________________
10)
પર
પ્રશુંષ જેન
છે અને હાથ ઉગામે છે, પણ મગળભૂતિ તા કશેા' પણ જવાબ આપ્યા સિવાય તેની સામે સ્મિતપૂર્વક જોયા કરે છે. ખાજાએ પસાર થતા કાઇ માસ વચ્ચે પડે છે. અને તે યુવાનને ઠંડા પાડે છે. મ'મળમૂતિ' ભજન ગાતા. ગાતે ત્યાંથી ચાલી નીકળે છે. રાત્રિને વખતે કાઇ ધમ શાળામાં આવીને રહે છે અને સુન્દર વસ્ત્રોમાં સજ્જ થયેલી કાષ્ટ દેવાંગના જેવી સુન્દર સ્ત્રી તેના ઘરેવાજામાં ડાકિયુ' કરે છે. ધીમે ધીમે તે નજીક આવે છે અને તેની . સાથે પ્રેમચેષ્ટા કરવા માંડે છે. મગળભૂતિ' વિચારે છે કે મારા પ્રલાભન અર્થે આવેલી આ કાઇ અપ્સરા લાગે છે'. અને તેની ઉપેક્ષા કરતે પેાતાના આસન ઉપર તે સ્થિરપણે એસી રહે છે. તે બાઈ કહે છે કે હું એક પરી છું અને આપના ઉદ્ધાર કરવા આવી છું, કારણ કે મને ખબર છે કે તે પદને સિદ્ધ કરવા માટે આપ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. એ ઉપરાંત આપણે અહીં આ રીતે મળવું' એમ આપણે પૂર્વભવમાં નક્કી કર્યુ હતુ. મારા વિશે કશી. પણ શંકા કરશે! નહિ. હું હવે આપની સાથે જ રહીશ અને સાધનામાં મદદ કરીશ.' મંગળમૂર્તિને યાદ આવે છે કે જ્યારે લ્યુ ચેગ્સ ચીંગસામમાં ટેએની સાધના કરતા હતા ત્યારે તેનું પણ આવી કાઇ અપ્સરાએ પ્રલોભન કયું હતું અને પરિણામે તેનું પતન થયું હતું. તેણે પોતાની ડાખી આંખ ગુમાવી હતી અને ‘ટેએ' પદને સિદ્ધ કર્યા સિવાય તે મૃત્યુ પામ્યા હતા. ગ્રેબ્સે આ પ્રમાણે પેાતાની સાધુતામાં નિષ્ફળ નીવડયા હતા, કારણ કે તેનામાં પૂરતે મનઃસયા નહેાતે અને ભેગ વાસનાએ તેનામાં લય ૫ મી નહેાતી. શાસ્ત્રો પણ જણાવે આમ છે. આ પ્રમાણે જે કાઇ આવી જાળમાં ફસાય છે તેને આખરે નાશ થાય એ સ્વભાવિક છે અને તેથી આવા પ્રસંગે સાધકે ખૂબ જ સાવધાન રહેવુ જોઇએ, સતે। અને ઋષિમુનિએ પણ આવા પ્રસ ંગે એકવાર ભૂલ કરે છે અને આકર્ષાય છે તે પછી તે મન ઉપરના સંયમ પાછા મેળવી શકતા નથી અને પેાતાની જાતને બચાવી શકતા નથી. તેથી મોંગળમૂતિ પહેલાં માફક મનને ખૂબ મજબૂત કરીને સુદૃઢ બનાવીને ધ્યાનસ્થ બને છે અને તે સ્ત્રી ત્યાંથી એકાએક અલેપ થઇ જાય છે. તે સ્ત્રી કાઇ અપ્સરા હતી, ડાકણું હતી કે કાક ભૂતપલીત હતી તે કાણું કહી શકે એમ છે ?
