________________
૨૬
પ્રભુ જૈન
ઉત્તર: અહીં આપણી પણ ભૂલ થાય છે. આપણે ‘હિંસા’નું નામ વાપરીએ છીએ તે માત્ર અહિંસાના આપણા પક્ષપાતને આભારી છે. કારણ કે પ્રાણીમાત્રમાં રહેલી આત્મરક્ષાની વૃત્તિ અને પ્રવૃત્તિને, સત્ય અને ન્યાય કે સિધ્ધાંતને ખાતર સ્વીકારાયેલાં ધમ યુધ્ધને, જુલમી સત્તાના વિરાધને, તથા ખીજ પણ એવી પ્રવૃત્તિ જેમાં અન્યને પ્રરાદાપૂર્ણાંક દુઃખ દેવાના ખ્યાલ પશુ હૈ।તા નથી તે બધાને ßિંસા ’તું હીણું નામ આપીએ છીએ. વળી આપણે એ પણ ભૂલી જઇએ છીએ કે લડવા જનાર માણુસ ખીજાને મારવા નીકળ્યે છે તેટલું' એ પશુ સાચું' છે કે એ પોતે ભરવાને પણ નીકળ્યા છે.
પ્રશ્નઃ પણ અહિંસા વિના ભાણસના જીવનના પ્રશ્નો કેવી રીતે ઊકલશે ?
ઉત્તરઃ અત્યાર સુધી તે। માણુસ પેાતાનું ગાડું ગબડાવતા આવ્યું છે. તેમાં અહિં સાથે એક વધારા કરી શકશે. વળી, જ્યારે માણસને લલચાવે એવું વચન આપે। અને કહેા કે બધા સામાજિક, આર્થિક, રાજકીય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય-બધા જ મુશ્કેલીભર્યો પ્રશ્નો અહિંસાથી ઊકેલવાના છે ત્યારે ભાણુસા જરૂર અનુમતિ આપશે અને અહિંસાના સ્વીકાર કરવા કબૂલ કરશે. પરંતુ એ કાંઇ અહિં‘સાના ગુણુની કે એની શક્તિની એમને ખાતરી થઇ હેાય છે, કે એમાં શ્રધ્ધા ખેડી હુંય છે તેથી નહિ પણ એમને જેની જરૂર છે તે કરી આપવાનું વચન અહિંસા આપે છે તેથી. એટલે ઘણાખરા લાકા તે જીવનના મુશ્કેલીભર્યા પ્રશ્નોના ઉકેલ માટે જોડાવાના, અહિંસાને ખાતર નહિં. જેમાં પેતે સાચા હૃદયથી માનતા નથી હતા એવા સિધ્ધાંતને અનુસરવાની તેઓ માત્ર જાહેરાત કરે છે. પરિણામે અહિંસાના એવા અનુયાયીએમાં 'ભ અને અપ્રામાણિકતા વધારે હાવાની અને જ્યારે સેટી આવે ત્યારે એવા લેક અહિંસાને અભરાઈ પર ચડાવે એવુ પણ અને
પ્રશ્ન : પણ તમને નથી લાગતુ કે અહિંસાનુ ચેહુ છુ, જેટલું થઇ શકે તેટલુ પાલન, ભલે નિષ્ફળ જાય તે પણુ, માણુસ જાતની પ્રગતિમાં તે પેાતાને કાળા જરૂર આપે છે. કારણ કે જગતમાં અત્યારે જે પશુખળ જોવામાં આવે છે તેને ઠેકાણે અહિંસા નૈતિક અથવા તે આધ્યાત્મિક બળ પ્રગટાવે છે.
ઉત્તરઃ એમ તા કાઈ પણ કલ્યાણકારક પ્રવૃત્તિ નિષ્ફળ જતી જ નથી એવું આશ્વાસન ગીતા આપણને આપે છે, એટલે એવું સ્વલ્પ આચરણ પણ અંતે લાભદાયક નીવડે છે.
પણ અહિંસાત્મક ન હોય એવાં સવ` બળેને ‘પશુબળ’ તુ' નામ આપવુ' હું ચાગ્ય નથી ધારતે. માણસના ઇતિહાસમાં ધણા સંર્ધામાં અને વિનાશકારક યુદ્ધોમાં પણ ધણુા ઊંચા આદ પશુ પ્રગટયા છે અને ભૂત બન્યા છે. એ બધાને ‘પાશવ' કહી નહિ શકાય.
તમે માફ કરશે, પણ ક્રિ‘સાના ભકતામાં ઘણી વાર પેાતાની શ્રેષ્ઠતાના ખ્યાલ અજાણ્યે પણ હાજર હાય છે એવુ' મને જણાયું છે. પાતે સત્યને શોધવુ છે. એવી જિજ્ઞાસાને બદલે અહિં સાના માનસિક સ્વીકાર સાથે જાણે તે પેાતાને પ્રાપ્ત થઇ ગયું હોય એવી ખાતરી અને આત્મસંતેષી મનેાવૃત્તિ તેઓ ધારણ કરે છે.
હું માનુ` છું કે અિંસા માત્ર નૈતિક બળ પેદા કરે છે, આધ્યાત્મિક નહિ.
પ્રશ્ન ઃ તમે નૈતિક અને આધ્યાત્મિક બળમાં ભેદ ગણા છે ? ઉતર હિંદમાં તે એ ભેદ આપણી સ’સ્કૃત્તિ જેટલે પ્રાચીન છે. અહિઁ'સાની શકિતને તમે એ અથ માં આધ્યાત્મિક' કહી શકે! કે આખરે જીવનની બધીજ શકિતઓ, નૈતિક તેમ જ આધ્યાત્મિક ‘આત્મા’માંથી આવે છે. અલખત્ત, નૈતિક બળ ... માણુસાતની પ્રગતિમાં જરૂર સહાય કરી શકે અને કરે છે.
તા. ૧-૬-૪૯
પરંતુ તમે નીતિને ઊંચામાં ઊંચા અને આખરી ધારણ તરીકે, આદશ' કે લક્ષ્ય તરીકે સ્વીકારશે તે નીતિ એ જ અધ્યાભિક છે એમ તમે માનશે, પરિણામ એ આવશે કે એવા આદશ માનવને તેની અત્યારની માનવતામાં બાંધી રાખશે, તેને અત્યારની એની બુધ્ધિશકિતમાં, વિચારોમાં, આદર્શોમાં અને નીતિનાં ચેરણામાં મર્યાદિત કરશે.
પ્રશ્ન : આખરે માનવજીવનનું નિયમન નીતિ વડે થવુ ન શેખએ ?
ઉત્તરઃ એ વિષય એટલે કે માનવજીવનનું આખરી નિયામક ધેારણ શું હાવું જોઈએ તે આપણા અત્યારના અહિંસાના મુદ્દાથી ધણું દૂર હાઈ એમાં અત્યારે વિસ્તારપૂર્વક ઉતરી શકાય તેમ નથી. પરંતુ એટલુ' કહી શકાય કે હિંદુની સંસ્કૃતિ નીતિની ઉપચે ગિતા અને એની મર્યાદા બન્નેથી પરિચિત છે. એટલે ઉપનિષદમાં સારા નરસાના ક્રૂ'થી પર થવુ એને ઊંચામાં ઊંચી આધ્યાત્મિક અવસ્થા માનવામાં આવતી હતી. મુકત થયેલે આત્મા एवं ह बाव न तपति किमहं साधु नाकवम् । किमहं पापं अकरवम्
એવી ચિંતા નથી કરતા કે કયુ સાધુ ક` મે કયુ" નથી, કયું પાપ મે કયુ છે.?
પ્રશ્નઃ પરંતુ અહિ'સાનું આચરણુ કરવામાં નીતિમાન માણુસ અને આધ્યાત્મિક માણસ એ એમાં શો ફેર હાઇ શકે ?
ઉત્તર : આવા ભેદો આપણે સૂક્ષ્મ મનથી સમજવાના હોય છે, એને માટે બહારનાં ધેારણે, નિશાનીએ કે કડક વ્યાખ્યા આપવી મુશ્કેલ હાય છે. નીતિપ્રધાન માણસ ઘણુ ખરૂં. આચારને કાઈ વ્યવહારૂ નિયમ, કેાઇ વિધિનિષેધ નક્કી કરવા આતુર હાય છે. એવા નિયમને કૅ વ્રતને એ પાતાની આગળ ધાર તરીકે રાખીને શકય તેટલું તેનું અનુસરણ કરવા પ્રયત્ન કરે છે પરંતુ આધ્યાત્મિક વ્યકિત કૈાઇ નિયમનું અનુસરશુ કરે છે ત્યારે પણ તેમાં રહેલા આંતર સત્યને ખાતર તેમ કહે છે, તેના બાહ્ય સ્વરૂપને ખાતર નહિ.
પ્રશ્ન : પરંતુ એથી શાફેર પડે તે મારા સમજવામાં નથી વતુ.
ઉત્તરઃ એક ઉદાહરણું આપીશઃ તમને યાદ હશે કે શ્રી રામકૃષ્ણુ પરમહં સને પોતાની સાધના કરતાં જણાયું કે પાતાની અંદર બ્રાહ્મણપણાને અને તેની શ્રેષ્ઠતાને સ ંસ્કાર રહેલા છે. એ સંસ્કા રને નિર્મૂળ કરવા માટે તેએ અસ્પૃસ્થ ગણાતા લેકેની વસ્તીમાં જતા અને એમનાં ઝૂંપડાંમાં અને શેરોમાં વાસીદુ વાળતા. આ કાય' એમને માટે એમની સાધનાનું એક અંગ હતું. તર્જીવનને માટે આવશ્યક હતું. પરન્તુ તેમણે એ કાય↑ પે તાના જીવનના એક રાજિદે નિયમ બનાવ્યા ન હતા.. એ કાય'ની આંતર્ આવશ્યકતા દૂર થઈ જતાં તે બંધ પડી અટકી ગયું'. હિંદને આધ્યાત્મિક માગ એ પ્રકારના છે.
-અ'બાલાલ પુરાણી
શ્રી. ભારતીય જૈન તા. ૩ ૭, ૪ થી જૂને મળનાર છે.
સમાચાર સ્વયંસેવક પરિષતુ ચેથુ અધિવેશન ખાનદેશમાં માલેવ શિરપુર ‘મુકામે
મુંબઇ જૈન યુવક સંધના ઉપ-પ્રમુખ શ્રી, શાન્તિલાલ હ. શાહુ હિંદી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસના ખજાનચી તરીકે ચુંટાયા છે.
મુ. જૈ, યુ, સધના મંત્રી શ્રી, પરમાનભાઈ કાપડિયાના તંત્રી પદે ‘જન્મભૂમિ' પત્ર તરથી યુગદ્દન નામનું માસિક પ્રગટ થનાર છે.