________________
તા. ૧૫-૭-૪૮
યુદ્ધ દ
મંગળમૃતિના સ્વૈરવિહાર
ઉપપદૂધાત
નીચે આપેલ પ્રવાસકથા સાળમી શતાબ્દિના અન્તભાગમાં વિદ્યમાન · યુલંગ' નામના એક ચીની લેખકની પ્રસાદી છે. તેની અંદર એક સંસ્કારમૂર્તિના પ્રવાસનુ ભારે સુદર આલેખન છે, અને સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્યઉપાસના અને સ્વૈરવિહાર એ જેનાં મુખ્ય અંગે. એવા એપરવા અને મેાછલા જીવનદશતું તેમાં સુરેખ પ્રતિપાદન છે, મુસાી એટલે નક્કો કરેલા ક્રમ મુજબ ચોક્કસ સ્થળે એ, ચે ક્કસ મુદતમાં, પૂરી સગવડ, સામગ્રી અને સ્થળસ્થળનાં ઓળખાણપત્ર સાથે મુસી કરવી એમ નહિં, પણ જેના વિના ચાલે જ નહિં એવી બે પાંચ ચીજો લખતે, કશા પણ નિયત કાર્યક્રમ સિવાય, અજાણ્યાં માં અને ભિક્ષાનથી ઉદરનિર્વાદ્ય કરતાં કરતાં કાવે ત્યાં સુધી ભટકવું અને મન ધરાય ત્યારે ઘેર પાછા ફરવું એવી એક પ્રકારની સામયિક પ્રત્રજ્યા--આવે ચીની લોકાને ખ્યાલ છે અને એ ખ્યાલને પ્રસ્તુત પ્રવાસકથામાં આબેહુબ ઉતારવામાં આવ્યો છે. મૂત્ર ચીની ભાષામાં લખાયેલી આ કથાના જાણીતા ચીની લેખક લીન યુટાગે પેાતાના ‘Importance of Living' માં અંગ્રેજી અનુવાદ કર્યો છે અને તેના ગુજરાતી અનુવાદ જરૂરી ફેરફારો સાથે નાચે આપવામાં આપ્યો છે.
આ પ્રવાસવષ્ણુ ન વાંચવુ શરૂ કરતાં પહેલાં પ્રસ્તુત વનમાં જ્યાં ત્યાં ટેએવાદના ઉલ્લેખ આવે છે. એ એવા શું તે સમજી લેવુ જરૂરી છે. ચીનમાં મુખ્યત્વે કરીને ત્રણ પ્રકારના ધમ ક સાંપ્રદાયના પ્રવાહો ચાલે છેઃ (૧) કામુશિયસે પ્રવર્તાવેલું સપ્રદાય, (૨) બગવાન બુધ્ધે પ્રવર્તાવલે સપ્રદાય, અને (૩) લાઍઝેએ પ્રવર્તાવેલા આ સંપ્રદાય, કફ-સિયસે પ્રરૂપેલાં ધર્માશાઓ ચીની પ્રજાના સમસ્ત ધમિક તેમજ સામાજિક વનના મૂળ પાયો છે. કાળ બદલાતા ગયો, પણ ધર્મના નિયમો એના એ જ રહ્યા. પરિણામે પ્રશ્નવા ક" કાળથી ચાલી આવતી અને કશા પણ ફેરફારી સંમત ન કરતી ધમશાસ્ત્રોની કિલ્લેબંધી નીચે