________________
પ્રબુદ્ધ જૈન
૩. ૧-૫-૪
વિષે છેવટને નિષ્ણુય કરતાં પહેલાં માને લગતાં સર્વ આનુષંગિક પરિણામેને! અમારે પૂરા વિચાર કરવા જોઇએ અને તેથી આવતા મે માસ દરમિયાન આ બાબતના કેટના નિય અમે જાહેર કરી શકીશું' એવી અમે આશા રાખીએ છીએ. અને કદાચ એટલા ટૂંક સમામાં અમે મારા નિષ્ણુય જાહેર કરી ન શકીએ તે પણ અમારે ઘેર નહેરૂ થતાં સુધી તે ત રૂા. ૬૦૦૦૦ ની રક ભરણું મુલતવી રાખવામાં કશી અડચણ નહિં આવે. આ ઉત્તર બધી રીતે આશાસ્પદ છે અને તે ઉપરથી પ્રસ્તુત અન્યાયી કર બહુ ટુંક સમયમાં રદ થશે એમ માનવાને બળવાન કારણ મળે છે.
કેશરીઆજી પ્રકરણ અને શ્રી જવલબહેનનુ અનશન
જૈનાના સુપ્રસિધ્ધ કેશરીઆઝ તી'ના વહીવટ આજે કેટલાંક વર્ષોંથી ઉદેપુર રાજ્ય ચલાવે છે અને કેશરીઆછતી ઉપર તે આવક થાય છે તેમાંથી ત્યાં કેટલાય સમયથી ડ્ડો જમાવી બ્રહાગુ પડયાના હાથમાં જે કાંઇ આવક જતી હાય તે આ
કેહેરતાં કેશરીયાજીના ભંડાર ખાતે બાકીની બધી આવક ઉદેપુર રાજ્યની તીજોરીમાં જમા થાય છે. આ તીય જનાનુ હાવા છતાં - આ તીયના વહીવટ ઉપર જતેને કશે! અ’કુશ નથી કે સત્તા નથી. કેશરીજી તીથ' એ ઉદેપુર રાજ્ય, જૈન સમાજ અને ત્યાંના પડયા સ્વિંગ એ ત્રિકાળુના કે વર્ષોથી ચાલતા ઝગડાનુ મથક છે. તદુપરાન્ત આ બાબતમાં આખો જન સમાજ પણ એકરૂપ કે એકમત નથી. જૈન સમાજના છે . મુખ્ય વિભાગ શ્વેતાંબર મૂર્તિ - પૂજક સમાજ અને દિગંબર મૂર્તિપૂજક સમાજ-બંને આ તીથ વિષે માન્યતા, ભક્તિ અને શ્રદ્ધા ધરાવે છે અને દુકા સબંધમાં પણ આ બંને વર્ગો વચ્ચે કઇ કાળથી ઝઘડા ચાલ્યા જ કરે છે. ઉદેપુર રાજ્યની દખલગીરી અને આખરી ખજો પણ આ ઝધડાનુ જ પરિણામ છે. ‘આ તી' અમારૂ જ છે અને અન્ય વીતી સાથે કશી લેવાદેવા નથી અને મા તીના વહીવટી સર્વે અધિકારે અમને જ સુપ્રત થવા જોઇએ' એમ જૈન સમાજના પ્રત્યેક પક્ષના દાવા છે. કેરીઆછતી'ની આ સામાન્ય પરિસ્થિતિ છે.
બીજી બાજુએ હિંદભરના દેશી રાજ્યામાં આજે ભારે ક્રાન્તિ ચાલી રહી છે, કેટલાંક રાજ્યો એકત્ર નીને યુનીયન ઉમાં કરે છે અને એ યુનીયનના સર્વ સત્તાધિકાર પ્રજાકીય આગેવાનને સોંપવામાં આવે છે; કેટલાક મેટા રાજ્યનુ અસ્તિત્વ અખંડ રહેવા છતાં તે દરેક રાજ્યમાં પ્રજનના જવાબંદર રાજ્યતંત્રની શરૂઆત કરવામાં આવે છે. કેટલાંક રાજ્યો પોતપોતાની નજીકનાં હિંદી સરકારના પ્રાન્તમાં જોડાઇ જાય છે. ઉદેપુર રાજ્ય પણ આ પ્રચંડ આંદોલનથી મુન નથી અને સૌરાષ્ટ્ર સરકાર માર્ક ત્યાં પણ ઉદેપુર રાજ્ય
અને અન્ય કેટલાંક રાજ્યનુ યુનીયન ઉભું થઇ રહ્યું છે અને આ યુનીયનના ઉદેપુરના મહારાણા રાજપ્રમુખ બન્યા છે. આ યુનીયન હબ્લેમ આ જ અસ્તિત્વમાં ક્યુ છે અને તેનુ સરૂપ હતું. ઇ રહ્યું છે. આ પ્રમાણે ત્યાંની રાજકીય પરિસ્થિતિ હજુ મુળ ડોડેળ દશામાં છે.
ઇરા
પ્રસ્તુત પ્રસ`ગને અનુલક્ષીને આપણને સ્પષ્ટપણે કહેવાની ફરજ ૧ -ૠહેને આવી રીતે એકાએક નિર્જળા ઉપ સાહસ યુ" છે, ગેરડહાપણ દાખવ્યું છે. ઉપવાસ વ્યાજમી ન જ હાઇ શકે એમ એકાન્તપણે પ્રતિપાદન કરવાને આપણે તૈયાર ન હેાઇએ તો પણ આવા ઉપવાસ ઉપર જનારે પહેલાં તે ઉદેપુર અને કેશરી આજીની આખી પરિસ્થિતિ ખરેાબર સમજી લેવી જોઇએ, ખીજું • આ બખતમાં જ્યાં સુધી જૈન સમાજના બે પક્ષો વચ્ચે એકમતી ન થાય ત્યાં સુધી આપણાથી આગળ ચાલવાનું અશકય છે વાસ્તવિકતાને પુરા ખ્યાલ કરીને અન્ને પક્ષ વચ્ચે એકમતી અને એકરૂપતા ઉભી કરવા માટે સ’ગીન પ્રયત્ન કરવા જોઇએ. રાજ્યની પણુ વર્તમાન અસ્થિર પરિસ્થિતિને! પણ આવા ઉપવાસમાં ઝ ંપલાવનારે પુરા ખ્યાલ કરવા જોઇએ. આ બાબત કેટલાંય વર્ષોથી . આમને આમ ચાલતી આવી છે તેમાં એ પાંચ મહીના માડુ થવાથી કોઇને કશુ મહત્વનું નુકસાન થવાનું નથી. કેવળ ધુનમાં આવી જઇને ઉપવાસ ઉપર જનાર વ્યક્તિ ઘણી વખત આવા પ્રશ્નના ઉકેલને સરળ બનાવવાને બદલે વધારે ગુ ચણુવાળા બનાવી મુકે છે અને પહેલાની અને પાછળથી ઉભી થયેલી ગુઓના નિકાલ કરવાની આવડત કે શક્તિ આવી રીતે ઉપવાસ ઉપર જનાર વ્યકિતમાં હેાતી નથી. ઉપવાસની તપસ્યાના અળે સૌનાં દિલ સાફ થઇ જશે, જેનેાના છે. પક્ષા વચ્ચે એકમતી થઇ જશે, મહારાણાનું દિલ હલી ઉઠશે, શાસનદેવતા આપણને જરૂર સહાય કરશે-આવી શ્રદ્ધા ધરાવવાના કમનસીબે આપણે દત્રા કરતા નથી. અને તેથી આજની પરિસ્થિતિને વાસ્તવિક સ્વરૂપે નિહાળી અને તેના ઉકેલની દિશાએ આવું ઉપવાસનુ સાહસ લાભદાયી છે કે નુકસાનકારક નિવડલા સંભવ છે-એ રીતે જ વિચારવાનું ખાપણ ધારણ રહે છે. આ રીતે ત. મેં આ જવલ“હેનનું અદ્યતન અનશન ઈષ્ટ નથી, નથી, લાભદાયી નિવડવા સભવ નથી એમ આપ લાગે છેં અને તેથી જે અનશન ઇષ્ટ નડ્ડાય, આવકારદાય ન હાય, લાભદાયી દેખાતુ ન હેાય એ અનશન પુરી ગંભીરતાથી શરૂ કરવામાં આવેલ હૈાય એમ છતાં પણુ છાડી શકાશે એવે અપવાદ શ્રી જવલબહેને ઉપવાસના પ્રારંભથી જો ચિન્તવેલા હાય– અને આવા પ્રકારના અનશન આવા અપવાદની કલ્પનાથી સલગ્ન જ હાવા જોઇએ-તે આદરેલું અનશન છેડી દેવા શ્રી જંલ બહેનને આપણી આગ્રહપૂર્વક પ્રાર્થના છે,
આ
ધાયોગ્ય
આવા ચોતરફની કઢ માં સંયોગે વચ્ચે કાઠિયાવાડના માંગાળના નિવાસી શ્રીમતી જવલબહેને તા. ૧૨-૪-૪૫ થી નીચેની પ્રતિજ્ઞા લઇને નિર્જળા ઉપવાસ શરૂ કર્યાં છે :-~~
૭
પ્રસિદ્ધ જૈન તી શ્રી કેશરીજીની વ્યથા મેવાડ રાજ્યના દેવસ્થાન વિભાગ મારફત ચાલે છે. આ અત્યન્ત અનુચિત અને નિન્દનીય છે, અને ખાને કાઇ પણ જૈન સહન કરી શકે તેમ નથી. આમ હાલાથી જ્યાં સુધી આ તીર્થની વ્યવસ્થા ૧૯૩૪ ની રાજ્યની જાહેરાત મુજબ જૈન સમાજના પ્રતિનિધિએને મેગ્ય રીતે સોંપવામાં ન આવે ત્યાં સુધી મા અનશન ચાલુ રહેશે. ”
આ બહેને જુનાગઢ રાજ્ય પાકીસ્તાનમાં જોડાયુ' ત્યારે ગીરનાર તીથ પાકીસ્તાનની હકુમતથી મુકત ન થાય ત્યાં સુધી નિશું
'વ્રત અ'ગીકાર કર્યુ' હતું. અને એમ કરતાં મૃત્યુ સ્વીકારી લેવાની તત્પરતા દાખવી હતી. એ વખતે એ બહેનના ૫ ભા ઉપવાસને દિવસે જુનાગઢ રાજ્ય હિંદી યુનીયનને હાર મળ્યું હતું અને ૫ મે દિવસ કે વારે હિંદા ઘુનાયત ઝુનાગઢ રાજ્યને કમજો લીધા હતા ત્યારે આ બહેને આદી કાલીન ઉપવાસનું પારણું કયુ" હતુ. તે વખતે આ બહેનની ટેક અને અડગતાની આપણે પ્રશંસા કરી હતી પણ સાથે સાથે આવા પ્રશ્ન ઉપર આવી રીતે ઉપવાસ ઉપર જવાની રીતની યોગ્યતા-ઔચિત્ય વિષે આપણે શ કા દાખવી હતી અને આપણા મનનું સમાધાન જાહેર કર્યુ હતું.
હમણાં જ મારા મિત્ર શ્રી ગોકુળભાઇ દોલતરામ ભટ્ટ જે શીરાહી રાજ્યની પ્રજાના વ્રતમ આગેવાન છે. અને એ બાજુના સર્વ રાજસ્થાનનાં નનિર્માણુ હીલચાલ સાથે જેમને ગાઢ સબંધ છે. તે અહિં એ. આઇ. સી. સી.ની બેઠક ઉપર મુકાઇ આવેલા ત્યારે આ વિષે વાત થઇ હતી અને એ વાતચિત દરમિયાન જૈતેની આવી અધીરાઈ વિષે તેમણે આશ્રય દાખવ્યુ હતુ. અને ઠરીઠામ ખેસવા તે ધો! પછી બધુ કેઞ થઈ રહેશે કાળુ કે પછી તે સત્તા પ્રજાકીય આગેવાનેના હાથમાં આવાની