SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ન પરિસ્થિતિના અનુભવદ્રારા મને સત્યને સાક્ષાત્કાર થયા છે. આકાશને મે નીરખ્ખા કયુ" છે અને સૂર્યને અને ચંદ્રને અને તારાઓને અને આકાશગંગાને ઉદ્યોગો માણસાની માફક દિવસ અને રાત પૂર્વમાંથી પશ્ચિમ તરફ ધસી રહેતાં જોઇને આશ્ચય'માં ગરકાવ થઇ રહ્યો છું. આજ જાય છે અને તે કદી પાછી આવતી નથી, અને આવતીકાલ આવે છે, પણ તે આજ તે નથી જ. આ વર્ષે ૫સાર થાય છે અને તે કદી પાછું કરતું નથી અને આવતુ વર્ષ જરૂર આવે છે પણ તે આજનુ વર્ષાં તે। નથી હેતુ. અને એ રીતે કુંદરતના દિવસે તે લખાયે જ જાય છે અથવા તે નવા નવા જન્મતા જાય છે, પણ આપણા જીવનના દિવસે ટ્ર કાયે જ જાય છે અને છત્રીસ હજાર સૂર્યોદયથી વધારે કાળની આપણે માલેક ધરાવી શકતા જ નથી. આ ઉપરાંત જિંદગીના આ કહેવાતાં સે વર્ષોં અને ૩૬૦૦૦ દિવસે હમેશાં આપણે ઇચ્છીએ તેવા જ કાંઇ હોતા નથી. અને એ દિવસે અને વર્ષોંમાંના મોટા ભાગ .તે ખરાબ હવામાં, દિલગીરીમાં, ચિન્તામાં અને જ્યાં ત્યાં ભટકવામાં જ પસાર થાય છે. જ્યારે બધો વખત સુખ . અને આનંદમાં પસાર થયે હાય અને મનને આનંદ આપે એવી મિત્રમ'ડળીને સુયૅગ થયો હાય, જ્યારે ચંદ્ર પૂણુ* તેજે પ્રકાશી રહ્યો હાય અને મદ મદ મધુર પવન વાઇ રહ્યો હોય અને આપણું દિલ સ્વસ્થ હાય અને આપણે આમાં તૃપ્તિ અનુમવતા હોય, જ્યારે સંગીત ચાલતું હાય, ગાયન ગવાતુ હાય, મદ્ય પિવાતુ હાય અને આનંદ–મજામાં કલાકની કલાક પસાર થઇ જાય એવી સ' પ્રકારની અનુકૂળતા આવી મળી હાય—આપણા આખા જીવનમાં આવી ઘડીએ કેટલી જોવામાં આવે છે? “સૂર્ય અને ચંદ્ર બંદૂકની ગેાળી માફક તપેાતાના માંગ ઉપર જોસભેર ગતિમાન થઈ રહ્યા હાય અને અસ્તાચળ પાછળ જ્યારે તેમનાં રથચક્રે અદૃશ્ય થવા લાગે ત્યારે આ દુનિયા ઉપરને અળવાનમાં બળવાન માનવી પણ તેમને પકડી શકતા નથી કે પૂ દિશા તરફ વાળી શકતા નથી; સૂચીન કે ચેંગ યી નું વાક્પટુત્વ તેમને પૂર્વ તરફ પ્રવાસ આદરવાનુ સમાવી શકાતું નથી; ચીંગવેની સત્યનિષ્ઠા પણ તેમના હૃદયને સ્પર્શી શકતી નથી અને તેમને પૂર્વ તરફ વાળી શકતી નથી. આ પ્રશ્નની ચર્ચા કરતા આદિકાળથી આજ સુધીના તત્ત્વવેત્તાએ આ બાબતમાં આપણી અસહાયતા– સામર્થ્યહીનતા સામે એકસરખા પાકાર કરતા આવ્યા છે. “અને મેં આ પૃથ્વીને પણ નિહાળી છે. જ્યાં ઉંચા ટેકરા હતા ત્યાં ઉંડી ખીણા નજરે પડે છે અને જ્યાં ઉંડી ખીણા હતી