આ રીતે મંગળમૂતિ ત્રણ વર્ષ સુધી સતત મુસાફ્રી કર્યા કરે છે અને આખી દુનિયા ભમી વળે છે. તે જે કાંઇ પેાતાની આંખો વડે જુએ છે, પેાતાના કાન વડે સાંભળે છે, પેાતાના શરીર વધુ પો છે, તે સર્વના તેમ જ જુદા જુદા પ્રસંગે તેને જે કાંઇ નવા અનુભવેશ અને અવનવા પરિચયે થાય છે. તે સના પેાતાના મનને કેળવવા પાછળ ઉપયોગ કરે છે અને તેથી તેના આવા સ્વૈરવિહાર અનેક રીતે સફળ અને સાક બને છે.
પછી તે ઘર તરફ પાછા ફરે છે, જેખીંગની ટેકરીઓમાં એક પશુ કુટિ બનાવે છે અને જિંદગીના બાકીના ભાગ ત્યાં રહીને પૂરા કરી આખરે પરમપદને પ્રાપ્ત કરે છે.
તા. ૧૫-૪-૪૮
રૂા. ૬૦,૦૦૦ ના જે વાર્ષિક કર આપવા પડે છે તે કર રદ કરવા સબધે એકત્ર થયેલ સમાજનેએ સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ પસાર કર્યાં હતા અને આગામી તા. ૧૭ મીનારાજ જ્યારે સૌરાષ્ટ્રનુ પ્રધાનમડળ મુંબઇ આવે ત્યારે તેમને આગેવાન જૈનેનું પ્રતિનિધિ માંડળ મળે અને આ સબંધમાં જૈન સમાજની તીવ્ર લાગણીથી પ્રધાનમડળતે વાકૅ કરે એવા નિર્ણય કરવામાં આવ્યા હતા. પસાર કરવામાં આવેલા ઠરાવ નાચે મુજબ હતઃ
સમાપ્ત
અનુવાદક. પરમાનંદ શ્રી. શત્રુંજ્ય તીર્થ ઉપરના કર રદ થવા જોઇએ તા. ૧૨-૪-૪૮ ના રોજ શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક કાન્ફરન્સ તેમ જ અન્ય અનેક સસ્થાના આશ્રય નીચે ગાડીછ મહારાજના ઉપાશ્રયમાં શેડ અમૃતલાવ કાળીદાસના પ્રમુખપણા નીચે નાની એક જાહેર સભા મળી હતી. આ સભામાં ભિન્ન ભિન્ન વિચાર પક્ષે ધરાવતા સવ* કાષ્ઠ આગેવાને એકત્ર થયા હતા, અને શત્રુંજ્ય તીથની યાત્રાના કારણે કેટલાંક વર્ષોથી પાલીતાણા રાજ્યને
રાવ
મુ`બઇની ભિન્નભિન્ન જૈન ૩૮ સંસ્થાઓના. આશ્રય નીચે મળેલી સમસ્ત જૈન સમાજની આ જાહેરસભા ઠરાવ કરે છે કે કેટલાંક વર્ષોથી પાલીતાણા રાજ્યને શ્રી રાત્રુજ્ય તીથની યાત્રા અદલ જન સમાજ તરફથી રૂા. ૬૦૦૦૦] ની વાર્ષિક રકમ આપવી પડે છે. તીર્થીયાત્રા નિમિત્તે આવતા જૈન સમાને આવે કર આપવા પડે એ જૈન સમાજની ધામિČક ભાવનાના અયાગ્ય લાભ લેવા બરાબર છે. મેગલાઇ જમાનામાં લેવાતા જઝીયાવેરાની જ આ એક આવૃત્તિ છે. જૈન સમાજના દિલમાં આ કર એક શૂળની માર્ક ખુચી રહેલ છે. આજે હવે પાલીતાણા રાજ્યની હકુમત સારાષ્ટ્રની નવી નિર્માણ થયેલી સરકારને સુપ્રત કરવામાં આવી છે તેથી કાઇ પણ સુધરેલા રાજ્યમાં કદિ પણ સભવી ન શકે એવા આ અન્યાયભર્યાં કરને વહેલામાં વહેલી તકે નાબુદ કરવા અને એ રીતે, સારાષ્ટ્રના નવનિર્માણુમાં જૈન સમાજ જે આનંદ અને ગારવ અનુભવી રહેલ છે તે આનદ અને ગૌરવમાં વધારે કરવા આજની આ સભા સૌરાષ્ટ્ર સરકારને સાદર વિનંતિ કરે છે.”
આ ઠરાવના સમનમાં વિશેષ લખવાની એટલા માટે જરૂર નથી લાગતી કે જંનેની આ માંગણી ન્યાયીપણા વિશે કાઇ પણ સ્થળે એ મત હેાવાની કલ્પના થઈ શકતી નથી. સમાજના કા પણ વર્ગોની ધમ શ્રદ્ધાને ખાવી રીતે વટાવવી અને મુંડકાવે અને જઝીયા વેરા જેવા આ કરને ચાલુ રાખવા એ કાઈ પણ સુધરેલા રાજતંત્ર માટે લેશમાત્ર શૈાભાસ્પદ ગણી શકાય તેમ નથી. તાજ મહાલ, લાલ કીલ્લે, કુતુબમિનાર અને એવાં હિંદુસ્થાનનાં અનેક સૌન્દર્ય સ્થાને લેકા કેવળ શેખથી જોવા માટે જાય છે, અને તેવા લેકા ઉપર કાઇ પણ જાતને કર લેવાતે નથી, જ્યારે તી યાત્રા એ તે કેવળ ભક્તિભાવ અને આત્મસાધનાનું નિમિત્ત છે અને આવા તીય સ્થાન ઉપર માત્ર પૈસાદાર કે સુખી સ્થિતિના જ નહિ પણ ગરીબમાં ગરીબ માણસા ભાઇએ અને બહેને બહુ મોટી સખ્યામાં જાય છે અને જીવનની ધન્યતા અનુભવે છે. આવા નિમિ તે યાત્રાએ જનાર ઉપર કાઇ પણ આકારમાં કર લેવાય એ કઇ રીતે ન્યાય્ય નથી. આ કર મૂળમાંથી જ જવા જોઇએ કારણ કે તે કા પણ રીતે બ્યાજબી નથી એવી જૈન સમાજની માંગણી છે અને આજે સૌરાષ્ટની નવી સરકાર જૈન સમાજના આ પાકારને જરૂર સાંભળશે અને જે જૈન સમાજ સૌરાષ્ટની પ્રાજનાને એક અંતિ અગત્યના વિભાગ છે તે જૈન સમાજના દિલને પુરેપુરા સતૈષ આપશે એવી આપણે જરૂર આશા રાખીએ. પાન દ
સધઢારા વૈદ્યકીય રાહતના પ્રબંધ
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરથી મુળજી તેમ જ પાંએ માં વસતા કાઇ પણ જૈન ભાઈ કે બહેનને જરૂરી વૈદ્યકીય રાહત આપ વાને પ્રશ્ન"ધ કેટલાય સમયથી કરવામાં આવ્યા છે. આ રાતમાં દવા, ઇન્જેકશન, ડાકટરનાં ખીલે, હારપીટલના ખચ તેમ જ દર્દીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ-આવી અનેક બાબતેના સમાવેશ થાય છે. આ યાજનાનેા લાભ લેવા વૈદ્યકીય રાહતન અપેક્ષા ધરાવતા મુંબઇ . તેમ જ પરાંએમાં વસતા સા કાષ્ટ જૈન બધુ તેમ જ બહેનોને આપૂર્વક વિનંતિ છે.
જય'તીલાલ લલ્લુભાઇ પરીખ મત્રો, વૈદ્યકીય રાહત સમિતિ.
ધનજી સ્ટ્રીટ, મુળખું.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૭ મુદ્રણુસ્થાન : સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