SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર રજી. નં. બ. ૪૨૬૬ . પ્રબુદ્ધ જૈન ' , ' ' - * : ' . લાં તંત્રી: મણિલાલ મોકમચંદ શાહ વાર્ષિક લવાજમ રૂપિયા છે વર્ષ : ૧૦ મુંબઈ: ૧ મે ૧૯૪૮ શનીવાર - - • : - બહાર ના ' ડુલકર કમીટી અને જૈન સમાજનું જુનવાણ બસ ફી ટેબ્યુલકર કમીટીની સ્થાપના અને તે કમીટીએ મોકલેલી રખેને ચેરીટી કમિશનર જનના બધા ટ્રસ્ટો પડાવી લે છે ? આમ ': પ્રશ્નાવલિએ જન સમાજમાં આજે ભારે ક્ષોભ ઉભો કર્યો હોય માનવાને કોઈ કારણ છે ? ઈગ્લાંડ અને અન્ય અનેક સુધરેલા એમ લાગે છે. હજુ તો આ કમીટીએ પિતાના કશા નિર્ણયો દેશોમાં આવા કમીશનરો નીમાયેલા છે અને તેઓ પિતાનું કામ બહાર પાડયા નથી અને તે ઉપર મુંબઈની સરકારે કોઈ બીલ બરાબર કરે છે. તેમનું કામ ટ્રસ્ટનો વહીવટ વ્યવસ્થિત કરવાનું , રજુ કર્યું નથી. એમ છતાં પણ તેમની પ્રશ્નાવલિમાંના અમુક અને પ્રમાદશીલ ટ્રસ્ટીઓને જાગૃત અને સક્રિય બનાવવાનું હોય પ્રશ્નોએ જેને સમાજમાં ભારે ભડક પેદા કરી છે અને જાણે કે છે. આમાં બીવા કે ભડકવા જેવું શું છે ? :: આ કમીટી અને તેની પાછળ મુંબઈ સરકારને આશય જનનાં એ પ્રશ્નાવલિમાં જે ટ્રસ્ટના હેતુઓ આજની દ્રષ્ટિએ જોતાં દેવસ્થાનની મીલ્કત કબજે કરી લેવાનું હોય–પડાવી લેવાનો હોય સમાજોપયોગી રહ્યા નથી તેવા ટ્રસ્ટના હેતુઓમાં સમયાનુરૂપ એવા ભ્રામક ખ્યાલો તરફ ફેલાઈ રહ્યા છે. જો કે તેડુલકર ફેરફાર કરીને તે ટ્રરટીને લેપમેગી બનાવવા માટે જરૂરી કાયદો કમીટીને કાયપ્રદેશ આખા હિંદુ સમાજને સ્પર્શે છે જેમાં જન કરે યોગ્ય છે કે નહિ એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. આ સમાજને સમાવેશ કરવામાં આવ્યો છે અથવા જૈન સમાજને જે પ્રશ્ન વાંચીને પણ જન સમાજ ભડકે છે શા માટે ? “રખેને સાથે જોડવામાં આવેલ છે અને તેડુલકર કમીટી જે કાંઈ કરશે અમારા કોઈ ટ્રસ્ટના હેતુને નિરૂપાગી લેખીને સરકાર તેમાં ફેર- અને તે ઉપરથી જે કાંઈ કાયદાને ખરડે મુંબઈની ધારાસભામાં ફાર કરવાની અમને ફરજ પાડે ?" પણ આ ફેરફાર તો રજુ કરવામાં આવશે તે હિંદુ સમાજના લાખો રૂપીઆના ટ્રસ્ટ આવકારદાયક લેખો જોઈએ. ‘નહિ, આવો ફેરફાર કરવાનો અને ધર્માદા ફડને પણ લાગુ પડનાર છે. એમ છતાં પણ જેને આપણને કે કોઈને હક જ નથી. જે ટ્રસ્ટ જેના માટે નિર્માણ સમાજ ઉપર જ આ કાઈ “અણધારી આફત ઉતરી રહી હોય થયું હોય તે માટે જ તે ટુટ વપરાવું જોઈએ, નહિ તો એ ભલે એવું વાતાવરણ જનની જાહેર સભાઓમાં તેમ જ જૈન સંસ્થા નિરર્થક પડ્યું રહે એમ રિથતિચુસ્ત માનસ બોલે છે. આને એની કાર્યવાહક સમિતિની સભાઓમાં અનુભવવા મળે છે. બીજૈ જવાબ આપી શકાય. ? બીજાનું મુંબઈ સરકારને કરવું હોય તે કરે પણ અમારે સમાજ જુદો, અમારી સંસ્કૃતિ જુદી, અમારો ધર્મ જુદો, અમારી રીત- આગળ ચાલતાં પ્રસ્તુત પ્રશ્નાવલિ પુછે છે કે જે ધર્માદા કે રસમ જુદી, અમારી સંસ્થાઓ જુદી, અમને અમારી ધાર્મિક ધાર્મિક ફંડ જે હેતુ માટે ઉભું કરવામાં આવ્યું હોય અને ચાલતું બાબતમાં, અમારી ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં બહારની કોઈ હોય તે હેતુને પહોંચીવળતાં પણ તે કંડમાં વધારો રહેતે હોય સત્તા, લંકા. કે સમિતિ દખલગીરી કરી નહિ શકે, આવી મને તો તે વધારાનાં નાણાં કેળવણી, વૈદ્યકીય રાહત, દારિદ્રયનિવારણ દશાને આજે સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે. હરિજન મંદિર પ્રવેશ' જેવા સામાજિક કાર્યમાં વાપરી શકાય કે નહિ ? આ પ્રશ્ન સાંભબાલ વખતે આ મનોદશા હળવા આકારમાં અનુભવગોચર થઈ વળીને જૈન સમાજની સ્થિતિચુરત વગ બેચેન બની જાય છે. શા હતી. આજે આ મનોદશા કાંઈક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. માટે? આનું પરિણામ એવું કલ્પવામાં આવે છે કે દેવદ્રવ્યના નામે અનેક જૈન મંદિરમાં આજે લાખ રૂપીઆની મુડી જમા અલબત્ત તેડુલકર કમીટીની પ્રશ્નાવલિમાં એવી બે ત્રણ છે.હવે જે આ કોઈ કાયદો થાય તે પછી એ કાયદા મારફત બાબતો સધિત છે કે જેથી અમારામાં કોઈ માથું મારી નહિ. એ મુડી ઉપર જણાવ્યા મુજબના સામાજિક કાર્યોમાં વાપરવાની શકે, અમારી સંસ્થાઓ અમે અમારી રીતે જ ચલાવીશું, આપણને ફરજ પાડવામાં આવે. પણ એમ બને તે ખેટું શું ? અમારા ફવિચારોમાં અમે બીલકુલ ફેરફાર કરી નહિ શકીએ, - સ્થિગિત થયેલાં નાણાંને આમ સદુપયોગ થાય અથવા તો આવી મનોદશાને જરૂર આધાત લાગે. પણ જ્યાં આખા સમાજના આમ સદુપયોગ કરવાની કાયદા દ્વારા આપણને સગવડ મળે પાયા હચમચવા લાગ્યા છે, જ્યાં જુની રચનાની કીલેબંધી એમાં અગ્ય શું? જવાબ મળે છે કે “આમ બની ચોતરફથી તુટવા લાગી છે અને નવી રચનાનો આક્રમક પદપ્રવેશ જ ન શકે. આ અમારી ધાર્મિક માન્યતા છે, આ અમારે શરૂ થઈ ચુદ્ધમે છે ત્યાં આવી મનોદશાને કંઈ પણ સ્થાન કે અવ• મૌલિક સિદ્ધાન્ત છે.' દેવદ્રવ્યનો ઉપયોગ કેમ કરવો એ કઈ કાશ હોઈ શકે ખરો ? જે સમાજ કાળબળ નહિ પરખે અને મૌલિક સિદ્ધાન્તની બાબત હોઈ જ ન શકે; એક તે મૂર્તિ પૂજા અમારો ધર્મ જોખમમાં, અમારો સમાજ જોખમમાં, અમે એ જન સમાજની સર્વસામાન્ય માન્યતાનો વિષય નથી. બીજું જોખમમાં એમ પોકાર જ કર્યા કરશે એ ધમ, એ સમાજ, અને ધમરધનાના એક સાધન તરીકે લેખાતી મૂર્તિપૂજાના કારણે એ લેકે ખરેખર જ જોખમાવાના છે અને આજના તુમુલ મંદિર આવ્યું, મંદિરની આવક આવી, અને ખર્ચ કરતાં વધારે સ્થિતિકલહમાં તેમને ટકવું ભારે મુશ્કેલ થઈ પવાનું છે. આવક થવા માંડી. અને પરિણામે આવી પરિસ્થિતિમાંથી નીપજતા ટેન્દુલકર કમીટીની પ્રશ્નાવલિમાં “ચેરીટી કમીશનર'નું સુચન વધારાના દેવદ્રવ્યનું શું કરવું એ પ્રશ્ન આપણી સામે આવીને . આવે છે. આથી જૈન સમાજ ભડકે છે. શા માટે ભડકે છે.? ઉબે રહ્યો. આ સંબંધે આજ સુધી જૈન સમાજની એવી માન્યતા
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy