________________
*
*
૨૪૯
a૧૫-૪-૪૮
પ્રબુદ્ધ જેન
મંગળમૂર્તિને સ્વૈરવિહાર
( ગતાંકથી ચાલું ) પ્રવ્રજ્યાનું વિજ્ઞાન
મૈત્રી બંધાયેલી તેમનું તેને જ્યારે સ્મરણ થાય છે અને તેમને આમ એકાદ મહિને પસાર કર્યા બાદ તે એકાએક ત્યાંથી ફરીથી મળવાની ઈચ્છા તેના દિલમાં જાગૃત થાય છે, ત્યારે તેવા રજા માગે છે અને ત્યાંના લો કે તેને રોકવા માટે ખૂબ દબાણ
કોઈ એક મિત્રને ત્યાં પિતાની જાતને છુપાવ્યા સિવાય તે સીધે કરે છે અને વિનવણી કરે છે, પણ તે એકને બે થતો નથી.
જઈ ચડે છે. આવો જ તેને એક મિત્ર ઉપર જણાવ્યા મુજબ તેના મિત્રો તેને દ્રવ્ય તેમ જ વસ્ત્રો ભેટ આપે છે અને તેને તેને મળે છે, નમન કરે છે અને મંગળસૂતિનો વિચિત્ર પહેરવેશ ઉદ્દેશીને વિદાય-કાવ્ય રચે છે. વિદાય વેળાએ શહેરનાં લોકો
જોઈને આશ્ચર્ય પામે છે અને તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. ત્યારે ? એકઠાં થાય છે; ગમગીની પૂર્વક તેની સાથે સૌ હાથમાં હાથ મિલાવે મંગળતિ ખુલાસો કરે છે કે “હું સંસારથી નિવૃત થઈ ચૂક્યા છે અને કેટલાકની આંખમાંથી આંસુ વહેવા માંડે છે. મંગળમૂર્તિ છું અને ડુંગમીંગના ચીચન મહાશય મારા ગુરૂ છે.” મિત્ર પૂછે શહેરના દરવાજા બહાર આવી પહોંચે છે, પિતા માટે દસ રૂપિયા
છે: “તમારા દીકરા દીકરીઓ પરણી ગયાં છે ?” મંગળસૂતિ રાખીને બાકીની ભેટ મળેલી બધી રકમ તેમ જ ભેટ સોગાદે
જવાબ આપે છે“ના, ના ! હજુ સુધી એ બધાં પરણી ગયાં ગરીબોને વહેંચી દે છે અને ત્યાંથી ચાલી નીકળે છે. જ્યારે તેના
નથી. જ્યારે તે પરણી જશે ત્યારે પીતવર્ણી નદીમાં જેમ પાણી મિને આ બાબતની ખબર પડે છે ત્યારે તેની અગમ્ય
ખલાસ થઈ જાય તેમ હું બધી ચિન્તાઓથી મુક્ત થઈ ગયે પ્રતિભા વિશે તેઓ વિશેષત: વિસ્મયમુગ્ધ બને છે.
હોઇશ, સેપીંગ ઘર છોડીને ગયે તે ગયે જ છે અને કદી ઘર પછી મંગળમૂતિ પર્વતના માર્ગે વળે છે અને થોડા
તરફ પાછો ફર્યો નથી. પણ મારી મૂળ પ્રકૃતિને અનુરૂપ
જીવન જીવવાના હેતુથી હું તે એક દિવસ ઘર તરફ પાછા વળસમયમાં ગગનચુંબી શિખરવાળી પર્વતમાળ વચ્ચે જઈ પહોંચે છે.
