SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વ * * અક ઃ ૨૩ શ્રી મુંબઈ જૈન યુવક સધતુ... પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી: મણિલાલ માકમચંદ્ર શાહ, મુંબઈ : ૧ એપ્રિલ ૧૯૪૮ ગુરૂવાર માનવીના જીવનવ્યવસાયની ભીતરમાં સમગ્ર જગતના માનવીના જીવનવ્યવસાયને અંગે તેમને અમુક વિભાગમાં વહેંચી નાંખીએ તે તેના મુખ્ય ત્રણ ભાગ પડે. (૧) ભગરત માનવી (૨) ક′રત માનવી (૩) તત્ત્વરત માનવી. (૧) ભગરત માનવી માત્ર ભેગે પભોગમાં જ પોતાને સર્વ સમય વ્યતીત કરી શકતા નથી. ભેગી પરિતૃપ્તિ અર્થે તેને પદાર્થીની પ્રાપ્તિ કરવી અનિવાય અને છે. પદાર્થોની પ્રાપ્તિ અર્થે પરિશ્રમ અથવા ખીજા શબ્દોમાં કહીએ તે ક્રમ'રત રહેવુ' પડે છે, પણ તેની ક્રિયા કે પરિશ્રમના પરિણામ રૂપે જે પ્રાપ્ત થાય છે તે ભેગમાં પરિણમે છે. આ જાતને માણુસ ભલે ક`રત દેખાતા હાય છતાં વાસ્તવમાં તે ભેગરત છે, તેના ભાગના પ્રકાર પછી ગમે તે હેય. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન તેના અનેક વિષયા છે. તે પૈકી ગમે તે એક અથવા તેનાથી વધારે વિષયેની પ્રાપ્તિ માટે તેના સ` પ્રયાસે હોય છે. દેહ અને દંડની સાથે સંકળાયેલા ઇન્દ્રિયજન્ય સતેષ માટેની તેની ઝંખના તેની પાસે કમ–સાધના કરાવતી હાય છે, એટલે આ રીતે કમ રત દેખાતે માનવ પશુ વાસ્તવમાં ભેગરત માનવીઓના વિભાગમાંતે એક છે. (ર) કમ એટલે કે ક્રિયાશીલતા. માનવજીવન સાથે એટલી બધી આતપ્રેાત થઈ ગએલી હાય છે કે ઉપર જણાવ્યા પ્રમાણે ધણીયે વાર ભેગરત માનવીને પેાતાને પણ કમ`રત હેવાની ભ્રમણા રહ્યા કરે છે; એટલું જ નહિ કિન્તુ તટસ્થપણે જોનાર પણ કેટલીક વાર તે કમરત હોવાના ભ્રમમાં પડે છે. માનવી જન્મે છે, ત્યારથી જ સ્વાભાવિક રીતે તે ક ંક ક્રિયા કરવા માંડે છે. દા. ત. તરતનું જન્મેલુ. બાળક રડવાની, આંખે ઉધડવાની વગેરે ક્રિયા કરે છે. ક્રિયારત માનવીને કાયવ્યવસાય એ પ્રકારના હૈાય છે. (૧) સ્વ અથે' (ર) પર અધે. સ્વમાં દેહ અને દેહની સાથે સંકળાયેલ પરિજાના અથવા તા સ્વજનને સમાવેશ થાય છે. પરમાં માનવીની ભાવનાનુ વતુલ જેટલું મેલું અને તેની આત્મપરિશીલનની શક્તિ જેટલી વધારે તેટલા પ્રમાણુમાં તે જનહિતાર્થે કમરત રહી શકે છે. ક્રમ`રત માનવી ભાગના દ્રશ્ય વ્યવહારથી અલિપ્ત રહી શકતા નથી. કેટલીકવાર ભેગમાં રસ લેતે પણ દેખાય છે. છતાં તેના જીવનમા ઝેક ભાગની પરિતૃપ્તિ તરફ નહિં રહેતાં ક'ના અનુશીલનમાં રહે છે. કરત માનવી સદૈવ કઇક કરવાની તમન્ના સેવતા હાય છે, તેની કમમયતા સર્જનાત્મક બને કે વિધ્વંસાત્મક બને તેના આધાર તે માનવીના સંસ્કાર, તેનુ વાતાવરણુ વગેરે પર અવલંબે છે. આ પ્રકારના માનવીઓમાંથી જેઓ સર્જનાત્મક પ્રવૃત્તિવાળાં છે, તેમના હાથે જાણ્યું કે અજાણ્યે લેાકકલ્યાણનાં કાર્યો થાય છે. આવાં કાર્યો કરતી વખતે તેની સામે ધણી વખત ધર્માંસ કટા ઉભાં થાય છે, ત્યારે તેતે મનેામ થન કરવું પડે છે, પણ તેની ક્રિયાશીલતાને