________________
તા. ૧-૪-૪૮
શુદ્ધ જૈન
'
કે શરાબની સુરાહી સાથે
ક્ષણુભરમાં ભુલાતી ભાવી કીતિ થકી તે છે બહેતર, મર્જા મળી રહે એ દિનભર. થાય કદી તે। કશ મા! દરાજ કરી લે મા !
મુજા !
પુષ્પ ઉપરનાં દ્વિમબિંદુ હૈ, કેવાં ચમક’તાં ! ટકશે। ત્યાં સુધી તે રવિતેજે મેતીશાં ટમકતાં. ઝુમી રહેશે। અજ્યાં કબરો પથરાઈ વેરાને જ્યાં પવન રજનીભર સૂસવતા રહેતા તાકાત, જ્યાં શિયાળવાંની બૂમે ને ઘુવડતણી કિકિયારી ઊંચાં બરસફેદ ભયંકર વૃક્ષામાં રહેતી ઊભરી. જુઓ, સુરભિભર નદી વહેણુમાં પાકલ પણ વહે છે, જુ, ઊંચા મ્હેલા પર શી શેવાળ જઇ વળગી છે. થાય કદી તે। કામા ! દરાજ કરી લા મંગળમૂતિ એ પેતાનું ગીત પુરૂ કર્યુ” કે ત્યાં એકત્ર થયેલામાંથી એક મહેમાન ગુસ્સે થઇને બૂમ પાડી ઉઠે છે કે:- આપણી મદ્યપાનની મિજલસ ચાલી રહી છે. એવામાં આપણા આનંદમાં એકાએક ભંગ કરનાર ટેએ સાધુ કાણુ છે? તેને તિલગુડના એક લાડુ પધરાવી દ્યો અને રવાના કર !' મંગળમૂર્તિ નૈ લાડુ મળે છે અને ચાલ્યા જાય છે. એટલામાં બીજો મહેમાન પાતાના પરિચારકને કહે છે કે “જલ્દી જા અને તે 2એ સાધુને પોતાને ખેલાવી આવ !' પહેલા મહેમાને કહ્યું કે “આપણે મધની માજ ઉડાવતા હતા અને તે તે આપણા આનંદમાં ભંગ કરવાને આવ્યા હતા; તેથી તેને તિલગુડને લાડુ આપીને રવાના કરવામાં આવ્યા એ બરાબર થયુ છે. તું તેને પાછે શા માટે ખેલાવે છે ?” ખીજો અતિથિ જવાબ આપે છે “ આપ્ટેએ સાધુમાં કાંઇક અસાધારણ લાગે છે. તેથી તેને બરાબર નિહાળીને જોઈ શકાય માટે હુ તેને પાછે। આવવાની વિનંતિ કરવા ઇચ્છુ છું.'' પહેલે જવાબ આપે છે; પણ શા માટે? તે તે કવળ ભિક્ષુક જ છે, તેનામાં અસાધારણ એવું શું છે ? તે તે આપણુ એન્ડ્રુ જુઠું માંગવા આવ્યા હતા.” એવામાં એક મહેમાન આ ચર્ચામાં જોય છે અને કહે છે કે “તેણે જે ગાયન ગાયું તે ઉપરથી તે કેવળ ભિક્ષુક છે એમ નથી લાગતું” આ જ ક્ષણે લાલ જાળીને બુરખા જેણે ધારણ કર્યાં હતા તેવી એક નક પોતાની બેઠક ઉપરથી ઉભી થાય છે અને કહે છે કે “મારા નમ્ર અભિપ્રાય મુજબ આ ટેએ સાધુ કાષ્ટ સ્વભ્રષ્ટ દેવતા છે. તેની આંખા નમણી વાદળઘેરી છે અને તેનુ' કપાળ ભવ્ય છે અને તેને અવાજ ભારે જોરદાર અને ચોખ્ખા છે. તે બિભ્રુકના વેશમાં છે પણ તેની રીતભાત ઉપરથી તેની પ્રતિભા પ્રકટ થયા વિના રહેતી નથી. તેણે જે ગીત ગાયું તે લાવણ્યથી ભરેલુ છે અને ગૂઢાય'. યુકત છે, અને આ દુનિયાના માણસા ગાય છે તેવું નહિં પણુ સ્વના ક્રિસ્તાના ગીતને મળતુ' છે, એવા કાણુ ભિક્ષુક છે કે જે આવું ગીત ગાઇ શકે છે ? તે કાષ્ટ દેવતા જ છે અને મ` માનવીએ વચ્ચે છૂપા વેશમાં કરે છે.. તેને જરૂર ખેલાવી લાવા, કારણ કે તેના લાભ આપણે ગુમાવવા ન જોઇએ,”
એક ખીજો અતિથિ આ બધું સાંભળીને ખેલી ઉઠયા કે ‘તે સાધુ વિષે આ બધી શી ચર્ચા ચાલી રહી છે? તેને મદ્યપાન સિવાય ખીજી કોઇ ચીજની અપેક્ષા નહિં હોય ! તેને પાછા ખેલાવી લાવા અને તે આખરે આપણા જેવા જ .એક સામાન્ય આદમી છે એમ આપણને બધાને જરૂર માલૂમ પડશે.”
લાલ બુરખાવાળી નંકીને ટુજી પ્રતીતિ પડતી નથી અને જણાવે છે કે “વાર, હું તો એટલું જ કહુ છું કે અમર આત્માઆનો પરિચય આપણા નસીબમાં જ નથી.”
એવામાં લીલા ખુરખાવાળી ખીજી એક નકી પેાતાની ખેઠક ઉપરથી ઉભી થઇને કહે છે કે આપણુ સ` મળીને એક રકમ
૨૪૧
એકઠી કરીએ અને હાડમાં બકીએ ? એ સાધુને ખેલાવા અને જો તે ખરેખર અસાધારણ પુરૂષ માલૂમ પડે તે જે તે અભિપ્રાયના છે તે જીતી જાય અને જો તે એક સાધારણ શાણુસ છે એમ માલૂમ પડે તે જે તે મુજબના અભિપ્રાય ધરાવતા હાય તેની જીત ગણાય.” એ સાંભળીને બધા ખાલી ઉઠયા કે એ વાત કબૂલ છે.” પછી એક નેકરને મંગળમૂર્તિ તૈ પાછા ખેલાવવા માટે માકલવામાં આવે છે, પણ મંગળમૂર્તિ ના કાંઇ પત્તો મળતા નથી. તેકર પાછા આવે છે. અને એ મુજબ ખાર આપે છે. એ સાંભળીને પહેલા ગૃહસ્થે કહ્યુ કે “ મને લાગતું જ હતુ` કે તે કોઇ સાધારણ માણુસ નથી.” લાલ બુરખાવાળી નત કી નિ:શ્વાસ નાંખીને ખેલી કે ખરેખર આપણે એ ક્રિસ્તાને ગુમાવી બેઠાં ! હજુ હમણાં જ તે બહાર ગયે ખતે કયાંના કયાં અલોપ થઈ ગયા !”
મંગળમૂર્તિ ત્યાંથી હાથમાં લાકડી ફેરવતા ફેરવતા આગળ ચાલ્યા જાય છે અને શહેરની ભાગળ વટાવીને આગળ જાય છે. એ પ્રમાણે ઉત્તરેત્તર લગભગ ખારેક શહેરની બાજૂએ થઈને તે પસાર થાય છે અને કાઇ પણ શહેરની અંદર પ્રવેશ કરતા નથી. એ પ્રમાણે આગળ તે આગળ ચાલતાં કોઇ એક પર્વતની તળેટીમાં આવેલા શહેરની સમીપ તે આવી ચડે છે. 'ચા મીનારાએ તે ગગનચુંબી શિખરેાવાળાં ભવ્ય મંદિશ ડાકિયાં કરી રહ્યાં છે અતે પેલી ખાંજુએ નીચાણમાં એક સુંદર નિ`ળ સરાવર શાભી રહ્યું છે. વસંતના વાયુ વાઇ રહ્યા છે; ક્ષેાની ડાળી એ ડાળીએ બેઠેલાં જાતજાતનાં પક્ષીઓના કલરવથી આખા પ્રદેશ ગાજી રહ્યો છે અને તરેહ તરેહનાં પુષ્પદ્ ચે તરફ ખીલી રહ્યાં છે. નવાં સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલાં શહેરનાં નરનારીઓ વસ ́ત ઋતુ મહાલવા માટે સુશાભિત વાહનમાં બેસીને કે થૈ ડૈસવાર થઈને શહેરની બહાર આવતાં નજરે પડે છે. કેટલાક કોઇ વિશાળ વૃક્ષ નીચે મદ્યપાન કરી રહ્યા છે; કેટલીક હરિયાળી જમીન ઉપર સાદડી પાથરીને તે ઉપર લહેરથી પડેલા છે; અને કેટલાક લાલ મીનારા ઉપર ચડી રહ્યા છે; જ્યારે કેટલાક નૌકાવિહાર કરી રહ્યા છે. કેટલાક ખભેખભા મિલાવીને આસપાસ ઉગેલાં રંગબેરગી પુષ્પ નિહાળી રહ્યા છે, જ્યારે કેટલાક હાથમાં હાથ મિલાવીને લોકગીતા લલકારી રહ્યા છે. આ બધુ જોઇને મંગળમૂર્તિ ખૂબ પ્રસન્ન થાય છે અને એટલામાં જ કેટલાક વખત સુધી અહીં તડી કર્યો કરે છે.
કેટલાક સમય પછી કાષ્ટ એક નિર્દેળ–મુખાકૃતિવાળા સુરૂપ યુવાન વિદ્યાર્થી તેની સમીપ આવી ચડે છે. તેણે લાંબું પહેરણ પહેર્યુ છે. અને તેની આકૃતિ લાવણ્યયુકત દીસે છે. 'ગલમૂર્તિને નીચે લળી નમસ્કાર કરીને તે પૂછે છે; અરે સાધુઓ પણ શું વસન્ત માણુવા માટે બહાર આવે છે? પેલી નદીની બાજુએ દેખાતા નાના સરખા મીનારાની આગળના ભાગમાં ચેરી વૃક્ષની નીચે મિજબાની માટે આવેલા ભારા કેટલાક મિત્રા ખેડા છે તે આખી મંડળી બહુ લહેરી છે. તમે અમને તમારા સમાગમને લાભ આપશે ?'
મંગળમૂર્તિ આન ંદપૂર્ણાંક તે યુવાનની પાછળ જાય છે અને સુંદર આકૃતિવાળા છ સાત યુવાન વિદ્યાર્થીઓની મ`ડળી જ્યાં મેડી છે ત્યાં આવી પહોંચે છે. પહેલા યુવાન વિદ્યાર્થી મંગળમૂતિની પોતાના મિત્રને ઓળખાણ કરાવતાં કહે છે કે ‘મિત્રા ! આપણે વસન્ત-ઉદ્યાપન અર્થે અહીં આવ્યા છીએ. આ ટેએ સાધુને હું હમાં રસ્તા ઉપર જ મળ્યા અને એ કાઇ સાધારણ માસ નથી એમ લાગવાથી આપણી મિજબાનીમાં, ભાગ લેવા માટે મેં તેમને નિમંત્રણ આપ્યું. અને મારા નિમ`ત્રણને માન આપીને તેઓ અહીં આવ્યા છે. બધા ખેલી ઉઠયાઃ “બહુ સારૂ કયુ.”
ત્યારબાદ સૌ પોતપોતાના નિયત સાસન ઉપર ગોઠવાઇ જાય છે અને મંગળમૃતિ મેજને એક છેડે બેસે છે. સૌ કાઇને જોઇએ તેટલું મદ્ય પીરસાઈ રહ્યું છે; દરેક જણ ખૂબ આનંદ અને
だ