SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રશુદ્ધ જેન વંદેમાતરમ્:-મુંબઇમાં ધામિક અથવા તે ખીચ્છ રીતનાં જાહેર ટ્રસ્ટાના વહીવટમાં ચાલતી ગેરરીતિઓ, ગેરવહીવટ વગેરેને લગતી તપાસ કરવાની કામગીરી અને એ અનિષ્ટ દૂર કરવાને લગતા જરૂરી ઉપાય સૂચવવાની ક્રામગીરી અમારી સમિતિને સેાંપ વામાં આવી છે. આ કાય' સફળતાપૂર્વક બજાવવા માટે અમે જાહેર જનતાના અને અખારેાના સહકારની વિનંતિ કરીએ છીએ.” મુંબઇનાં જાહેર દ્રામાં ચાલી રહેલી ગેરરીતિ અંગે તપાસ કરવા અને એ અ ંગે સૂચને કરવા મુંબઈ સરકાર તરફથી નીમવામાં આવેલી સમિતિના પ્રમુખ ન્યાયમૂર્તિ શ્રી. ટેન્ડુલકરે આ મુજબની વિનતી કરી હતી. શરૂઆાતમાં મુંબઈમાંનાં ટ્રસ્ટાને ખ્યાલ આપતાં શ્રી. ટેન્ડુલકરે કહ્યું કે, “મુંબઇ ઇલાકામાં એક હજાર કે તેથી વધુ રૂપિયાની આવકવાળાં લગભગ એક હજાર ટ્રસ્ટા છે. એક હજારથી એછી આવકવાળાં ટ્રસ્ટે સરકારી દફતરે નોંધાયાં નથી. આ દ્વાર ટ્રસ્ટામાંથી લગભગ ૬૫૦ જેટલા ટ્રસ્ટે મુ`બઇ શહેરમાં છે. મુબઇ શહેરમાં રહેલાં ટ્રસ્ટાની વાર્ષિક આવક લગભગ એક કરોડ રૂપિયાની છે. આ ઉપરથી આપણે ૩ ટકાની તેરીખ લેખે રાકાયેલી મૂડીના અંદાજ કાઢીએ તે માત્ર મુંબ શહેરમાં જ હિંદુએના ધામિ`ક અને ધર્માદા ટ્રસ્ટમાં રૂા. ૩૦ કરોડની થાપણુ રાકાએલી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ટ્રસ્ટ નોંધવાના અત્યારના કાયદા હેઠળ માત્ર હિંદુ અને જૈતેના ટ્રસ્ટા જ આવે છે. અને એટલે હાલ તુરત સરકારે માત્ર આ જ કામના જાહેર ટ્રસ્ટેને પ્રશ્ન હાય ધર્યો છે. મેટા દ્રા ઉપરાંત નાના દ્રામાં રાકાયેલી રકમને અંદાજ મેળવીએ તેા મુખઇ ઇલાકામાં લગભગ એક અબજ રૂપિયા જેટલી રકમ આ ટ્રસ્ટોમાં રાકાયેલી છે. જો આવી મેટી રકમને વ્યવસ્થિત અને વધુ સારાં કામે। માટે ઉપયોગ કરવામાં આવે તે તેથી રાતિની અનેક પ્રવૃત્તિને ઉત્તેજન મળી રહે. આ અંગે તેમણે મદ્રાસમાં આવા ટ્રસ્ટેામાંથી શિક્ષણની પ્રવૃત્તિને કેવી રીતે વિકસાવવામાં આવી હતી તેના દાખલા આપ્યા હતા તેમણે કહ્યું કે, “ટ્રસ્ટોમાં ચાલી રહેલી ગેરરીતિઓની માહિતી મેળવવા અને એ દુર કરવા અંગેના જરૂરી સૂચને જાણવા અમે જાહેર જનતા જોગી એક પ્રશ્નાવલિ પ્રસિધ્ધ કરી છે. આ પ્રશ્નાવલિ અંગ્રેજી તેમ જ ગુજરાતી, મરાઠી વિ. પ્રાંતીય ભાષાઓમાં પ્રસિધ્ધ થઇ છે અને જનતાને મેટી સખ્યામાં એને ઉપયેગ કરીને સૂચને કરવાની વિનંતી છે. આ પ્રશ્નોત્તરીની નકલે સરકારી સેાલીસીટર, કાયદા વિભાગ સરકારી કચેરી એ સરનામેથી મળી શકશે. પ્રશ્નોત્તરીના જવા માકલવાની છેલ્લી તા. ૧૫ મી એપ્રિલ છે.” લાકાના સારા રસ શ્રી. ટેન્ડુલકરે કહ્યું કે, અત્યાર સુધીમાં અમને ધણા લેકા તરફથી આવા જવાખે। મળ્યા છે. લોકા આમાં સારા રસ પ્રદેશ ત કરી રહ્યા છે. અમારી તપાસમાં જણાયુ છે કે, ઘણા ટ્રસ્ટોમાં વ્યક્તિગત માલિકીની ભાવના ધુસી ગઇ છે. ડિસાખા બરાબર રાખવામાં આવતા નથી અને જે ઉદ્દેશ માટે દાન આપવામાં આવ્યું ડાય તે કરતાં બીજા જ ઉદ્દેશ માટે તેને ઉપયાગ કરવામાં આવે છે, જા તરફથી મને જે જવામે મળ્યા છે. તેમાં મેટે ભાગે ટ્રા સુવ્યવસ્થિત હેાવાનું ક્રેહેવામાં આવ્યુ છે. આમ છતાં જો આ સંબંધી વિરૂદ્ધ પક્ષે કઇ દ્રષ્ટિ'દુએ હાય તા પણ અમે જાણવાને ઉત્સુક છીએ. સ્પષ્ટીકરણની જરૂર તા ૧૫ ૪-૪ વધુમાં તેમણે કહ્યું કે, આવા ટ્રસ્ટોની સુવ્યવસ્થા માટે જરૂરી સત્તા સાથે અધિકારીઓની નિમણુક કરવાની દરખાસ્તને સામાન્ય રીતે આવકાર મળી રહ્યો છે, ઈગ્લાંડમાં પણ આવી પ્રથા છે. ધાર્મિક ટ્રસ્ટાને લગતી પ્રશ્નાવલિ મુબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિએ પાઠવેલા ઉત્તરા એક મહત્વની બાબતનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. આ કાય' હાથમાં લેવા પાછળ સરકારના ઉદ્દેશ કાઈ ટ્રસ્ટાને કબજો લેવાના કે ખીજો કાઇ ઉદ્દેશ નથી. સરકારના ઉદ્દેશ આા ટ્રસ્ટને સર્વોત્તમ ઉપયોગ થઇ શકે એ જ જોવાના છે. કાઇની પણ ધામિક લાગણી ન દુ:ખાય એ માટે સમિતિ બધી કાળજી રાખશે. મુંબઈ તા. ૨-૪-૪૮ ટ્રસ્ટ અને એન્ડાઉમેન્ટ્સના વહીવટ અને વ્યવસ્થાના પ્રશ્નમાં તપાસ કરવા માટે મુંબઈ સરકારે નીમેલી કમીટીના મંત્રી જોગસુજ્ઞ મહાશય સવિનય વિજ્ઞપ્તિ કે અમારી શ્રી મુંબઇ જૈન યુવક સધની સંસ્થા છેલ્લા વીશ વર્ષોંથી મુંબઇ શહેરમાં જૈન સમાજની સેવા કરી રહી છે. આ સંસ્થામાં જૈન સમાજના દરેક વિભાગના સભ્ય સભ્ય થઇ શકે છે. આજે આ સંસ્થાના કુલ ૩૦૫ સભ્ય છે. આ સંસ્થા તરફથી છેલ્લા નવ વર્ષોંથી પ્રમુદ્ધ જૈન '' નામનું એક પાક્ષિક પત્ર કાઢવામાં આવે છે અને એ પત્રની જૈન તેમ જ જૈનેતર સમાજમાં સારી પ્રતિષ્ઠા અને