણસા અહિંસક રીતે મરી ગયા હોત તે હિટલરનું હૃદય પણ બદલાઇ જાત.
ઉત્તરઃ એની ખાતરી નથી. એને તે ક્રૂરતામાં એક પ્રકરતા આનંદ મળતા હતા. લાખાંની સંખ્યામાં એણે નિર્દોષ માણસને મારી નંખાવ્યા અને એમાંના બધા ય એને વિરોધ કર્યાં વિના મરણને શરણું થયા હતા. પણ એના હૃદયના પલટા થયા ન હતા. અને મરણને અહિંસક રીતે નાતરીને પશુ માસ હિંસાના વ્યાપારનું પણ એકસરખું ઉદાહરણ પૂરૂ પાડે છે એ વાત ભૂલી જવાય છે
વળી તમે ધારતા હશે! કે અ`િસા તે વિનાશ કરે જ નહિ પરંતુ જ્યારે અહિં’સા સફળ થાય છે ત્યારે તે પણ જુલમીને નાશ જ કરે છે !!
'a
૨૫
પ્રશ્નઃ એ કેવી રીતે બને ?
ઉત્તરઃ જે માણસ ત્રાસ જુલમ અને અન્યાયની સામે સાચા મનથી અહિંસા જાળવે છે તેની આંતર તિતિક્ષાને લઇને આજુબાજુની વિશ્વપ્રકૃતિમાં એના અન્યાયને બદલે લેનારી શકિતએ સક્રિય તે છે એને હિંસા કરીને ધણુ ખરૂ' તે શાંત થાય છે.
પ્રશ્નઃ આ બાબત મારાથી બરાબર સમજાતી નથી.
ઉત્તરઃ જીવનમાં ઘણી વાર આપણે આ સિદ્ધાંતના પુરાવા રૂપે ઘટના બનતી જોઇએ છીએ, અહિંસાત્મક પ્રતિકાર કરનાર કાંઈ જ નથી કરતા પરંતુ એની આજુબાજુના માણસેની પ્રકૃતિ હિંસાત્મક પ્રતિકાર જ ધણુ ખરૂં કરે છે. પુણમાં વશિષ્ઠ ઋષિની કામધેનુની વાતાના પ્રાચીન ઉદાહરણ રૂપ છે. સહસ્ત્રાર્જુન રાજાએ જ્યારે વશિષ્ઠની પાસે ચમત્કારી શક્તિવાળી કામધેનુ જોઇ ત્યારે એણે મરજિ યાત કે જિયાત રીતે તે મેળવવાના નિશ્ચય કર્યાં, વશિષ્ઠ ઋષિ તા અહિંસા પાળનાર હોઇ એમણે કામધેનુ આપવાની ના કહી જ્યારે ખળજબરીથી કામધેનુને લેવા પ્રયત્ન થયા ત્યારે કામધેનુએ વશિષ્ઠને પેાતાનું રક્ષણ કરવાને, અથવા તેા પોતાનું ક્ષણ કરવાને છૂટ આપવાને કહ્યું. વિશષ્ઠે તેને જણાવ્યુ` કે પેતે તે બળ વાપરી શકે તેમ નથી, પરંતુ કામધેનુ પેતાનુ રક્ષણુ કરવા માગતી હોય તે કરી શકે, પછી કામધેનુએ પોતાની અંદરથી લશ્કરે ઊભાં કર્યાં અને તેમણે રાજાતે હરાવ્યા. મતલબ કે અહિંસાનુ` પાલન કરનાર પોતાની અહિંસાને બળે હિંંસા ઉત્પન્ન કરી શકે એ વિરાધાભાસ શક્ય છે. અને એમાં એક વધારાની મુશ્કેલી એ પણ છે કે પોતાની અહિં સાથે પરિણામે વિનાશ કરનાર શક્તિઓને સક્રિય કરનાર વ્યક્તિને એ શક્તિ પર પછીથી ક્રાણુ રહેતા નથી. એટલે વિનાશ થવા જોઇએ તે કરતાં ઘણા વધારે પણ થાય એ શકય છે.
પ્રશ્ન : ખીજા માણસે 'સા કરશે એ વિચારથી અહિં સાનુ` આચરણ કેવી રીતે અટકાવી શકાય?
ઉત્તર : અહિંસાને ત્યાગ કરવાનું હું તમને કહેતા નથી. અત્યરે માસ સુધ' વગર ચલાવી લઈ શકે એવી સ્થિતિમાં નથી અને વિશ્વપ્રકૃતિને પોતાનાં કેટલાંક કામને માટે એ વસ્તુની જરૂર રહેલી છે. અલબત્ત, થોડા માણસે એના પ્રયાગ કરીને પેાતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે.
પ્રશ્નઃ તે તમે સ્વીકારી છે ખરા કે જ્યારે માઝુસ પૂરતી પ્રગતિ કરશે ત્યારે અહિંસાના આદશ ને તે પ્રાપ્ત કરશે ?
ઉત્તર : માણસ પેાતાના કાયડાઓના અને ઝગડાએના ઉકેલ માટે વધારે શાંતિભરી રીતે શેઃધી કાઢશે એવી આશા આપણે બધા રાખીએ છીએ. પરંતુ એવી સ્થિતિ આવે તે પહેલાં જે માણસેએ સંસ્કારિકતાની વધારે ઉચ્ચ કક્ષા સાધી હશે તેમણે પશુ વ્યવસ્થિત બળને સામને કરવા માટે પૂરતી શકિત તૈયાર રાખવી પડશે, - જેમ વત માન જગતને નઝીઓના ભયની સામે કરવું પડયું, એમ નહિ થાય તે। સમસ્ત માનવજાતની પ્રગતિને હાનિ પહોંચશે. પ્રશ્ન : એ તે પાછુ એનું એ જ ચકકર થયું' ! હું તે માનું છું કે હિં ંસાને અટકાવવાની એકમાત્ર ઉપાય એને સદાને માટે ત્યાગ જ કરી દે। અને બધાં જ જોખમે। વહેારીને અહિં સાનુ અાચરણ કરવુ' એ જ છે. તમને એ બરાબર નથી લાગતું ?
ઉત્તર : અત્યારે તે તમે કહેા છે તેમ થવાને સંભવ દેખાતે નથી. લડાઈનાં વિનાશક પરિણામા પૂરેપૂરાં જાણ્યાં છતાં ખીજું વિશ્વયુધ્ધ અટકયુ નહિ એ હકીકત જ બતાવી આપે છે કે અહિંસાને સફળ થવાને હજી ઘણી વાર છે.
પ્રશ્નઃ પર`તુ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે હિંસાની હાનિકારક રીત કરતાં અહિં‘સાને માગ વધારે સારા છે, અથવા ખરૂં જોતાં એકમાત્ર માગ છે એટલું પણ માણસને સમજાવી ન શકાય ?