વાને ઈરાદે રાખું છું.” તે મિત્ર પછી તેને નિરામિષ આહાર લતાઓથી વીંટળાયેલાં હારે પુરાણું વૃક્ષ આકાશ પણ નજરે ન પડે
વેરાવે છે અને બંને મિત્રો વીસ પચીસ વર્ષ પહેલાંના દિવસે એવી ઘનઘોરી છાયા પાથરીને પડયાં છે. માણસની વસ્તીનું ત્યાં
યાદ કરે છે અને વાતે ચડે છે, અને હળવે દિલે ભૂતકાળના વિશાળ કોઈ નામનિશાન જણાતું નથી અને કાઈ લાકડાં કાપનાર કે ગેવળ
પટ ઉપર નજર દોડાવતા જાણે કે એ બધું એક સ્વપ્ન માફક નજરે પડતા નથી. માત્ર પંખીઓના અને વાંદરાઓના અવાજ
સરી ગયું હોય એ અનુભવ કરે છે. તે મિત્ર પછી તેને નમી સંભળાય છે. ત્યાં એકાએક ખૂબ ઠંડે પવન વાવા લાગે છે અને
પડે છે અને જ્યાં મંગળમૂર્તિનું કેવળ નિશ્ચિત જીવન અને ક્યાં તેને ઠંડીથી થથરાવી નાંખે છે, મંગળમૂર્તિ તેના સાથી સાથે કેટ
પિતાનું અનેક સાંસારિક ઉપાધિઓથી સદાકાળ વ્યગ્ર રહેતું જીવનલેય દૂર સુધી જાય છે, એવામાં ભવ્ય કપાળ, તેજસ્વી અને અને
આમ વિચારીને નિસાસે નાંખે છે. મૃદુ આકૃતિવાળા એક વૃધ્ધ પુરૂષને તે એકાએક જુએ છે. તેના
તેને મિત્ર કહે છે કે “સંસારની બધી પરવા પરવારી બેઠેલ લાંબા લાંબા વાળ ખભા ઉપર પથરાઈ રહ્યા છે અને પલાંઠી વાળીને
હોય એવા જ તમે એક માનવી નથી શું ? અત્યારે તે લેકે ધન, તે કોઈ એક મેટી શિલા ઉપર બેઠે છે. મંગળમૂર્તિ આગળ આવે છે અને તેને વંદન કરે છે. તે વૃદ્ધ પુરૂષ ઉમે થાય
સત્તા અને દુનિયાની મોજમજાહ પાછળ ગાંડા બનેલા દેખાય છે.
રાજ્યાધિકારીઓની સવારીમાં નીચું માથું રાખીને ધીમે ધીમે છે અને તેની સામે લાંબા વખત સુધી એકી ટશે જોયા કરે છે પણ
ચાલતા, પળિયાથી છવાયેલા માથાવાળા કોઈ વૃદ્ધ માણસને હું એક શબ્દ ઉચ્ચારતો નથી. ઘૂંટણીએ પડીને નમન કરતે મંગળ
કઈ કઈ વાર જોઉં છું. એ વૃદ્ધ માણસ દુનિયાની આ બધી મૂતિ તેને કહે છે કે “આપ જેણે ટઓને સાક્ષાત્કાર કર્યો છે
ચીજાને વળગી રહેલો અને તેને ત્યાગ કરવાને કેવળ અનુસુક એવા કેઈ અસાધારણ પુરૂષ લાગે છે. આટલે દૂર આ ગહન
દેખાય છે. એક દિવસ જ્યારે તેને કચેરી છોડવાનો વખત આવે ગિરિરાજની મધ્યમાં, એકાતે વસનાર એ સિવાય બીજું કોણ હોઈ શકે? આ આપને રંક શિષ્ય ‘ટ’ વિશે કંઈ કાળથી શ્રદ્ધા
છે ત્યારે ભવાં ચડાવીને તે આસપાસ જુએ છે. ગાડી તૈયાર છે.
કે નહિ તે બાબતની પૂછપરછ કરે છે, પણ તેનાં પગલાં એકદમ ધરતા આવ્યું છે અને આટલી ઉમર થવા આવી તે છતાં તેને
ઉપડતાં નથી. આખરે તેને વિદાય લેવાનો વખત આવે છે અને તે તેઓને સાક્ષાત્કાર થયે નથી. જેવી રીતે ઉકળતા તાવડામાં રહેલું
શહેર બહાર નીકળે છે, છતાં તેની નજર વારંવાર પાછળ અને પાછળ તેલ બળતું જાય અને સળગાવેલી મીણબત્તી ધીમે ધીમે ખલાસ
દેડયા કરે છે. પિતાની જ્યાં જાગીર છે. ત્યાં આવી પહોંચે છે, થઈ જાય એવા આ વિનશ્વર જીવનની અસારતા જોઈને મને વૈરા5 આવે છે. આપ મારી ઉપર કૃપા કરે અને મારા અજ્ઞાનને
પણ ખેતીમાં તેનું દિલ લાગતું નથી અને સવારે અને સાંજે દૂર કરે !” તે વૃદ્ધ પુરૂષ તેને સાંભળતાં જ ન હોય એમ દેખાવ
રાજધાનીમાંથી કાંઈક સમાચાર કે પુછાવટ આવવાની આશા સેવે
છે અને જે મળે તેને તે બાબત પૂછયા કરે છે. અથવા તે રાજકરે છે. પણ જયારે મંગળસૂતિ બહુ જ વિનવે છે ત્યારે ચિન્તા
દરબારમાં કામ કરતા પિતાના મિત્રોને તે પત્ર લખ્યા જ કરે છે મુક્ત અને સ્થિતપ્રજ્ઞ કેમ બનવું અને જીવનમાં નિવૃત્તિ કેમ
અને છેવટનો દમ ખેંચવાનો વખત આવે ત્યાં સુધી તેના મગજમાં સાવી તે વિષે તેને થોડા શબ્દોમાં ઉપદેશ આપે છે અને પિતાને
આ ને આ જ વિચારે ધોળાયા કરે છે અને ગયે અધિકાર પાછો રસ્તે ચાલ્યા જાય છે. તે દેખાતે તદન બંધ થાય ત્યાં સુધી. મંગળ-
- મેળવવાની તૃષ્ણ તેના ચિત્તને છોડતી નથી. કોઈક વાર એમ બને મૃતિમાં કેટલાય વખત સુધી તેને જોયા જ કરે છે. આવા એકાન્ત
( છે કે જ્યારે તેની છેલ્લી ઘડીઓ ગણાતી હોય છે ત્યારે તેને પાછો સ્થળમાં આ વૃદ્ધ પુરૂષ શું કામ રહેતો હશે તેનું રહસ્ય તેને
બેલાવવાને સરકારી હુકમ આવી પહોંચે છે અથવા તે તેનું મૃત્યુ કાણું સંમજાવે ? "
થાય છે અને થોડી કલાકમાં જ આવા સમાચાર લઈને કેાઈ સર- " * પછી આગળ ને આગળ ભ્રમણ કરતાં તેના એક જૂના કારી દૂત ત્યાં આવી ચડે છે. આ બધું શું હાસ્યાસ્પદ નથી ? તમે | મિત્રને તેને ભેટો થાય છે. ગદ્યસાહિત્ય અને પદ્યસાહિત્યના શેખના એવી તે શું તાલીમ લીધી છે કે આ બધી તૃષ્ણાઓથી અને કામના- ' કારણે, ધંધાધાપાના કારણે કે અંગત સ્નેહ અને એકમેકના દિલની ઓથી તમે વખતસર મુકત થઈ શકયા છે ?” સાચી પરખ થવાના કારણે અથવા એકમેકના આશાસ્પદ ભવિષ્યમાં મંગળસૂતિ, જવાબ આપે છે કે “મેં આખા જીવનને બહુ પરસ્પરને વિશ્વાસ હોવાને લીધે આગળ ઉપર જેમની સાથે તેને નિરાંતે વિચાર કર્યો છે. મને લાગે છે કે જીવનની પરિવર્તનશીલ દુખા
*
કે ,,
,
,
. . * *
*,
-
***
** .
*'...
*,
"
-
*