________________
૨૪૪, ,
તા. ૧૫-૪ ૪૮
-
-
ગાંધીની સરમુખત્યારી નીચે જુનાગઢની આરઝી હકુમત ઉભી થઈ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલે કાઠિયાવાડના નવનિર્માઅને જુનાગઢ ઉપર તેનું આક્રમણ શરૂ થયું. નવાબ સાહેબ માં જે અપૂર્વ ભાગ ભજવ્યો છે તેની ખાસ નોંધ લેવી ઘટે છે. કરાંચી ચાલી ગયા અને જુનાગઢે હિંદની સરકારનું શરણ સ્વીકાર્યું. છેલ્લાં વીસ વર્ષથી કાઠિયાવાડનું સમસ્ત રાજકીય જીવન સરદાર જુનાગઢની શરણાગતી સાથે આખા કાઠિયાવાડની પ્રજામાં વલભભાઈ પટેલની સીધી દોરવણી નીચે ઘડાતું આવ્યું છે. નવી ચેતના પ્રગટી અને રાજ્યસત્તાના સિંહાસને ડેલવા આજના એકમની સિદ્ધિ પણ તેમની કુનેહ અને કાર્યશકિતને ' લાગ્યાં. ભાવનગર મહારાજાએ સ્વેચ્છાએ સત્તાત્યાગ કર્યો. આભારી છે. કાઠિયાવાડના ઈતિહાસમાં તેમનું સ્થાન સદા અજોડ , નવાનગરના જામસાહેબે પણ કાળબળ પરખી લીધું અને અને અમર રહેશે. કાઠિયાવાડના એકમને સ્વીકારવા તત્પરતા દાખવી. પ્રતિકુળ આખું કાઠિયાવાડ એક જ હકુમતની છત્રછાયા નીચે આવે દેખાતાં તો સાનુકુળ થઈ ગયાં અને ૧૯૪૬ ના નવેંબર માસમાં અને એ હકુમતનું સર્વાગી સ્વરૂપ પણ શુદ્ધ પ્રજાકીય હેય ને ધ્રાંગધ્રા ખાતે મળેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશને કરેલા કાઠિયાવાડના આજ સુધીના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના કાઠિયાવાડના ભાવી એકમના ઠરાવને ૧૯૪૮ ના ફેબ્રુઆરી માસની છે. આવી ઘટનાના પરિણામે કાઠિયાવાડના વિકાસની અને પ્રજા૧૫ મી તારીખે મૂર્ત સ્વરૂપ મળ્યું. આજે તે કાઠિયાવાડના સર્વ જનોના ઉત્કર્ષની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. રાજ્યએ પિતાપિતાની હકુમત નવનિર્મિત સૌરાષ્ટ્રની સરકારને રાષ્ટ્રના પ્રજાજને રજવાડાંઓની મલીન ખટપટનાં વાતાવરણમાંથી - સુપ્રત કરેલી હોઈને એ એકમ–વહીવટ અમલ પણ ચાલુ થઈ. ઉંચે આવે, સર્વથા મુક્ત બને, તેમનામાં છુપાયેલી અનેક શકિતઓ ચુકયા છે.
