________________
શ્રી મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
રજી. ન. બા. ૪ર૬૬
પ્રબુદ્ધ જૈન
તંત્રી: મણિલાલ મોકમચંદ શાહ,
વર્ષ : ૧૦
મુંબઈ: ૧૫ મે ૧૯૪૮ શનીવાર.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
-
મૃત્યુબિછાનાથી માંડીને – (“પ્રસ્થાન' માસિકના વિ. સં. ૨૦૦૨ ના ભાદ્રપદ માસના અંકમાં એટલે આજથી લગભગ રૂઢી વર્ષ પહેલાં “મરણવિધિ એ મથાળાથી શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાનો એક વિસ્તૃત લેખ પ્રગટ થયા હતા. એ લેખ પ્રબુદ્ધ જનના વાંચક સમક્ષ રજુ કરવા માટે ? કેટલાય સમયથી મે જાળવી રાખ્યું હતું. આજે એ લેખ અહિં સાભાર ઉધૃત કરવામાં આવે છે. આપણું હિંદુ સમાજમાં મૃત્યુની ઘટના આસપાસ અનેક પ્રકારના વહેમ, રૂઢિએ, તેમ જ બુદ્ધિવિરોધી આચારો અને વ્યવહારો જોડાયેલા છે અને આપણા ચાલુ છવનમાં આજે અનેક ફેરફારો થવા છતાં અને તત્સંબંધે આપણું ચાલુ ખ્યાલમાં કેટલાંક મૌલિક પરિવતને થવા છતાં, મૃત્યુ આસપાસની રીતરસમમાં હજુ બહુ જ ઓછો ફેરફાર થયે છે. કૌટુંબિક જીવનમાં કોઈ પણ સ્વજનનું મૃત્યુ એક એ આ પ્રસંગ છે કે જ્યારે કંઈ કાળથી ચાલી આવતી રૂઢિઓ અને પરંપરાગત ખ્યાલોમાં ફેરફાર સૂચવવાની ભાગ્યે જ કોઈ હીંમત ધરે છે. આ બાબત નાનેથી મેટા સુધી સૌ કોઇને લાગુ પડે છે. આ વિષે ગાંધીજીનો ખ્યાલ ઉપર પણ ચાલુ રૂઢિની અત્યન્ત બળવાન અસર હતી જે આપણે શ્રી મહાદેવભાઈ - અને પૂજ્ય કસ્તુરબાના અવસાન પ્રસંગે નજરે નિહાળ્યું છે અથવા તે કર્ણોપકર્ણ સાંભળ્યું છે. ગાંધીજીના ભમાવશેષવિસજન વિધિમાં પણ આપણે આ જ વસ્તુસ્થિતિ અનુભવી છે. આ આખા પ્રશ્ન પરત્વે શ્રી કિશોરલાલભાઈએ પ્રસ્તુત લેખમાં નિડરતાપૂર્વક કેટલાક સ્પષ્ટ વિચાર આપ્યા છે. શ્રી. કિશોરલાલભાઈની નિર્મળ મૌલિક વિચારસરણએ આજ સુધીમાં આપણને અનેક ગૂઢ પ્રશ્નોને સરળ ઉકેલ શોધી આપ્યું છે. મૃત્યુ આસપાસની પરિસ્થિતિ વચ્ચે કેમ વર્તવું એગ્ય છે એ આપણુ હરહંમેશના જીવનને, સ્પર્શતા અને એમ છતાં અત્યન્ત ગૂઢ તેમ જ વિલક્ષણ પ્રશ્ન છે. આ દિશાએ, શ્રી કિશોરલાલભાઇનું માર્ગદર્શન અનેકને ઉપકારક નિવડશે અને આ સંબંધમાં અનેકની બુદ્ધિને વળગેલાં પૂર્વગ્રહોનાં જાળાં ભેદાશે એવી આશા છે. આ લેખમાં કઈ કઈ બાબતની ચર્ચા અાગત કરવામાં આવી છે તેને પ્રથમ દર્શને વાંચકોને સ્પષ્ટ ખ્યાલ આવે એ હેતુથી આ લેખના મૂળ ટુંકા મથાળાને જરાક મોટું બનાવ્યું છે.
અહિં માથે સાથે એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે આ પ્રશ્ન પરત્વે જે રીતે હું સમજુ છું તે રીતે જૈન દૃષ્ટિમાં અને કિશોરલાલભાઈની વિચારસરણિમાં ઘણું જ સામ્ય માલુમ પડે છે. મૃત્યુ આસપાસની ક્રિયાપ્રક્રિયા પરત્વે જૈનેને આચારવિચાર લગભગ બુદ્ધિસંગત અને વિવિધ પ્રકારના વહેમ અને પાયા વિનાની પ્રચલિત માન્યતાઓથી મુક્ત છે. મૃત્યુ એટલે તત્કાલીન દેહાન્તર અને પુનર્જન્મ એમ જ માને છે અને પરિણામે મૃતદેહ એ જદિથી વિસર્જિત કરવાયેગ્ય કેવળ માટીને પિંડ છે એવો જનાને સાધારણ ખ્યાલ છે, અને તેથી મૃતદેહની વિવિધ પ્રકારની પૂજા અર્ચના કે શ્રાદ્ધ આદિ ક્રિયાકાંડને જૈનોના નિત્યજીવનમાં કશું પણ સ્થાન હેતું નથી. માટલા ટુંકા વિવેચન બાદ શ્રી કિશોરલાલભાઈના આ મનનીય લેખમાં આપણે પ્રવેશ કરીએ.
પરમાનંદ) - થોડા મહિના પર એક મિત્રે મારી પાસે વૈદિક સળ સંરકા- * (૨) દાન, નામસ્મરણ, ભજન-કીર્તન વગેરે કરવું. રોમાં આ જમાનાને અનુસરી શા ફેરફાર કરવા જોઈએ એ વિષે (૩) ચકા ઉપર નાંખવાની વિધિઃ સ્નાન વગેરે માગણી કરી હતી. મેં એમને જણાવ્યું હતું કે કર્મકાંડની બાબ- (૪) મૃત્યુ થયા પછી પુત્ર, ભાઈઓ, દીકરીઓ, વધૂઓ વગેરે તમાં મને બહુ ગતાગમ નથી તેમ રસ પણ નથી. તમારે એવી
એ ક્ષમાયાચના કે આશીર્વાદ માંગવી જોઈએ ? બાબતે કાકાસાહેબ કે વિનોબાજી જેવાને પૂછવી જોઇએ.
(૫) પૂજન-અર્ચન-હાર વગેરેથી દેહને શણગાર–ઠાઠડીઆજે (તા. ૨૨ ઑગસ્ટ) એક નીચે મુજબ કાગળ આવ્યા
પ્રસંગની ક્રિયા. છે: “તા. ૧૮-૮-૪૬
(૬) ઘરની બહાર કાઢવાની વિધિઃ સ્મશાનની વિધિ. પૂજ્ય કિશોરલાલભાઈ,
(૭) મૃત્યુ પછીના એક, બે, ત્રણ, સાત, પંદર દિવસ સુધી ગઈ કાલે રાત્રે મોડે સુધી ઉંધ ન આવી અને અચાનક
શું કરવું જોઈએ ? કોણ જાણે શાથી, એ વિચાર કૃર્યો કે, પૂ. કિશોરલાલભાઈ
-ટૂંકમાં, મૃત્યુનો ૨૪, ૪૮ કે ૭૨ કલાક અગાઉથી તે , પાસે મૃત્યુપ્રસંગની વિધિ, અગ્નિસંસ્કાર કરતી વખતની વિધિ, ૧૫ દિવસ પૂરા થાય ત્યાં સુધી શું કરવું જોઈએ એ વિષેને એક તેમ જ તે પછી ૧૪ દિવસ સુધી હિંદુઓમાં જે ક્રિયાકાંડે વગેરે લેખ “પ્રસ્થાન' માં આપશે તે ઉપકૃત થઈશ.” થાય છે તેમાં શા ફેરફાર કરવા જોઈએ કે કઈ કઈ વિધિ કરવી મરણની તદ્દન પૂર્વે અને પછીની વિધિ કરવામાં જેવા જોઈએ એ વિષેને એક વિસ્તૃત માહિતીપૂર્ણ લેખ લખાવ. સંસ્કારમાં આપણે ઉછર્યા હોઈએ અને જે સમાજમાં રહેતા મૃત્યુપ્રસ ગે દાન કરવાની વિાંધ છે તે કેવી રીતે કરવી જોઈએ વગેરે હોઈએ, તેની અસર હોવાની જ, સુધારા કરીએ તે પણ તે અસર વગેરે વિષે આજની પેઢીને માર્ગદર્શન થાય એવું ' લખાણ હોય 'રથી તદ્દન મુકત થઈને કરી શકાશે નહીં, પણ તે વિધિએને હું તે ઉપકારક થાય એવું મને લાગે છે
ધર્મનું-એટલે કે, તેના ઉપર મરનાર કે વિધિઓ કરનારની સદ્(1) મૃત્યુ પહેલાં ચાર-છ કલાક અગાઉ કરવાની વિધિ, ગતિન્દુર્ગતિને આધાર છે એવી શ્રદ્ધાનું મહત્વ આપતા નથી..
*