________________
૨૬૪
પ્રબુક જેન
તા. ૧૫-૫-૪૮
-----
હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે સંપ્રદાય પ્રમાણે કેવા વિધિઓ મને ભાન હોય તે મારૂં મરણ નજીકમાં છે એમ મને
જરૂરી કે બિનજરૂરી અથવા યોગ્ય કે અગ્ય ગણાય તે વિષે સાવધ કર્યા પછી જે હું તે સમાચારથી ગભરાઈ જાઉં કે નાહિંમત લખવાને મને અધિકાર પણ નથી, રૂચિ પણ નથી. ધર્મ-સંપ્ર- થઈ જાઉં તે સમજી મિત્રોએ મને બુદ્ધ-ચરિતમાં નકુલમાતાના દાથી પર કેવળ માનવવિવેકની દૃષ્ટિએ જ મને આનો વિચાર કિસ્સામાં છે, તે સદુપદેશ આપી હિંમત આપવી જોઈએ, પોતે થે કરે ઠીક લાગે છે. અને એ દષ્ટિએ લેખકના સવાલન, જાણે રડારોળ ન કરવી જોઇએ અને મને જાણે મારા પર કોઈ મહાન હું પતે તે વિધિઓ કે વર્તનનું નિમિત્ત હોઉં તે મને શું યેગ્ય આપત્તિ આવી પડેલી હોય તેમ બેબાકળો ન થવા દેવો જોઇએ. લાગે, તે રીતે જવાબ આપું છું.
મારે કાંઈ કહેવા કરવાનું હોય, સૂચનાઓ આપવાની હોય તે તે - (૧) મરણ પૂર્વે : જ્યારે મારી આજુબાજુનાં લોકોને એમ હિંમતપૂર્વક, પૂછવી જોઇએ અને નેધી લેવી જોઇએ. આ કામ લાગે કે હવે હું થોડા દિવસો કે કલાકને મહેમાન છું તે વખતે, જેમ બને તેમ ઝપાટાબંધ પતાવી દેવું જોઈએ. જે મને ભાન હોય અને મારી ઘડી નજીક આવેલી છે એમ (૨) ઈશ્વરભજન: તે પછી મને ઈશ્વરપરાયણ કરવા પ્રયત્ન હું ન જાણુતે હોઉં તે મને સાવધ કરી દેવું જોઈએ. પોતે અંદર કર જોઈએ.. આ બાબતમાં સગાં-સ્નેહીઓએ પોતાને ગમતાં અંદર ચેતી જવું અને મને અંધારામાં રાખવે એ બરાબર નથી. ભજન, સ્તોત્રો કે નામસ્મરણને બદલે મને જો તેઓ જાણતા હું તે જ્ઞાની અને સમજુ , મને શું કહેવાનું હોય એવી હોય તે, મને પ્રિય હોય, સમજતાં હોય અથવા જેની ટેવ કલ્પના પણ ન કરી લેવી. કારણ કે જિજીવિષા આત્મજ્ઞાનીને મેં હોય તેવાં કરવાં. દા. ત. હું મુસલમાન મિત્રો વચ્ચે મરતે હાઉ' મેહમાં નાંખી દે છે. હું જીવવા માટે તલપાપડ થતો હોઉં તે અને તેઓ મને કુરાનની સુરાઓ સંભળાવે, અથવા હિંદુઓ વચ્ચે મિત્રોએ મારા ફાંફાની વ્યર્થતા બતાવી મને મરણને ભય છોડવા કોઈ મુસલમાન મરે અને હિંદુ મિત્રે તેની પાસે ગીતાપાઠ, ઉપસમજાવવું જોઈએ.
નિષપાઠ કે “રઘુપતિ રાઘવ રાજારામ”ની ધૂન ચલાવે છે તે સર્વ દાક્તરો અને સગાંઓને એક સ્વભાવ પડેલો હોય છે કે
ધર્મસમભાવી હોય તેય તે ક્ષણે તેને સંતોષ નહિ થાય, એટલે છેલ્લા શ્વાસ સુધી છવાડવા માટે કાંઈ ને કાંઈ દોડધામ કર્યા એનું મન ઈશ્વરમાં જોડાઈ નહીં શકે. ઘેધાટને લીધે, અશક્તિને જ કરે છે. છેલ્લી ક્ષણે પણ હેમગર્ભ આપવા, ઈંજેકશન
લીધે તથા થાકને લીધે ઘેનમાં પડી જાય તે ભલે, પણ એનું ચિત્ત બેકવા “શક્તિ સાચવવા માટે ખોરાક આપ્યા કરવા
શાંતિ નહિ પામે. એ જ રીતે મને સંસ્કૃત સમજાતું ન હોય અને કોઈક નવા દાક્તર. વૈદ્ય, હકીમ ઈ. ની ભલામણ કરે
અથવા મુશ્કેલીથી સમજાતું હોય, અને છતાં ગીતાપાઠ કે તો તેને બોલાવવા દોડે છે. આને પરિણામે કોઈ વિરલ જ જીવી
ઉપનિષદુપાઠ ચલાવવામાં આવે તે તેયે નકામા જ જાય. મને પ્રિય જાય છે; મોટે ભાગે માણસો વધારે રિબાઈને મરે છે. આમાં મને
લાગનારાં નામધૂન કે ભજનસ્તોત્રથી જ મારૂં સમાધાન થઈ શકે, ડહાપણુ લાગતું નથી.
ઈશ્વરસ્મરણ, ભજન વગેરે કરતાં તેનો અર્થ એમ ન કરવા જોઇએ દવાઓ બે પ્રકારની હોય છે. એક હૃદયને થોડા કલાક
કે ગીતા કે બીજા સ્તોત્રો વગેરેની મેલ ટ્રેને દેડાવવી, અથવા વધારે ચાલતું રાખવાના ઉદ્દેશવાળી, અને બીજી મરનારની વેદનાઓ
બબ્બે ચાર ચાર કલાક સુધી અણજો અને ઘર ગજાવી મુકનારે ઓછી કરી તેને થોડી રાહત આપવાવાળી. જીવવાની આશા બિલકુલ
કોલાહલ મચાવ. મારા ચિત્તનું અનુસંધાન ન રહી શકે, ન લાગતી હોય છતાં જે બે કલાક મરણ ઠેલાય તેટલું .
હું થાકીને લેથ થઈ જઉં, બધાના કાન પાકી જાય એમ આ ઠીક એ વિચારથી થતા ઉપચારો મને ખોટા લાગે છે.
આ વસ્તુઓ થવી ન જોઈએ. આ બાબતમાં એક વાત યાદ રાખીએ મને અસહ્ય વેદના થતી હોય તેમાં મને કાંઈક રાહત મળે
તે ઘણા ખુલાસા થઈ જાય, માંદુ' માણસ બાલ્યાવસ્થામાં છે એમ અને મારૂં મરણ શાંતિભર્યું અને શિધ્ર થઈ જાય તેવા
સમજવું. તેના મગજ પર બહુ બેજે ન નખાય અને એની ઉપચાર કરવાને હરકત ન હોય. દા. ત. ગળું સુકાતું
બાલ્યાવસ્થાની ઉપાસના અને અપ્રિય લાગશે નહીં એમ માની લઈ હાથ તો તેમાં પાણી રેડવું, શ્વાસ લેવાતા ન હોય તે ઑકિસજનની
શકાય. એ બદલવા કહે છે જુદી વાત છે. મદદ આપવી વગેરે. આમ કરવામાં કદીક કુદરતને યે પિતાનું કામ આટલું મને ભાન હોય છે. મને ભાન જ ન હોય તે કરવાની તક મળી શકે. પણ દવાઓ તે સામાન્ય રીતે કુદરત- છેવટના કલાક દરમ્યાન મારી આસપાસ શાંતિ રાખી અંત આવે વિરોધી જ હોય છે. હિંમત હોય તે વિષમ અવસ્થામાં વિષ
ત્યાં સુધી વાટ જોવી એ જ સારો ભાગ ગણાય, તે વખતે જે આપવું અગ્ય નથી.