આવીર્ભાવ પામે અને વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં વિરાટ પગલાં કાઠિયાવાડ અનેક સત્તાધીશના આપખુદી અમલથી મુકત માંડે અને પરમ પુરૂષાર્થ સાધે, સામાજિક કુરૂઢિઓ નાશ પામે બને અને ભિન્ન ભિન્ન રાજકીય સીમાડાઓ ભેદીને એક અને અસ્પૃશ્યતા સર્વાશે નાબુદ થાય, સ્થાનિક મમત અને પક્ષપાઅને અવિભાજ્ય લેકશાસન નીચે આવે એ ધ્યેય અને મનોરથ
તથી મુકત બની સર્વ પ્રજાજને એક અને અવિભાજ્ય કાઠિયાવાડના પૂર્વક આજે કેટલાં વર્ષોથી કાઠિયાવાડ રાજકીય પરિષદ લડત
અને તે પણ હિંદુસ્તાનના એક મહત્વના અંગ તરીકે કાઠિયાવાડના ચલાવી રહી હતી. રાજકોટની ૧૯૩૮ ની લડત અને તે દરમિયાન
ધોરણે વિચાર કરતા થાય અને કાઠિયાવાડના ઉત્કર્ષમાં જ પિતાને જ શરૂ થયેલી લીંબડીની લડત તથા હીજરત પાછળ પણ આ જ ઉત્કર્ષ જોતાં અનુભવતાં શિખે, બંદરના વિકાસદ્વારા કાઠિયાવાડ હેતુ રહેલો હતો. આજે જયારે આ ધ્યેય સર્ફળ બની રહેલ
દેશપરદેશ સાથે વ્યાપાર વધતા અને વધતે ચાલે, આઓ અને છે અને આ સ્વપન વાસ્તવિક આકાર ધારણ કરી રહેલ છે ત્યારે
પુરૂષ વચ્ચેની અસમાનતા દૂર થાય અને પ્રચ્છન્ન સ્ત્રીશકિતને ભૂતકાળમાં જેણે જેણે પિતાની સમસ્ત જીવનશક્તિ આ ધ્યેય
મ વેગ અને સર્વતોમુખી અવકાશ મળે, ન રહે કોઈ સાધના પાછળ ખરચીને કાઠિયાવાડની પ્રજાને આગળ વધવામાં અનેક
દલિત કે ન મળે કોઈ પતીત, ગાંધીજીની કલ્પના અને આદર્શ રીતે મદદ કરી છે તેવા-સદ્ગત શ્રો. મનસુખલાલ રવજીભાઈ મહેતા,
મુજબ પ્રજા શિક્ષણનું નવનિર્માણ થાય અને ઉદ્યોગેનું નવજન શ્રી મણિશંકર ત્રિવેદી, શ્રી મણિલાલ કોઠારી, શ્રી ફુલચંદભાઈ શાહ,
થાય-ભાવી સૌરાષ્ટ્ર પર આવી આપણી કલ્પના અને મનોકામના શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ચીમનલાલ વૈષ્ણવ, શ્રી વેણીભાઈ બુચ, જેવા
છે. નવા પ્રધાનમંડળની સફળ કાર્યવાહીધારા નજીકના ભવિષ્યમાં અગ્રગણ્ય સદ્ગત પ્રજાસેવકેનું સહેજે સ્મરણ થાય છે.
આવું સૌરાષ્ટ્ર આપણે નજરે નિહાળવા ભાગ્યશાળી થઈએ એવી આજે આ પ્રસંગે આપણુ સર્વના રાષ્ટ્રપિતા ગાંધીજી માપણી
આપણા સર્વેની અભ્યર્થના અને પ્રાર્થના છે. પરમાનંદ વચ્ચે હેત તે આજના પ્રસંગનું માંગલ્ય અનેકગણું વધારે દીપી
પુરવ: કાઠિયાવાડની આ કાયાપલનું જૈન સમાજની ઉઠત. તેઓ આપણને વર્ષોથી માર્ગદર્શન આપતા રહ્યા હતા. અને
દૃષ્ટિએ અને તે માત્ર કાઠિયાવાડમાં જ વસતા જ નહિ, પણ તેમણે આપણને સત્યના અને અહિંસાના માર્ગે ચાલતા શિખવ્યું
આખા હિંદુસ્થાનમાં વસતા જન સમાજની દષ્ટિએ એ અત્યન્ત હતું. તેમની ખોટ આપણને આજે સૌથી વધારે સાલે
મહત્વનું પરિણામ આવ્યું છે જેની ઉપરની સવિસ્તર આલોચનાના છે. રાષ્ટ્રમાં શ્રી કૃષ્ણચંદ્રથી માંડીને આજ સુધી અનેક તિ
અનુસંધાનમાં ખાસ નોંધ લેવી ઘટે છે. કાઠિયાવાડમાં આવેલા ગીરધોની પરંપરા ચાલતી આવી છે. કળિકાળ સવંતુ શ્રીમદ્
નાર અને શત્રુજ્ય જૈન સમાજના બહુ માનીતા અત્યન્ત પ્રાચીન હેમચંદ્રાચાર્ય તથા ભક્તકવિ નરસિંહ મહેતે વ્યતીત થયેલા યુગના
તીર્થસ્થાને છે. એક તીર્થ જુનાગઢના નવાબ સાહેબની હકુમત મહાન તિર્ધર હતા. હવામી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચંદ્ર,
નીચે હતું; બીજુ તીર્થ પાલીતાણાના ઠાકોર સાહેબની હકુમત નીચે સ્વામી સહજાનંદ સૌરાષ્ટ્રની અર્વાચીન કાળની ભાવવિભૂતિઓ હતી.
હતું. જુનાગઢના નવાબી રાજ્યવહીવટ નીચે ગીરનાર તીર્થમાં જેનાથી ગાંધીજી એ પરંપરાના મુગટમણિ હતા.
એક ડગલું પણ આગળ વધી શકાતું નહોતું. નવાબી રાજ્યની કાઠિયાવાડના મૂળ વતનીઓ કોણ હતા અને પાછળથી કેણ
ગીરનાર તીર્થને વહીવટમાં પારવિનાની દખલગીરી હતી. એક કોણ આવ્યા તેને હીસાબ તારવે મુશ્કેલ છે. કાઠિઓ પણ
નાની સરખી ઈંટ પણ મૂકવા દેવામાં આવતી ન હતી. નવાં મંદિરે મૂળ બહારથી આવેલી જાતિ છે. આ દેશમાં યાદવ, શક,
કે ધર્મશાળાઓ ઉભી કરવાની તે વાત દૂર રહી પણ મંદિરે કે હુણ, રજપુતો મુસલમાને - આમ અનેક જાતિએ આવી છે અને કાઠિયાવાડના લગભગ તરફ વીંટળાયેલા સાગરની માફક
મકાને સમરાવવાનું પણ અત્યન્ત મુશ્કેલ બનતું હતું. જુનાગઢમાં એ સર્વ જાતિઓને કાઠિયાવાડ પિતાના ઉદરમાં સમભાવ અને
પ્રવેશ કરતાં વેત જ આપણે કઈ પરાઈ હકુમતમાં દાખલ થયા પ્રેમપૂર્વક સંભાવતું રહ્યું છે. કાઠિયાવાડમાં અનેક પથ અને
હેઈએ એવું ચેતરફ ગુંગળાવતું વાતાવરણ આપણે અનુભવતા. સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે અને એકમેક સાથે સંપી
હતા. જુનાગઢના નવાબી અલોપ થતાં અને ત્યાં પ્રજાકીય સત્તાની જંપીને ફુલતા ફાલતા ચાલ્યા છે. હિંદુ મુસલમાન વચ્ચે પણ
સ્થાપના થતાં ગીરનાર તીર્થને એક પ્રકારની આઝાદી મળી છે સામાન્યતઃ એકસરખે મીઠે અને મમતાભર્યો સંબંધ જળવાતા
અને એ તીર્થન ફાવે તેટલો વિકાસ કરવાની અનેક શકયતાઓ આવ્યો છે. આ રીતે કાઠિયાવાડના પ્રજાજનોમાં સ્વભા
ઉભી થઈ છે. ગીરનાર કાઠિયાવાડમાં હિમાલયની જાણે કે એક વગત ઉદાત્તતા અને પરસ્પર એકરૂપ બની રહેવાની પરંપરા
સંક્ષિપ્ત આવૃત્તિ છે. આ પર્વતમાં ભવ્યતા છે, ભીષણતા છે, દષ્ટિગોચર થાય છે, અને કાઠિયાવાડી પ્રકૃતિનું આ ભવ્ય તત્વ
અદ્દભુતતા છે. ત્યાંના મંદિરે ભારતીય શિલ્પનાં સુન્દર નમુનાઓ આજે રાજકારણી એકમ મતિમત્ત બનતાં કાઠિયાવાડમાં ભાવીને છે. આજે ગીરનાર પારકો મટી આપણે બન્યો છે. અત્યન્ત આશાસ્પદ બનાવે છે.
એવું પરિસ્થિતિ પરિવર્તન શત્રુજ્ય વિષે બન્યું છે. આજના