ફેલવે છે. આજે આ પત્રની એક હજાર નકલ છપાય છે. અમારી સંસ્થા પ્રાગતિક વિચાર ધરાવતા જન યુવકનું મંડળ છે અને જૈન સમાજ ઉપર અમારી સસ્થા બહુ સારૂં પ્રભુત્વ ધરાવે છે. આપે જે પ્રશ્નાવલિ પ્રગટ કરી છે તે પ્રશ્નોના અમારી કાર્યવાહક સમિતિ તરફથી નક્કી કરવામાં આવેલા ઉત્તરા નીચે મુજબ છે. પ્રશ્ન ૧: તમે જે કે ક્રૂડ અને ટ્રસ્ટ વિષે કાંઇ પણ જાણતા હ તેમાં કેવા પ્રકારની ગેરરીતિ, ગેરવહીવટ અને મુશ્કેલીએ તમને જણાઈ છે ? ઉત્તર : સાધારણ રીતે આજના ટ્રસ્ટીએ પેાતાને સોંપાયેલ જવાબદારી પુરેપુરી રીતે સંભાળતા હાતા નથી અને પેાતાના ટ્રસ્ટ વિષે પુરી દેખરેખ રાખતા નથી. ઘણી વખત ટ્રસ્ટીઓ ટ્રસ્ટ ક્રૂડને ઉચાપત કરતા માલુમ પડે છે. વળી ટ્રસ્ટ ક્રુડને ટ્રસ્ટીએ બીજી પણ અનેક રીતે લાભ ઉઠાવતા હાય છે. ટ્રસ્ટીઓ પેાતાના ટ્રસ્ટને હીસાબ બરાબર રાખતા નથી તેમ જ પોતાના હીસાબને રીતસર પ્રગટ કરતા નથી. ઘણી વખત નક્કી થએલા ટ્રસ્ટાની લેાકેાને કશી જાણુ જ હાતી નથી, અને જાણીતા ટ્રસ્ટના શું ઉદ્દેશો છે તેની લાગતાવળગતા સમાજને ઘણી વખત કશી ખખ્ખર જ હોતી નથી. વળી આજના ટ્રસ્ટી કેટલીયે વાર ટ્રસ્ટના માલીક જેવા થઇને બેસે છે અને જ્યારે પણુ કાઈ ટ્રસ્ટીની જગ્યા ખાલી પડે છે અને તે જગ્યા બાકી રહેલા ટ્રસ્ટીઓએ જ પુરવાની હાય છે ત્યારે ટ્રસ્ટીઓ પેાતાના મળતીયા માણસને જ યુર્ટ છે. વળી જ્યારે ટ્રસ્ટીની ખાલી પડેલી જગ્યા પુરવાની જવાબદારી કઈ જાહેર સંસ્થાની અથવા તે કાઇ સમાજની કે વગ'ની હ્રાય છે ત્યારે વખતસર નવા ટ્રસ્ટીની નીમણુંક કરવાની બાબતમાં પ્રસ્તુત સંસ્થા, સમાજ કે વગ લાંખા વખત સુધી પ્રમદ સેવતે મલુમ પડે છે. પ્રશ્ન ૨: એ દૂર કરવા માટે તમે કયા ઉપાયે। સૂચવે છે? ઉત્તર: ઉપરની પરિસ્થિતમાં સુધારા કરવાને માટે અમે નીચે મુજબ કેટલાક ઉપાયેા સુચવીએ છીએ. (૧) દરેક ટ્રસ્ટ રજીસ્ટર થવુ જ જોએ અને તેને યોગ્ય જાહેરાત મળવી જ જોઇએ. (૨) દરેક ટ્રસ્ટના હીસાબાની સ્વતંત્ર તપાસ થવી જોઇએ અને તે પણ નિયમિત રીતે પ્રગટ થવી જોઇએ. (૩) ટ્રસ્ટા સાધારણુ રીતે એ પ્રકારના હોય છે. (૧) જવાબદાર ટ્રસ્ટા કે જે પોતાના વહીવટ માટે કાઇ પણૢ સંસ્થા, સમાજ જ્ઞાતી કે ચેકસ વગતે જવાબદાર હૈાય છે. અને (૨) બીન
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy