________________
છે
આ પ્રથા જેન
કિલેલ બાળક મંદિર: પાટણની એક સંસ્કારકુંજે લઈ શકતા. પણ આચાર્ય શ્રી પુનમચંદ શાહ સાથે વાત થતાં, ગયે મહિને અંગત કામ પ્રસંગે પાટણ જવાનું થયું. તે
તેમણે કહ્યું કે, ઉત્તરગુજરાતમાં ગામડે ગામડે આવાં બાળમંદિરે દરમિયાન પાટણના રહીશ મારા મિત્ર શ્રી અમીચંદે પાટણમાં ચાલતું
સ્થાપવાની તેમની મુરાદ છે. ઉત્તરગુજરાતનું એક એક ગામડું. - “કિલ્લેલ બાળક મંદિર' જેવાનો મને આગ્રહ કર્યો. “આપણું"
સારા, સંસ્કારી નાગરિકોથી સમૃદ્ધ કરવાની તેમની ભાવના છે. ઉત્તરબાળકો ઉધમનિષ્ટ, સ્વાભિમાની, સાહસપ્રિય અને ચારિત્રયવાન થાય,
ગુજરાતના વતનીઓ, અને તેમાંય પાછળના નાગરિકોની, શ્રી. પુનમઅને તેઓને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સંપૂર્ણ વિકાસ
ચંદના આ કાર્યને વેગ મળે એ રીતને ટટ આપવાની ફરજ છે. - થાય” એવી ભાવનાથી પ્રેરાઇ આ બાળમંદિરની સ્થાપના સંરથાનાં .
મારા માટે આનંદની વાત એ છે કે, શ્રી. પુનમચંદ શાહ આચાર્ય શ્રી. પુનમચંદે કરેલી છે. બાળકના સર્વાગીણ વિકાસ મુંબઈના ચાલતા સંયુન જન વિદ્યાર્થીગૃહના એક વિદ્યાર્થી હતા. માટે, અનેક દિશાએથી પ્રયત્નો થવા જરૂરી છે, એવી
એ ભાઈએ પાટણમાં સંસારકું જ સ્થાપી, સંયુકત જન વિદ્યાર્થીધગશ અને આદર્શ ધરાવતા શ્રી. પુનમચંદને, તેમને વિચારને ગૃહની સુવાસને પ્રસરાવી છે, એમ કહું તો ચાલે. મૂર્ત સ્વરૂપ આપનાર, પાટણના જ વતની શ્રી. અમૃતલાલ ગભરૂચંદ
- મણિલાલ મોકમચંદ શાહ શાહ મળી ગયા. તેમના વિચારે જાણું લઈ, શ્રી અમૃતલાલભાઈએ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહનું મકાન ફંડ પચીસ હજારની રકમ સુપ્રત કરી અને સાથે શરત કરી કે “પંચ વર્ષ સુધી આ સંસ્થા માટે કોઈની પાસે હાથ લંબાવવા નહિ.
છેલ્લાં લગભગ બે વર્ષથી મુંબઈના સંયુકત જન વિધીથીગૃહ
માટે ફાળો એકઠું કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પ્રબુદ્ધ જનમાં પચીચે પચીસ હજીર તમારા સ્વપ્નાને સિદ્ધ કરવા પાછળ ખર;
આ વિષે આજ સુધીમાં અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ પછી પરિણામ જો, બીજે વિચાર કરીશું.” શ્રી. પુનમચંદ મેન્ટીસેરી પદ્ધતિએ બાળકોને તૈયાર કરવાની જવાબ
સંયુકત જેન વિધાથા ગૃહ રસધ્યત સાક્ષર શ્રી. વાડીલાલ મેતીલાલ દારી લીધી. ત્રણ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. સત્તર હજાર
શાહની પ્રેરણાનું પરિણામ છે અને આજે કેટલાંય વર્ષોથી મુંબઈમાં
પ્રીસેસ સ્ટ્રીટ ઉપર આવેલા પીરભાઈ બીલ્ડીંગમાં આ સંસ્થા સુધીનું ખર્ચ અત્યાર સુધીમાં થઈ ગયું છે, પણ સતેષની વાત એ છે કે, સિત્તેર હજારના ખર્ચે પણ, બાળકોને જે રીતે તેમણે તૈયાર
પિતાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં જૈન સમાજના કઈ ર્યા છે, એ રીતે ન થઈ શકે, એટલું પ્રશંસનીય કાર્ય તેમણે
પણ ફીરકાના વિધાથીને દાખલ કરવામાં આવે છે અને આજે કરી બતાવ્યું છે.
કોલેજમાં ભગ્ના ૩૬ વિદ્યાર્થીઓ આ . સંસ્થાને લાભ લઈ
રહ્યા છે. આ સંસ્થાને ૧૦૦ વિદ્યાર્થીઓ રાખી શકાય અને બાળમંદિરમાં પ્રવેશતાં જ અત્યારની કઈ પણ શ ળા અને બાળમંદિર બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. આ
તેમને સર્વ પ્રકારની સગવડો આપી શકાય એવા એક રાતંત્ર બાળમંદિરમાં અઢીથી ચાર વર્ષ સુધીનાં બાળકોને દાખલ કરવામાં
અને સ્વાધીન મકાનની ખાસ અપેક્ષા છે અને આ અપેક્ષને આવે છે અને ભવિષ્યના એક આદર્શ નાગરિક તરીકે સજધાના
પહોંચી વળવા માટે બે લાખ રૂપીઆ એકઠા કરવા હેતુથી આ પ્રયોગ તેમના પર શરૂ થાય છે. ચાર તેણીના પાંચેક વર્ષના
સંસ્થાના સંચાલકો અને ખાસ કરીને એ સંચાલકોમાંના મુખ્ય ગાળામાં સ્વાવલંબન, અછતા, શરીર વિકાસ, જાહેર જીવન અને
શ્રી મણિલાલ મેકમચંદ શાહ કેટલાય સમયથી તનતોડ મહેનત
કરી રહ્યા છે આ કુંડમાં પોતા તરફથી રૂ. ૧૦૦૦૦ ની રકમ આરોગ્ય, બૌધિક શિક્ષણ, વ્યવહારૂ જીવનની તાલીમ, ભાષાશિક્ષણ,
આપીને તેમણે શરૂઆત કરી છે અને આજ સુધીમાં તેઓ ઈતિહાસ, ભૂગોળ, વગેરેનું બાળકોને સુલભ થઈ શકે એ રીતે જ્ઞાન આપવામાં આવે છે. દર પંદરથી વીસ બાળક માટે
રૂા. ૧૪૮૦૦૦ એકઠા કરવાને ભાગ્યશાળી થયા છે એ જણાવતાં એક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક બાળક
ખુબ આનંદ થાય છે, દાદર સ્ટેશનથી પાંચ મીનીટને રસ્તે આ
સંસ્થાના નવા મકાન માટે જરૂરી જગ્યા ખરીદવામાં આવી છે અને પાછળ પુરતું ધ્યાન આપી શકાય. બાલમંદિરમાં આવેલા બાળકેને કોઈ બીજી શાળામાં ન જવું પડે અને એમના સંરકાર
તે જગ્યા ઉપર થોડા સમયમાં મકાનને પાયે નાંખવાની વિધિ કરવામાં
આવનાર છે. આજે જ્યારે આ મકાન માટે રૂ. ૧૪૮૦૦૦ સિંચનનું અને આગળના અભ્યાસનું કાર્ય ત્યાં જ ચાલુ રહે એ દષ્ટિએ કુમાર મંદિર પણ શરૂ કરવામાં આવ્યું છે. અભ્યાસક્રમની
સુધી પહોંચી શક યું છે તે આશા રહે છે કે બે લાખના
રસીમા ચિન સુધી પહોંચવામાં હવે બહુ વિલ બ નહિ લાગે. જડતામાં બાળક અટવાઈ ન જાય એ લક્ષમાં લઈ ચિત્ર, માટીકામ, સંગીત, શિવણ, નૃત્ય, પ્રાથમિક જ્ઞાન, રસોઈ, વગેરેનું પણ જ્ઞાન
- આ દરમિયાન આ સંસ્થાનું બંધારણું નવેસરથી વિચારવાની આપવામાં આવે છે. આ બદલ મસિક માત્ર એક રૂપિયાની રીઃ
અને ઘડવાની ખાસ જરૂર છે. આજ સુધી આ સંસ્થાને આ દર બાળક દીઠ રાખવા માં આવે છે.
વહીવટ પાંચ ટ્રસ્ટીઓને હસ્તક જ ચાલી રહ્યો છે. આજ સુધી
આ સંસ્થાના બડાળ માટે બહાર હાથ લંબાવવામાં આવ્યું , - સંસ્થામાં ફરતાં ફરતાં બાળકોને ફિલ કરતાં જાય; પિતાની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવા માટે, શિક્ષકોને વિવિધ પ્રશ્નો પૂછતા
નહોતે, હવે તે આ સંસ્થાએ અનેક જન બંધુઓને આર્થિક નિહ:ન્યા અને એકંદરે સામાન્ય બાળક કરતાં આ બાળકો ખૂબ
સહકાર પ્રાપ્ત કર્યો છે. અને તેથી આજનું એકહથ્થુ તંત્ર સાવર આગળ વધેલા જણાયાં. ત્રણ વર્ષમાં આટલી પ્રગતિ, એ પ્રશ્ન
સિજિત થાય અને તેના સ્થાને જેમાં ચૂંટણીનું ચે ક્કસ ધેર સ્વાભાવિક રીતે થયું. કાર્યાલમાં જઈ નોંધ જોઈ, તે આશ્રય
હોય અને જૈન સમાજને જેમાં અવાજ હોય એવી વહીવટી
રચના ઉભી કરવાની જરૂર છે. આ સંરથા પે તાનું મકાન બાંધીને થયું. સંસ્થામાં દાખલ થયા બાદ થતી દરેક બાળકની પ્રગતિ 1 નેધ તૈયાર હતી. બાળકોના સ્વભાવનું તેમાં દર્શન હતું. દરેક
અને તેમાં ૧૦૦ જેટલી સંખ્યાના વિદ્યાર્થીઓને વસાવવાની છેજના બાળકમાં કયા પ્રકારની ખેડ છે ને તે દૂર કરવા શા યત્ન થવા
વિચારીને પિતાની ચાલુ આર્થિક જવાબદારી બહુ મોટા પ્રમાણમાં જોઈએ તે માટે માર્ગદર્શન હતું. તે માટે વાલીઓને સંપર્ક ચાલુ
વધારી રહી છે. અને તેથી આ જવાબદારીને પહોંચી વળવા હતો. બાળકને ઘેર ભણાવવાની મનાઈ છે. એટલું જ નહિ, ખાનગી
માટે જૈન સમાજના આર્થિક સાથ અને સહકાર ની પુરા શિક્ષણ માટે પણ બીજી ભૂયરથી નહિ કરવા આ સંસ્થાના આચાર્ય
પ્રમાણમાં જરૂર રહેશે. જયાંસુધી લોકશાસનનાં ધોરણે આ સંસ્થાનું હમેશાં આગ્રહ રાખે છે. દરેક માબાપને વિનંતિ કરાઈ છે કે, તમારા
બંધારણ ઘડવામાં નહિ આવે અને જન સમ જને સીધી કે બાળક સંબંધમાં કોઈ મુશ્કેલી લાગે, તે એના ઉકેલ માટે તુત
આડકતરી રીતે આ સંસ્થાની કાર્યવાહીમાં રસ લેતા કરવામાં નહિ સંસ્થામાં આવી મળી જાઓ.
આવે ત્યાં સુધી જૈન સમાજ આ સંસ્થા વિષે પુરૂ તાદાભ્ય - ત્રણ વર્ષના ટુક ગાળામાં સંસ્થાએ કેટલી પ્રગતિ કરી છે,
અનુભવશે નહિ. એટલા માટે સંયુકત જન વિદ્યાર્થીગૃહના આજ તે ત્યાં જવાથી જ જોઈ શકાય. આ સંસ્થાને અત્યારે ૭૦ બાળકો સંચાલકોને સંસ્થાના નવા બંધારણને પ્રશ્ન હવે સાર હાથ લાભ લઈ રહ્યા છે; જગ્યના અભાવે વધુ વિદ્યાર્થીઓ નથી લાભ ધરવા વિજ્ઞપ્તિ છે.
પરમાનંદ.
સ્ટ્રીટ, મુંબઈ,
શ્રી મુંબઈ જે યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