ધાવા અને ગૂગળાવા લાગ્યું, અને લેકમાનસે બળવા કર્યાં. આ બળવા× ખાર લેકમાનસમાંથી જે નવા જીવનપ્રવાહ શરૂ થયે તેનુ નામ ટેવ. આ ટેવાદનાં ત્રણ મુખ્ય લક્ષણ છે: (૧) કાઢ્યુ સિયસના ધર્મ પ્રજા ઉપર લાદેલા અનેક નિયમાના અને કડક આચારવ્યવહારના ચોગઠામાં જકડાયેલા માનવીજીવનને ટેએવાદ મુક્ત કરે છે, અને કુદરતી અને સ્વાભાવિક જીવન તરફ માનવસમાજનૈ લઇ જાય . (૨) ટેએવાદ લોકસાહિત્ય, લલિત કળા અને ગ્રામજીવન ઉપર ખૂબ ભાર મૂકે છે અને સાદાઇથી ભરેલા, ઉપાધિ વિનાના નિર્દોષ ગામડાના વન ત લોકાને આપે છે; (૩) 2એવાદમાં મનસ્વિતા, કલ્પના, તરંગ, ઉડ્ડયનને ખૂબ અવકાશ છે, અને તેની વિશ્વકલ્પનામાં પરીએ, ક્રિસ્તાઓ, અને ઉડતા દેવદૂતે પણ વસે છે—આ બવમાં એકાન્ત, શાન્ત, નિપાધિમય તેમ જ નિરૂપદ્રવી જીવન જીવતાં શિખવુ અને એ જ !ઠારનુ` પરમ શાન્તિય પારલૌકિક જીવન સિદ્ધ કરવુ એ ટવાદ આશ છે.
આ ટેવાદ સબંધમાં તા. ૨૮-૫-૪૭ ના જિન બંધુમાં ધ્યાન ખેંચે તેવા એક ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. ચીનના વિદ ખાતેના એલચી ડા. લાચી લુએન હિંદ આવ્યા કે તરતમાં જ તેઓ ગાંધીજીને મળવા ગયેલા અને એ વિદ્વાન એલચીએ ગાંધી ને ચીન પ્રજાની ગાંધીજી પ્રત્યેના ઉંડા અંદરની અને પ્રેમની લાગણીની વાત કહેલી. ગાંધીજીએ આના જવાબમાં તેમને કહેલુ કે સીરી| પ્રજાના પ્રેમની મારા દિલમાં માટી કીમત છે. તમારા સીન અને અમારા દિ વચ્ચે કેટલું બધું સામ્ય છે !” એટલે
૨૨૦ (૧)
ચીનના સ્પેલચીએ ફીલસુરીની વાત કાઢી અને ચીનના નામાંકિત તત્ત્વવેત્તા લાએવ્ઝના સિદ્ધાન્ત કહી સબન્ધાવ્યુ: માલીકીની તૃણુા ન રાખતાં નવું પેદા કરે, અહંકાર રાખ્યા વિના કર્યાં કરે, અને સ્વામી થવાની ભવના રાખ્યા વિના નવુ નવુ નિર્માણુ કરો.” ખા સાંભળો ગાંધીજીનુ મુખ આનંદથી હસી ઉઠયું અને તેમણે કહ્યું કે “તમે તે અમારા ઉપનિષદોની ભાષા મેલે છે. તમે ઘો તેવે જ વિચાર, શેપનિષદમાં દર્શાવેલે છે.”
આ પ્રવાસકથા જે મૂળ અંગ્રેજી લખાણને અનુવાદ છે તે. વાંચતા કલ્પનાઉડ્ડયનના અદ્દભુત રોમાંચ મે અનુભવેલે અને તેથી જ પ્રબુદ્ધ જૈન માટે એ પ્રવાસવર્ણનને અનુવાદ કરવા આજથી પાંચેક વર્ષ પહેલાં હું પ્રવૃત્ત થયેત્રો, એ અનુદ પુરો તે કર્યાં પણ તે વખતે ચાલના યુધ્ધના પરિણામે વધતી જતી કાગળી તંગીને લીધે છ!પાના કદ ઉપર પ્રતિબંધ મુકાતાં ચાર કે છ પાનાથી વધારે મોઢું પ્રબુધ્ધ જન છાપી શકાય એમ નહાતુ રહ્યુ.. આમ હોવાથી પ્રબુધ્ધ જનમાં આટલે લાંબે અનુવાદ પ્રગટ કરવાનું અશકય બન્યું હતું. એ અરસામાં મૂળ લેખમાં આવતી થે.ડીક અંગ્રેજી કડીઆના અનુવાદ કરી આપવા મે મારા મિત્ર શ્રી ઉમાશ કર જોષીને વિનતિ કરી. આ કારણે આ આખે અનુવાદ તેમના જોવામાં અન્યે અને તેમતે બહુ ગમ્યું, અ ંગ્રેજી કડીઓને તેમણે અનુવાદ કરી લીધા અને તે વખતે તેમના તીણા નીચે પ્રમટ થતા બુËિપ્રકાશ’ના ૧૯૪૫ ના ઓકટેમ્બર-ડીસેમ્બરના અને ૧૯૪૬ ના એપ્રીલ-જીતના અંકામાં બે હસ્તે આ આખે. અનુવાદ તેમણે પ્રગટ કર્યાં. આ અનુવાદ આજે હું કરીથી વાંચુ છું તે એ જ કલ્પનાઉડ્ડયનના આનંદમાંચક હું અનુભવું છું. આ ઉદ્ગોધક આનંદરોમાંચના મુદ્દે જનના વાંચકાને સહુભાગી બનાવવાના હેતુથી પ્રસ્તુત અનુવાદ બુદ્ધિપ્રકાશના એ 'કામાં હું અહિં સાભાર ઉષ્કૃત કર્યાં છું.
પન
ગૃહ પરિત્યાગ
મંગળમૂર્તિ કાછ એક રાજ્યને અમલદાર હતુ અંતે દુનિયાની રીતરસમને તે મનમાં ડ્રાય કાંક અને વર્તાવું પડે કાંઇક એવા દાંભિકતાાર્થી સમાજવ્યવહારને તેમ જ સાચી સભ્યતાથી તદ્દન ઊલટા પ્રકારની ચલુ રીતભાતા, તેને ભારે કટાળા આવ્યા હતા. દિલમાં કાંઇક હોય અને વવુ પડે કાંઇક એટલે ? દાખલા તરીકે કાઇ એક મહેમાન અન્ય કોઇ યજમાનને ત્યાં મળવા આવે અને બન્ને નીચા લળી લળીને એકમેકને નમન કરે અને ગાજે હવાપાણી ક્રમ છે, તબિયત કેમ છે,' બીજા શું સમાચાર છે,' એવી એવી પ્રસ્તુત વાત પાછળ કેટલાક સમય ગાળીને છૂટા પડે પણ પતતાના જીવનને સ્પર્શતી અગયની બાબતને કદી ઉલ્લેખ સરખે કે ન કરે અથવા તે કેટલાક લોકો માને પહેલીવાર મળે, આપણી સાથે હાથમાં હાથ મિલાવે, તે આપણાથી છૂટા પડે કે તરત જ આપણી અને તેમની વચ્ચે જાણે કે કરા પણ સંબંધ ન હેાય એવી ઉદાસીતા દાખવે, અથવા તે આપણે કાનાં વખાણ કરવા બેસીએ ત્યારે તેને આપણે ‘સંતપેયી' સાથે સરખાવીએ અને જે તે આપણુને ઠંડીતે આગળ ચાલે તરત જ આપણે તેની નિન્દા કરવા લાગીએ અને જાણીતા ચાર ગૃહ' સાથે તેને સરખાવીએ, અથવા તે જ્યારે આપણે નિરાંતે વાતે કરતા બેઠા હોઈએ ત્યારે એકમેકને ખુલ્લા દિલથી વાત કરવાનુ
યે મન હેય તે પણ દિલને ગાવીને કવળ ઉપર ઉપરની જ વાત કરીએ, અને ઔપચારિક સભ્યતા કાળવી રાખવાની જ