________________
i
તા. ૧-૫-૪૮
૧૯૦૭ માં ગુજરાતને નષ્ટ સામ્રજ્યેાના કબ્રસ્તાન—Grave of Vanislied Empires~તી ઉપમા મેં આપી હતી. ચાળીશ વર્ષે આજે ગુજરતી હુ એક ઉગતી વિશ્વશક્તિના ગણેશ×ાર—main gate of a rising world power−ી ઉમા આપી શકું. આ ચાલીશ વર્ષોંમાં ગુજરાતીએાએ દેશને ધણા સમૃદ્ધ કર્યાં તે એ સમૃદ્ધિની લહાણ કરી. એમણે ધણાં ક્ષેત્રે ખેડયાં ને નવા વિષયે મેળવ્યા; ધણી સેવા કરી અને ધણા ત્યાગ પણ કર્યાં. વિદ્યાતા, રાજવીએ તે મુત્સદ્દીઓ, વ્યાપારીએ ને સામાન્ય વર્ગી એ કાંઇ કાંઇ ક્રાંતિ સાધી, અને ભારતના અવનવીન ધડતરમાં માટે ક્ળે આપ્યું.
શુ જેન
એક અખંડ અવિભાજ્ય ગુજરાતના અરૂણાદસ
તા. ૧૭-૪-૪૮ ના રોજ મુંબઈ ખાતે ભરાયેલ મહાગુજરાત રાજસ્થાન પ્રજાસમેલનમાં પ્રમુખરથાનેથી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું પ્રેરણાદાયી પ્રવચન,
મહાગુજરાત રાજસ્થાન પ્રશ્ન સમેલનનું અધ્યક્ષપદ આજે તમે મને આપ્યું તેથી હું તમારો ઋણી છુ. પ્રભુને પણ હું પાડ માનુ છુ. ૧૯૧૧ માં ‘ગુજરાતની અસ્મિતા' અને ‘ગુજરાત એક અને અવિભાજ્ય' એ મત્ર સાહિત્યદ્વારા વ્યક્ત કરવાનું, ૧૯૨૩ માં ગુજરાતનાં એક સાંસ્કૃતિક વ્યક્તિ તરીકે દંન કરાવવાનું, અને આજે જ્યારે એ સ્વપ્નાં સિદ્ધ થતાં જાય છે--લગભગ થઇ જવા આવ્યાં છે-ત્યારે આ પ્રમુખસ્થાનેથી આદિવચન ઉચ્ચારવાનું મને એણે સદ્ભાગ્ય આપ્યું. જે ઇશ્વર પ્રત્યે મારી એક પ્રાથના હાય તે એ કે એ સિદ્ધિ જલદી થઇ જાય.
પણ માત્ર ચાલીશ વર્ષ પાછળ શા માટે જોઉં ? સેવ પર નમદે ‘ગરવી ગુજરાત' ગાયું ને દાન દે રાષ્ટ્રધ`ના પાયે નાંખ્યા. પૂજ્ય બાપુ ગુજરતીઓને અધકારમાંથી પ્રકાશમાં લઇ આવ્યા. ગાંધીજી તે રાષ્ટ્ર, સમસ્ત વિશ્વના તે સનાતનકાળના; પશુ આપણા પહેલા. કવિએ તે ગુજરાતને કૃષ્ણચંદ્રની કૌમુદી ઉજળો' કહ્યો; આજે તે એ ગાંધીજીના ગૌરવે ગરવે પણ છે. એ ઉજ્જવલતા અને ગૌરવ આપણુ વિ ધડશે. એ વડે જ આપણે નવવિધાના ભાર ઉપાડવામાં ભારતને મદદ કરી શકીશું.
ગાંધીજી માજે નથી એ મારાથી કપાતુ નથી, મે' એમને એકવાર સૂર્ય નારાયણ સાથે સરખાવેલા; જ્યાં એમનાં કરા પડે ત્યાં લદ્રુપતા સાંપડે. એ ગયા; આપણાં હૈયાં છ રડે છે; ચારેતરફ શૂન્યતા ભાસે છે. છતાં એક આશ્વાસન ાપણે લઇ શકીએ : સૂર્યબિંબ અસ્ત થયું. ખરૂં, તેના પ્રેરણુ તેજથી ક્ષણે ક્ષણે નવપલ્લવા ફૂટયાં જાય છે, તે જશે. એ ગયા-રાષ્ટ્રવિધાયક, સમ્રાટ, પયગમ્બર ને યાગી, એ તે ઋષિમુનિઓના સંધમાં જઇ રહ્યા; જગતમાં કાછો નહીં કલ્પેલા એવા ભવ્ય અવસાનના ધણી થઇ ગયા. સાથે આપણને અવિરત સાથ્યના વારસો આપી ગયા.
રડતુ હૃદય તે। છાનું રાખવું જ રહ્યું. એ વારસાનું રક્ષણૢ ને અભિવૃધ્ધિ એ જ હવે આપણું કર્તવ્ય થઇ પડયુ છે. ભારત સ્વતંત્ર થયું, આપણા પ્રશ્નો ને દૃષ્ટિ અને પલટાઇ ગયાં. નવી પરિસ્થિતિ ને નવા ધ્યેયો નવા નિષ્ણુ યાની અગત્યતા દર્શાવી રહી છે.
૨૫
આપણા સદ્ભગ્યે ગુજરાતની મહત્તાના અર્વાચીન અવતાર સરકાર ગુજરાતી અને ભારતને ઘડી રહ્યા છે. ગાંધીજીની મહત્તા જગહેર છે; એ તે કતવ્ય અને વાણી બંનેના સ્વામી હતા. થે।ડાક જ સરદારની મહત્તાનુ માપ કાઢી શકે છે, કારણૢ કે એ તે તેપેલિકના સૂત્રમાં માને છે : ‘ શબ્દો જવા દે:-કરણીથી જ જવાય દો. સિદ્ધરાજ જયસિંહે શસ્ત્રોથી ગુજરાત એક કર્યુ. પરશુરામે, અશાકે, સમુદ્રગુપ્તે તે અકબરે શસ્ત્રાળે ભારતને એક કયુ. સરદારે તે એ બંને પ્રવૃત્તિઓ આદરી. પદરમી ઓગસ્ટે ભારતના પ૭૨ ટુકડા હતા; આજે ત્રણચાર અપવાદો સિવાય ભારત એક થઇ ગયું છે.
(0,
ત્રણ મહિના પહેલાં ગુજરાતીઓના ૨૫ ટુકડા હતા, આજે માત્ર ચાર જ રહ્યા છે. આ એકતા શસ્ત્રો નથી રચા,માત્ર સુત્સદ્દી ગીરીથી ાની છે. આજે ભારતવાસીઓના હૃદયમાં એમનુ સ્થાન છે. શકિત અને સુરક્ષિતતાનીમૂર્તિરૂપે ભારતના રાષ્ટ્રવિધાયકાના કીર્તિમંદિરમાં એ તે અગ્રસ્થાને બિરાજે છે.
નવી ઘટનામાં ગુજરાતના રાજવીએ પણ મેટે ફાળે છે, એમની સમયાનુકૂળ બનવાની તત્પરતા ગુજરાતના ગૌરવ રૂપ છે. એ વર્ષ પહેલાં રાજકાટમાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં, ગુજરાતી એક રાજ્યતંત્ર મળવું જોઇએ એ માગણી મેં જનતા ને રાજવીએ આગળ મૂકી હતી. મને શું ખબર કે આટલા ટૂંકા વખતમાં ગુર્જર રાજવી સમયાનુકૂળ થવાની આટલી ઉદારતા બતાવશે? એ બધાને અત્યારે હું બિનજંદન આપુ છું. એમાં ખારા મિત્ર શ્રીમાનશ્રી. જામસાહેબની સેવા અને એમની મુત્સદ્દીગીરીની ખાસ માંધ લઉં છું. એ ન હાત તે ખાટલી સરલતાથી સૌરષ્ટ્ર એક ન થાત. એમની સાથે એક બીજા રાજવી મિત્રના ઉલ્લેખ મારે કરવા જોઇએ, તે પાલણપુરના નવાબ સાહેબને. પંદરમી ઓગસ્ટ પછી ધણા રાજવીએએ પોતાની દૃષ્ટિ કે વ્યૂહને પલટા કર્યાં; પણ નવાબ સાહેબ એક પળવાર પણ અંગત કે ધાર્મિક પ્રયોજાનાને વશ થયા નથી. એ તે। હિન્દી ને ગુજરાતી જ રહ્યા છે. ભતૃ હિરએ કહ્યુ છે તેમ એવા નર તા વિરલ જ હૈય જે હાથે આવેલી પૃથ્વીનું દાન કરે.
પણ હુ તે બ્રાહ્મણ-સ્વભાવે લેબિયા ખરા. ડુંગરપુર, વાંસવાડા ને ઝાબુઆ રાજસ્થાનમાં ગયાં એમાં ગુજરાતીઓને અન્યાય થયા ભાનુ છું. શીરાહી પણ ગુજરાત સિવાય બીગ્ન સમૂહમાં જાય એ પશુ અસ્વાભાવિક છે, એ ન થવું જાઇએ, ઉદયપુરની બહારના બીલના દેશી મહાગુજરાતની બહાર રહે એ પશુ ખેટું આપ્યુ ગુજરાતના ઉત્તર સ્તંબ, દુરારા પૂદ્રાર, વસઇ દક્ષિણુદ્રાર. આપણે ગુજરાતી ઝુંબઈ પ્રાંતમાં ફેરફાર માગતા નથી, આપણે તે માત્ર એટલું જ મચ્છીએ છીએ કે ગુજરાતી બધા એક પ્રાન્તના રાજ્યવર્તુલમાં આવી છઇએ.
આ વિષયમાં મારા મિત્ર શ્રીબાની. ગાયકવાડને સખેલીને ચેાડુ કહેવુ જો એ ભગુજરાતના સોનપ્રમુખ તરીકે એ ગુજરાતી રાજવીને કહેવના કારા અધિકાર છે. ગૂજ રનરેશ ગણાવામાં ગ લેતા સદ્ગત હાર ગયકવાડ સરકાર જેને પાવાને ગણુતા અને પ્રતાપસિંહરાવ ગાયકવાડ પશુ મિત્ર ગણે છે. એ નાતે તે મારૂં' એ કર્તવ્ય થઇ પડે છે. એમના પિતામહ તા રાષ્ટ્રવિધાયકાના અગ્રણી હતા. પંદરમી ગેંગસ્ટના ટાઇટીના પ્રસંગે એ પોતે રષ્ટ્રપ્રેમીઓના અગ્રણી હતા; બોપલ આદિના વ્યૂડા તેડવામાં એમણે ભારતની અપ્રતીમ સેવા કરી છે. આજે ઉત્તરદાયી શાસન આપવાની છે પણ એમણે કરી છે. ગુરાતીને ખળે એમનુ ખળ છે, તેમની સમૃદ્ધિ વડે એમની હાજલાલી છે. હુ તા એમને એક જ સદેશો “ વું : “ ર્જકીય એકતાની ગુજરાતીએની મનવાંછના પૂરવી એ તમારૂં કાવ્ય છે. સરદાર, તમે અને જામસાહેબ-આ ત્રઝુરા હ્રાયમાં ગુજરાતનું ભાવિ છે. ગુજરાતી જગત જે એકતા ઝ ંખે છે એ માત્ર તમારુ શુના વિલંબથી દૂર ઉભું છે. એને સમીપ લાવવું તમારૂં કર્તવ્ય છે. દાઢ કરોડ ગુજરા તીઓના એ સંકલ્પ કાણુ રેશે? તમે અને સા નહીં કરશે ?”
આપણી એકતા હવે બ્રિટિશ લશ્કર પર અવલાતી નથી-એ તે। ભારતના સ્વાતંત્ર્ય પર ટકા રહે છે. એટલે એ જ દૃષ્ટિએ આપણે વિચાર કરવા દ્યો. નવીન ભારતમાં ગુરાનનું સ્થાન સીમા પ્રાંતનું છે.