ત્યાં ગગનચુંબી ગિરિવર ઉપસ્થિત થયા છે અને નદીએ અને સરાવરેાનાં પાણી દિવસ અને રાત–સદાકાળ પુત્ર બાજૂએ સમુદ્ર તરફ વહી રહ્યાં છે. ફેંગ પીંગે કહ્યું છે કે “ હું અધિકાર ઉપર હતા તે કાળ દરમિયાન દરિયા હતા ત્યાં ત્રણ વાર ખેતર થતાં અને ખેતરાને ત્રણ વાર દરિયામાં પલટાતાં મેં જોયાં છે.' અને વળી મેં આ દુનિયાની જીવસૃષ્ટિને નિદ્રાળી છે. તેઓ જન્મે છે, વૃધ્ધ થાય છે, માંદા પડે છે અને મરે છે. અને ધખધખતી ચૂલ ઉપર ચડાવેલા તાવડામાં રહેલું તેલ જેમ થોડી વારમાં સુકાઇ જાય, જેવી રીતે મીંગુબત્તી હવામાં ફરફર થતી મુઝાઇ જાય અને તેને રસ ઠરી જાય અને તેની મશ ટેબલ ઉપર પથરાઇ જાય, જેવી રીતે મહાસાગર ઉપર ધસડાઇ આવેલું વહાણ ઊંચાં નીચાં મેાજાએ તેને ઉછાળે અને પાડે તેમ ઊછળતું અને પડતું કયાંનુ કયાં ચાલી જાય તેવી રીતે જગતના જીવને ચીન અને યુગની સતત ચાલતી ચકકીમાં ચાલુ પિસાતાં મે* જોયાં છે. તે ઉપરાંત માણસની સાત વાસનાએ તેને સતત બાળ્યા કરે છે અને પાવિ ભેગવિલાસા તેને જજ 'રિત કરી નાંખે છે. કોઇ “ખત તે બહુ ગમગીન બની જાય છે તે કોઈ વાર તે . એકાએક આનંદમાં આવી જાય છે અને સાધારણ રીતે તેનુ જીવન અનેક તા ૧૫-૪-૪ ચિન્તાઓથી ભરેલુ હાય છે. સે। વષ થી વધારે જીવવાનું કાઇને માટે શકય હેતુ નથી એમ છતાં પોતે એક હજાર વર્ષ જીવવાન હાય એવી યેાજના કરે છે. અને અગ્નિ ઉપર કડકડતા તેલ જેવી તેની દશા હોય છે. એમ છતાં તેના મનારયા વિશ્વની મર્યાદાને પણ વટાવીને ચાલે છે. પછી જ્યારે વૃધ્ધાવસ્થા આવે છે. ત્યારે તે એકાએક ભાંગી પડે, તેની જીવનકિત ખલાસ થઇ જાય અને તેના આત્મા પોતાનુ મૂળ સ્થાન છેાડીને જ્યાં ત્યાં ભટકવા માંડ તેમાં શુ આશ્રય ? “ મેં વાદળ સાથે વાતેા કરતા મીનારાવાળા રાજમહેલામાં વસતા રાજવીઓ, અમીર ઉમરાવા, સરદારા તેમ જ દીવાના જોયાછે. જ્યારે ભોજનને ધટ વાગે છે ત્યારે એક સાથે હજાર હજાર માણસે ભેજન લેવા માટે એકત્ર થયેલા દેખાય છે અને સવારમાં જ્યારે એ રાજમહેલેાના દરવાજા ખેલવામાં આવે છે ત્યારે મુલાકાત લેવા આવનારનાં ટળેટાળાં તે મહેલમાં દાખલ થતાં નજરે પડે છે. દિવસ અને રાત ત્યાં ભોજનસમારભ ચાલી રહ્યા હેાય છે અને અંદરના ભાગમાં અનેક રૂપાળી અને કૃત્રિમ ક્ષણુગારવાળી સ્ત્રીએ અહીંતહીં કરતી હાય છે. કાઈ એક સાધુ ત્યાંથી પસાર થાય છે તે તેને તે ધમકાવીતે કાઢી મૂકે છે અને તે સાધુ રાજમહેલની સામે નજર કરવાની પણ હિંંમત કરી શકતા નથી. પણ વીસ ત્રીસ વર્ષોના ગાળે એ જ સાધુ ત્યાંથી પસાર થાય છે અને એ રાજમહેલમાં ખંડિયેરે જુએ છે. ચેતરફ બધે ખડ ઉગી ગયુ' છે અને બધું રાચરચીલું ઉધઇ ખાતું અને ધૂળથી ઢંકાયેલું જોવામાં આવે છે. રાજમહેલનાં છાપરાં તા માંનાં કયાં ઉડી ગયાં છે અને એ વેરાન સ્થળ ઉપર, લેાકેાની ચડતી પડતીનાં ચક્ર નિહાળીને રીઢા બની ગયેલા સૂય ચળકી રહ્યો હોય છે અને પવન ઉદાસપણે વાઈ રહ્યો છે. જ્યાં એક વખત ગાનતાન ચાલી રહ્યાં હતાં અને બધુ ઝાકઝમાળ હતું ત્યાં આજે ભરવાડે ગાયા ચરાવી રહ્યા હોય છે. જ્યારે ત્યાં સમૃદ્ધિની છે! ઉડતી હતી અને મેાજમાહ અને ભોગવિલાસથી ભરપૂર જીવન હતું ત્યારે એક વખત આ દિવસ આવશે એ સ્વપ્ને પણ તેમને ખ્યાલ હશે ખરા ? ચીંકુનુ ઉપવન, ડુંગરાઈને! મીનારા, પીસિયાંગનું દીવાનખાનું, તૈયીનું સરાવર-આજે સે કે હજાર વર્ષોંના ગાળે આ નામચીન સ્થળા નાનું સરખું પણ નામનિશાન જોવામાં આવે છે ખરૂ? જ્યારે મને નવરાશ મળતી. ત્યારે હું શહેર બહાર ભટકવા નીકળતા અને બાજૂની ટેકરી ઉપર જતે અને ત્યાં પથરાયેલી અનેક કખરાના અવશેષો જોતા. આમાં યેનની ક કબર અને હાનની કઇ કાર ? ચીનની કઇ કાર અને વીઇની કઇ કાર? આ કારમાં દટાયેલા માનવીએ રાજા અને અમીર ઉમરાવ હતા કે નાકર અને ચાકર હતા? તેમે બહાદુર પુરૂષ હતા કે કેવળ બાયલા અને ખેવકુફ્ હતા ? આ પથરાયેલાં પડેલાં પીળી માટીનાં ઢેફાં જોઇને એ ખાખતની માહીતી કેાણ આપી શકે તેમ હતું? જ્યારે તે જીવતા હતા ત્યારે તેએ સત્તા અને સમૃધ્ધિ પાછળ કેવા ગાંડા બનેલા હતા, પોતપેાતાની મહત્વાકાંક્ષાએ સાધવા માટે અને કાતિ પ્રતિષ્ઠા વધારવા માટે તે એકમેકની કેવી હરીફાઇ કરતા હતા, જેના પાતાથી કાઇ કાળે અમલ થઇ શયા ન હ્રાય એવી કેટલીયે યેાજના તેમણે ઘડી હતી અને જેને ભાગ પોતાના નસીબમાં નહાતા એવી કેટલીયે સાધનસ પત્તિ તેમણે એકઠી કરી હતી-આવા કંઇ કઈ વિચારશે મને આવતા. તેમનામાંને એવા કાણુ હતા કે જેણે જાતજાતની ઉપાધિ સેવી ન હેાય, વિવિધ પ્રકારની યોજનાએ કરી ન હોય અને તેને પાર પાડવા માટે તરેહ તરેહના પ્રયત્ન કર્યાં ન હેાય? એક સવારે અનન્ત નિદ્રાને શેાધતી તેમની આંખા બિડાઇ ગઇ અને બધી ઉપાધિ, ખટપટ અને ધમાલ હુ‘મેશને માટે પાછળ રહી, ગઈ ? રાજ્યાઅધિકારીઓનાં રહેવાનાં વિશાળ નિવાસસ્થાન મે Khunties TEMPLE RE¢v #
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy