________________
૨૩૮
પ્રશુદ્ધ જૈન
વિરેધી મટી પૂજારી બન્યા હતા. બાપુની સીતેરમી વર્ષગાંઠ સમયે જનરલ સ્મટ્સે એ પ્રસંગને અનુલક્ષીને જે લખ્યું છે તે તેનામાં પ્રગટેલ પૂજ્યભાવની સાક્ષી પૂરે છે.
I have worn those sandals for many a summer since then, even though I may feel that I am not worthy to stand in the shoes of so great a man. Men like him redeem us all from sense of common placeness and futility and are an inspiration to us not to be weary in well-doing.
ગાંધીજીના અવસાન પછી જનરલ સ્મટ્સ તેમને અંજલી આપતાં કહે છે કે--ગાંધીની હત્યાથી મને ઉંડા શેક થયા છે. ગાંધી એ મારા જમાનાના મહાપુરૂષ હતા, અને મારા એમની સાથેના ત્રીશ વર્ષ ઉપરાંતના પરિચયે અમારા મતભેદે છતાં એમના માટેની મારી સન્માનવૃત્તિને ઊડી ને ઊંડી બનાવી હતી. માનવામાંથી એ માનવષ્ઠ ચાલ્યે ગયેા છે.” આ બને અજલીએ બતાવે છે કે વિરધીએ પણ પ્રેમથી કેવી રીતે વશ થાય છે.
પ્રેમના અર્થની ગેરસમજ ટાળવા માટે એક વિચારક લખે છે કે “પ્રેમ શબ્દ ચિત્તને બહુ મીઠું લાગે છે. અહિંસા અને પ્રેમને અ એક જ થતા હોય, તેય પ્રેમ મનને વધુ ગમી જાય છે. અહિંસા ભારે લાગે છે, પ્રેમ હળવા ફૂલ જેવા લાગે છે. પણ એ પ્રેમને અથ સમજવામાં આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. મમતા કે કષ્ણુને આપણે ધણીવાર પ્રેમ માનવાની ભૂલ કરીએ છીએ. વિશુદ્ધ પ્રેમ સમજપૂર્ણાંકના "સ્વાપણુમાં રહેલા છે. કેટલાક કહે છે કે પ્રેમને જાગૃતિ કે વિવેકમુધ્ધિ સાથે કશે। સંબંધ નથી, પણ આ સાચું નથી. વિવેકબુદ્ધિવાળા સ્વાર્પણમાં જ ખરે પ્રેમ રહેલા છે. ”
પ્રેમને આપણે ત્રિવિધ રૂપે ઓળખી શકીયે. ભક્તિ, મૈત્રી અને કરૂણા, મહાપુરૂષો અને અહિંસાદિ સિદ્ધાંતે પ્રતિને પ્રેમ ભકિતને નામે ઓળખાય છે. સમાન પ્રત્યેના પ્રેમ મૈત્રી કહેવાય છે, અને પીડિતા તથા દલિતા પ્રત્યેને પ્રેમ કડ્ડાને નામે વર્ણવેલ છે. પશુ આ ત્રણેયમાં પ્રેમનું જ અખંડ ઝરણું વહે છે. આવા ત્રિવિધ પ્રેમની સાધનાથી જ માણસ પ્રતિભાશાલી બની શકે છે.
જે
પ્રેમના આ ત્રણે અંગે અવિભાજ્ય છે, જેનામાં મૈત્રી અને કરૂણા ન હેાય અને જો તે શ્વરના ભકત હાવાના દાવા કરે તે સમજજો કે તે ભિકત નથી પણ ભકિતના આભાસ માત્ર છે. નિર્વર અની પોતાના ભાઇને ચાહી ન શકતા હોય, તે ઇશ્વરને ક્રમ ચાહી શકે? જેમ પીડિતા પ્રતિ અનુક ંપા કે કરૂણા નથી તેનામાં ઇશ્વર પ્રતિ ભકિત કેવી રીતે પ્રગટે ? માનવપ્રેમ દ્વારા જ પ્રભુ પ્રગટે છે. માનવસેવા દ્વારા જ પ્રભુની સાચી ભકિત થઇ શકે છે.
શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે-શ્ર વૈંતુ મૂતેષુ મ્રુતામાસ્થિ सदा । तमवज्ञाय માં નથ: તેંડિિવટયનમ્ ।−હું પ્રાણી માત્રમાં એના આત્મારૂપે સદા વસુ છુ, તેની અવજ્ઞા કરીને માણુસ પૂજા કરે છે તે પૂજા નહિં પણ પૂજાની વિડમ્બના માત્ર છે.'
માણસ ભૂખે મરે છે અને ઇશ્વર આગળ ભેગ તથા અન્નકુટના ઢગલા થાય છે. ફૂલ જેવા કુમળા બાળકોને દૂધના છાંટા નથી મળતા ત્યારે ભગવાનને દૂધના અભિષેક થાય છે. માણુરો ફૂટપાથ ઉપર સુવે, અને ભગવાન માટે લાખાના મંદિરે બનાવાય. માનવમાં ચૈતન્યરૂપે રહેલા ઇશ્વરની અવગણુના કરીને ઇશ્વરની કરેલી પૂા સાચી પૂજા ન જ ગણાય.
ભ. બુધ્ધના જીવનને એક પ્રસંગ છે. એક સમયે મ. બુધ્ધે અને આયુષ્યમાન આનંદે રેગથી પીડાતા અને મળ-મૂત્રથી ખરડાચેન્ના એક ભિક્ષુને જોયા. તેની સારવારમાં કાષ્ટ અન્ય ભિક્ષુક ન
તા• •૧-૪-૪૮
હતા. ભ. શુધ્ધ અને આયુષ્યમાન આન્દ્રે તેને સ્વચ્છ કર્યાં, અને સ્વચ્છ બિછાનુ કરી બંનેએ ઉપાડી તેને સુવાડયેા. એ પ્રસગને અનુલક્ષીને ભ. શુધ્ધ ભિક્ષુઓને કહ્યું-પેલા વિહારમાં પડેલા સાધુની સેત્રા કાઇ કેમ કરતું નથી ? જેને મારી સેવા કરવી હોય તેને રેગી તથા પીડિતેની સેવા કરવી.” કહેવાને। આશય એ છે કે કરૂા વગર ખરી ભક્તિ સભવતી જ નથી.
આ રીતે મહાન સિધ્ધાંતા પ્રતિને આદર, મૈત્રી, પાપી અને પીડિત, દલિત અને દુરાચારી એ ત્રિવિધ પ્રેમ જ પ્રતિભાને જન્માવે છે.
શત્રુએ પ્રત્યે પ્રતિ કરૂણા
પ્રકાશ આવતાં જ અધરૂ અશ્ય થાય છે. તેમ હૃદયમંદિરમાં પ્રેમ પ્રગટતાં જ હિંસા, દ્વેષ, વૈરતું નિમિર નાશ પામે છે. ખીરજીએ એક સ્થળે કહ્યું છે કે—ભૂલે તથા દેષા એ હૃદય દ્વાર ઉપર જડાયેલા તાળાં છે. પ્રેમ એ તાળાંએને ઉઘાડવાની કુંચી છે. પ્રેમ કુઉંચીથી તાળાં ખુલે એટલે અનંત શકિતને ખજાને બહાર આવે છે.
આવા પ્રેતુ મૂળ ત્યાગ અને સમર્પણુમાં છે. બીજાને માટે સર્વસ્વ હામી દેવું એ જ એનુ' સૂત્ર છે. આવા પ્રેમ કેળવવાથી પ્રતિભા મેળવી શકાય છે, અને એ જ પ્રતિભા પ્રાહૃદય પર સામ્રાજ્ય ભેગવે છે. આપણે આવા પ્રેમ કેળવવા પ્રયત્નશીલ થઇએ તેમાં જ આપણું જીવન-સાફલ્ય છે.
મહાસતી ઉજવળકુમારી આગામી મહાગુજરાત રાજસ્થાન પ્રજાસમેલન
એપ્રીલ માસની ૧૭–૧૮ તારીખે મુંબઈમાં વસતા કચ્છ કાઠિયાવાડ તથા ગુજરાતનાં રાજસ્થાનાના પ્રજાજનેનુ એક સ્મેલન યેાજવામાં આવ્યુ છે. આજે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતનાં દેશી રાજ્યે ઉત્તરોત્તર વિત થઇ રહ્યાં છે તે ક્રમશઃ ગુજરાતી ભાષા ખેલતા સવ વિભાગેનુ' એકમ સર્જવાની શક્યતા ઉભી થઇ રહી છે. આવા મહત્વના પ્રસંગે મુંબઇમાં વસતા મહાગુજરાતનાં પ્રજાજનો એકઠા થાય, નવા નિર્માણ થઈ રહેલા ભાવીન વિચાર કરે અને મહાગુજરાતનાં ભાવી સ્વપ્નાને અંતરરાયરૂપ બની રહેલા પ્રત્યાધાતી તત્વાને દૂર કરવાને લગતા ઉપાયેા યોજવામાં આવે તે હેતુથી પ્રસ્તુત મહાગુજરાત રાજસ્થાન પ્રાસ'મેલન યેાજવામાં આવ્યુ છે. આ સંમેલનમાં પ્રમુખસ્થાને મહાગુજરાતનાં મહાન સ્વપ્નદૃષ્ટા શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુન્શીની વરણી કરવામાં આવી છે. આ સમેલનનાં અનુસ ધાનમાં બન્ને દિવસેએ રાત્રે મને રજક કાર્ય ક્રમ ગેવવામાં આવનાર છે, તે વખતે કચ્છ કઠિયાવાડ તથા ગુજરાતનાં લેાકસાહિત્યનાં વિશિષ્ટ સ્વરૂપનાં ગીત ગાયન ગરબા તથા રાસ દ્વારા પરિચય કરાવવામાં આવશે.
આ ઉપરાંત ૧૭ મી તારીખે કાઠિયાવાડ પ્રજામંડળ તરફથી સૌરાષ્ટ્રના પ્રથમ પ્રધાનમંડળનેા એક ભવ્વ સન્માનસમારંભ પણુ
ગેાઠવવામાં આવ્યા છે.
પ્રસ્તુત 'મેલનનાં સ્વાગત સભ્યનું લવાજમ રૂા. પ, પ્રતિ નિધિતુ રૂ।. ૩ અને પ્રેક્ષકનુ” રૂ।. ૨ રાખવામાં આવેલ છે, મહાગુજરાતવાસી સૌ કાઇ રાજસ્થાની ભાઇબહેનને આ સંમેલનમાં રસપૂર્ણાંક ભાગ લેવા પ્રાથના છે. પાનદ
લગ્નપ્રસંગે રૂા. ૫૧૦૧નું દાન
જલગાંવાસી શ્રી. શિવરાજ ન્નુગરાજ લકડે તેમની ભત્રીજી શ્રી. કમતાકુંવરના લગ્ન પ્રસંગ નિમિત્ત પ્રબુદ્ધ જૈનને રૂ. ૧૧] ભેટ માકલ્યા છે જે સાભાર સ્વીકારવામાં આવે છે. આ પ્રસંગે તેમણે જુદી જુદી સસ્થાઓને કુલ રૂ. ૫૧૦૧ અપણુ કર્યાં છે જે માટે તેમને ધન્યવાદ ધરે છે.
તંત્રી: પ્રબુદ્ધ જૈન