કાંઈ નામસ્મરણ કે ઈશ્વરભજન કરવામાં આવે તે સ્નેહીઓને દાક્તરે સમજાવે છે કે છેલ્લી ક્ષણુ સુધી પ્રયત્ન ન છોડવે એ
પિતાની શાંતિ માટેનાં જ ગણાય. તે વખતે પિતાની શ્રદ્ધા મુજબ એમને ધર્મ છે. ડાહ્યાઓ તેને ટેકો આપે છે કે આશા અમર છે.
ધંધાટ કર્યા વિના તેમ કરવામાં આવે તે શેભા આપનારૂં' જ કદી નિરાશ થઈને પ્રયત્ન છોડાય નહીં. આ બન્ને કથન અધૂરાં છે.
ગણાય. દાકતરે, નર્સે વગેરે માટે દોડધામ, અને ધાંધલ કરવા કરતાં જે પ્રયત્નની અસર વિષે આપણી ખાતરી હોય તેને છોડે નહીં ,
* આમ શાંતિપૂર્વક પ્રસંગને સામને કરે છે માં વધારે વિવેક છે. એ તે બબર છે; પણ જ્યાં મનુષ્યનું જ્ઞાન ખૂટયું ત્યાં કેવળ ડૂબતે
- છેલ્લી ઘડીએ દાનધમ, કરાવવામાં અને મારા હાથ લગાડામાણસ તણખલું ઝાલે તેમ ફાંફાં મારવાં અને તેને પ્રયત્ન કહે
વવામાં તત્ત્વરીતે કાંઈ અર્થ નથી. મને અમુક અગિયારસેનું કે એ બરાબર નથી “ આશા અમર છે. તેથી આશાળતા
બીજા ઘતે કે તીર્થોનું પુણ્ય અર્પણ કરવાનો કોઈ અર્થ નથી. હમેશાં ડહાપણનું જ લક્ષણ છે એમ ન કહેવાય. દરેક આશાને તે જ પ્રમાણે પગે લણીને ક્ષમાયાચના વગેરે કરવામાં કોઈ તકેત: અમર રાખવી એ વિવેક નથી. વિવેકભરી આશાને ન છેડવી એ
અર્થ નથી. પણ એમાં કમળ .લાગણીઓ અને સ્નેહની અભિવ્યક્તિ બરાબર ગણાય. વળી આશા અને ઇચ્છા એ બે જુદી બાબતે છે.
છે, એટલે તે નિર્દોષ ક્રિયાઓ કહી શકાય. એવું કરવાથી સગાંસ્નેમારા સ્નેહીઓ ઈચ્છે કે હું સદા જીવતે રહું અને તેથી તેઓ હીએાના મનને સંતોષ લાગતું હોય તો તેમને અટકાવવાનું પ્રજન આશા રાખે છે. કદાચ હું જીવી જઈશ, તો તે આશા નહીં પણ નથી. પણ તેવું ન સૂઝવાથી અને કરવાનું રહી જવાથી, કે તેવી ઈચ્છા જ છે. સર્વ સંજોગો તપાસતાં શું બનવાનો સંભવ છે તેને
કોઈ સ્નેહીને ભેળી શ્રદ્ધા ન હોય તેથી કશું ન કરે તેથી, અંદાજ તે આશા અથવા નિરાશા છે. તે જોતાં જે એવો અંદાજ કાંઈ ઊણપ રહી ગઈ એમ સમજવું ન જોઈએ. થાય કે હું જીવી શકું એમ નથી, તે ત્યાં “આશા અમર છે” (૩) મૃત્યુફણ: હું પથારીમાં જ મરી જઈશ તેએ ન્યાય લાગુ પડતો નથી. ત્યાં મને મરણ માટે તૈયાર કરે મારી અવગતિ થશે એવી ચિંતા કરવાની જરૂર નથી. તેથી અને બીજાઓને પણ તૈયાર રહેવું એમાં વિવેક છે.
મર્યા પહેલાં સાદડી પર લેવાની કે ચકામાં નાખવાની ધાંધલ