વેગ એટલે પ્રખળ હાય છે કે એ મનેમથન માટે જે ધીરજથી ચિન્તન પાછળ સમય આપવેા .0 Regd. No. B. 4266 વાર્ષિક લવાજમ રૂપયા ૪ જોઇએ, બુદ્ધિ અને મનના ગહન થરાના ઉંડાણ સુધી પહોંચવુ જોઇએ તે તેનાથી થઇ શકતુ નથી. એટલે વર્તમાન યુગે ચાલતા પ્રચલિત વિચારાને આશ્રય તે શધે છે, યા તે ધમ શાસ્ત્રોને નામે પ્રસિદ્ધિ પામેલ ગ્રંથેામાંથી ઉકેલ કાઢવા મથે છે, અને તેમાંથી મળેલ ઉકેલને આધારે પેાતાની ક્રિયાને તે ગતિમાન નાવે છે.. (૩) તવરત માનવી શરીરની ક્રિયા તા કરતા જ હોય છે. આહાર, નિહાર, નિદ્રા વગેરે દેહના ધર્મી તા ભેાગરત માનવીની પેઠે તે પણ બજાવે છે એમ ઉપરથી જોનારને લાગે, છતાં તત્ત્વરત માનવીની એ દૈનિક ક્રિયાઓમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારને એક પ્રકારની વિશિષ્ટતા માલુમ પડશે. જીવનની જવાબદારીએ બજાવવામાં તે કમરત માનવીની માફક ક્રિયારત પણ દેખાય છે; છતાં તેના મનાવ્યાપાર ઉપયુ કત બંને પ્રકારના માનવીઓથી ભિન્ન પ્રકારના ચાલતા હૈાય છે. ચાલુ પ્રણાલિકાઓ-પછી તે સમાજજીવનને લગતી હાય, રાજ્યવ્યવહારને લગતી હોય કે પછી ધમ જીવનને લગતી હાય-તે તે એમને એમ સ્વીકારી લેતે નથી. તત્ત્વદ્રષ્ટિએ તેનાં મૂળ તપાસે છે. સંતેષજનક ઉત્તર ન મળે ત્યાં સુધી ખેાજ કર્યાં કરે છે. આવા મામ′થન વખતે તે ચાકતા નથી, હારતા નથી, તેની ધીરજ ખૂટતી નથી. તેને માટે જે પ્રકારનું તપ કરવુ’ પડે તે કરવા તે તૈયાર હોય છે. આવી ખેજને અંતે તેને જે જવાબ અંદરથી મળે છે. તે વર્તમાન પ્રણાલિકા સાથે સુ‘સબંધ ન હેાય તે તે પ્રાલિકા સામે એવરેધના સૂર ઉઠાવે છે. પેાતાને પ્રાપ્ત થયેલું. નવુ. દ ́ન જગત સમક્ષ મૂકવા તે પ્રયત્ન કરે છે, ચાલુ પ્રણાલિકાને ખેાટી કહેતા તેના વિરોધીઓ જાગે છે. દા. ત. સ્વામી દયાનંદ સરસ્વતીએ મૂર્તિપૂજાના અવલ બનની સામે સુર ઉઠાવ્યા ત્યારે તેમની હત્યા કરવાને માટે ઘણા માણુસે। ઉઘુક્ત બન્યા હતાં. છતાં આવા તત્ત્વચિન્તકની આત્મશક્તિ અને તપ જેટલા પ્રમાણમાં વધારે હાય છે તેટલા વિશાળ વર્તુલ સુધી તે પોતાના વિચારોના પડા પાડી જનતાના હૃદય સુધી તે વિચારાને પહેાંચાડી શકે છે. નવા તત્વદર્શનને ઝખનાર તેના અનુયાયી બને છે અને તેના વિચારને ફેલાવવામાં ક્રમ રત રહી તેના સહાયક બને છે. તત્વરત માનવી ચિંતનદ્વારા તેના યુગના માત્ર દૃશ્ય જગતમાં જ માત્ર નહિં બલ્કે આંતરપ્રદેશ સુધી પ્રવેશી યુગની ભૂલભરેલી પ્રણાલિકાઓમાં આમૂલ પરિવર્તન કરી તેના સ્થાને જનસમાજતે નવું દર્શન, નવે! આચાર, નવે। વિચાર આપી જીવનના પ્રવાહને યેગ્ય ગતિ આપે છે. જ્યારે જ્યારે જગત્ની વિચારસરણી નીચી ઉતરી હાય છે, જગત અધઃપતન તરફ ઢળી રઘુ` હાય છે ત્યારે ત્યારે આવા તત્વરત માનવી જ તેને ત્યાંથી અટકાવી યોગ્ય દિશા તરફ ગતિમાન કરે છે. એવા તત્વરત માનવીને પછી આપણે યુૠષ્ટા, અવતારી કે પયગંબર ગમે તે નામે ઓળખીએ. લીલાવતી કામદાર
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy