SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઘેડા ખાતે નથી. લઈ જા બાકીના ચા તુંજ' પાગ્યા ચેન્ના ચણા ઘેર લઇ જઇ, ધેષ્ઠ રાંધી પોતે પણ ખાતે અને પોતાનાં ખળબચ્ચાંને પણ આપતે. ગરીબ માટે ચા એ જ સૌથી પોષ્ટક ખેરાક છે. ઘેડા રાજ, ચણાં રાખવા લાગ્યો. માલિકને થયું કે જ્યારે ધેડે બશેર ખાતે જ નથી ત્યારે એટલા ચણા શા માટે રાખીએ? એણે દાઢ શેર ચણુા આપવા માંડયા. પ્રબુદ્ધ જૈન ઘેડાએ એક જ શેર ખાવાનુ દુરસ્ત ધાતુ ક્રમે કરીને વધારે દાણા એ ખાય જ નહિ. થેડા દિવસ પછી માલિકે ચણાને રતીષ્ઠ એક શેરને કર્યો. ધેડાએ એમાંથી પણ બચાવવાનું શરૂ કર્યુ. દહાડે દહાડે ધાડાં નાળે પડતે ગયે. જાનવરોના વૈદ્યતે. ખેલા વવામાં આવ્યો. જુએ તે ખરા, આ મારા ઘેાડાને શુ થયુ છે? એને ખારાક ઘટતા જ જાય છે અને એ નબળા પડતે જાય છે.' વધે તપાસ કરી. ઘેડાની લાદ જોઇ, એની લાળ તપસી, આંખા જો પૂછડી નીચે થરમૈ મિટર દબાવી, તાવ છે કે શુ એ શેક્યુ..—કર્યા ય રેગની નિશાની નથી. પણ ધેડે તે પૂરતા ચણા ખાતે જ નથી. ગાલિકને રાત્રે સ્વપ્નું` આવ્યું. ધેડા એમની આગળ આવી મનુષ્યવાણીથી ખેલવા લાગ્યો. ' મારી આંખે શુ તપાસે છે? જરા પોતાની જ આંખો તપાસાવે તે.' • એટલે ? મારી મે। શુ થયુ છે ? ' • આંખને કશું' ન થયું. હેાય, પણ એમને આસપાસ જોવાની ટેવ નથી. જેમ હું તમારા આશ્રિત છું તેમ પાગ્યા પણુ તમારા આશ્રિત છે. એ પેટ ભરીને ખાય છે કે નહિ એ તમે જુએ છે? ’ “ કેમ ? હું એને પૂરતે પગાર આપુ છુ... અને તે પણુ વખતસર આપું છું. એથી વધારે શું જોવાપણું ડ્રાય ? ’ ‘ત્યારે હું પણ પેટ ભરીને ખાઉં છું. તમે શા માટે હું નબળા પડયા એની ચિંતા કરે છે ? તમે માલિક છે, તમે એને પગાર આપ્યા છે. વસ્તારવાળા પાગ્યાને એ પૂરને નથી પડતા એટલે હુ પણુ, મારી વતી, એને પગાર આપું છું.' પણ ચણા તે। તારે માટે રાખેલા હાય છે. એ તું પેટ ભરીને ન ખાય તો કેમ ચાલે ? ’ · ચાલે કે ન ચાલે એ હું નથી જાતા. પશુ મારા ખારાકમાંથી અમુક ભાગ એને ન આપું ત્યાં સુધી મારાથી વાય જ કેમ ? પાગ્યા ભૂખે રહે અને હું પેટ ભરીને ખાઉં. એ બને જ ક્રમ ?' ત્યારે મારી લાગણી કરતાં તને પાગ્યાની લાગણી વધારે છે એમ ? ' “ એમાં અજુગતુ શું છે? તમે માલિક છે, એ નાકર છે અને હું તમારા આશ્રિત હ્યું એ બધા ભેદ તમ માણુસેની દૃષ્ટિએ બરાબર છે. પશુ એ તે કૃત્રિમ દૃષ્ટિ થઇ. અમે જાનવરે શુદ્ધ દૃષ્ટિથી જોનારાં છીએ, તમે મને જરાક પાળી, મારી પીઠ ઉપર બેસે છે. અને પછી મારે। દમ નીકળી જાય ત્યાં સુધી મને દોડાવા છે. જ્યારે પાચ્યા-પાગાળા-દિવસરાત મારી સેવા કરે છે, ટાઢ વધારે હાય તા મધરાતે ઊઠીને મારી પાગાની બહાર ધાસ માળીને મને ગરમી પહાંચાડે છે. આટલી ટાઢમાં કયાં બહાર જા છે. કરીને એની સ્ત્રી એને વઢે છે. ત્યારે એ કહે છેમૂગુ’જાનવર કાંઇ તકરાર કરવા આવે છે? આપણે જ એનુ સુખદુ:ખ સમજવુ જોઇએ. હું એની કાળજી ન કરૂં તે કાણુ કરે?. ભગવાન તે છે ને! મારે મૂંગા જાનવરને શાપ નયી લેવે.' એમ કહી કકડતી ટાઢમાં, મધરાતે બહાર નીકળી, પાગ્યા મારી પડખે ઊભે રહે છે. અમે જાનવરેા છીએ, અમે થોડા જ માણુસની પેઠે નગુણા થઇ શકીએ છીએ.? આ હેલ્લો ચાબખેા માલિકને એટલા તે સરસ વાગ્યે કે એની ઊંધ તૂટી ગ, સ્વપ્ન એગળી ગયું અને એ વિચાર કરવા લાગ્યું, ખીજા દિવસથી માલિક પાગ્યાને એના પગાર ઉપરાંત રાજ એક શેર ચણા આપવાનું નકકી કર્યુ અને તે દિવસથી બ્રેડા તેબરામાંના બશેર' ચણુા સાફ કરવા લાગ્યા. [‘સંસ્કૃતિ”માંથી સાભાર ઉધૃત] કાકા કાલેલકર તા. ૧૫ ૩ ૪૮ ( પૃષ્ઠ ૨૩૨ થી ચાલુ) એ મેળવેલી પરિસ્થિતિને અપનાવશું' એમ કહેવું એમાં પુરા ની ન્યૂનતા છે. તેા પછી હવે આપણે શું કરવુ?”ભ. મહાવીરના અનુયાયી કહેવડાવવામાં આપણે ગૌરવ લઈએ છીએ, અને સાચા અથ'માં આપણે અહિંસાવાદી છીએ તે સામ્યવાદના તત્ત્વને અપનાવી લેવુ એ આપણ' પ્રથમ કર્તવ્ય બને છે. જો તે આપણાથી અને તેમ નથી, તેને વરેલ કરીએ છીએ અને તે પણ ધમ' અને નીતિનુ કારણુ ખતાવીને તે। પછી આપણે સમજી લઈએ કે આપણુ જનત્વ, અને અહિંસાવંત એ સવ' દમ છે, સ્વા છે અને ભ. મહાવીરના નામ પછવાડે સ્વાય' છુપાવવાને કેવળ પ્રયત્ન છે. માત્ર આ વાદની બાબતમાં જ નહિ, દેશના પ્રત્યેક આદેશલનેમાં અને પ્રશ્નોમાં આપણે પુરે ગામી રહેવુ જોઇએ, હરિજન મ'દિર પ્રવેશ હોય કે હિન્દુ મુસલમાનને પ્રશ્ન હાય, જેમાં આપણા આચાર તત્ત્વજ્ઞાનથી વિભિન્ન ન હેાય, એવા સધળા કા ક્ષેત્રોમાં આપણે સમરસ થવુ જોઇએ. આચાર અને વિચાર એક ન રહી શકે, એ હું માનું છું. આમ છતાં પણ આટલે તેા મારા આગ્રહ છે કે આચાર અને વિચારમાં ભલે અન્તર રહે, પરંતુ વિરેધ ન રહે. હરિજનાના મંદિરપ્રવેશની બાબતમાં જૈન સમાજની એવી ધારણા છે કે જનાના મંદિરમાં હરિજનાના પ્રવેશ યુકિતયુકત નથી. હરિજન જન બનીને આવે તે તે લોકાને કાંઇ વાધે નથી. આ પણ ના કહેવાની એક જુદી જ રીત છે, મંદિર જેવા પવિત્ર સ્થળમાં, પુણ્યક્ષેત્રનાં મનુષ્ય મનુષ્ય ને જાતિવાર વિભકત કરવા એ ક જાતની અહિંસા છે ? આપણે આપણી સર્વ સસ્થા સમગ્ર સમાજ માટે ખુલ્લી મૂકી દેવી જોઇએ. સૌને! સત્કાર અને હૃદયથી સન્માન કરવાની વિશાળતા આપણામાં હોવી જોઈએ, જે વિરેધ છે તે ત ભેથી નથી, પરંતુ ઉચ્ચનીચની કલ્પનાથી છે. અહિંઆ આક્ષેપકા તરફથી એક દલીલ એવી કરવામાં આવે છે કે આપણે આપણું જીવન ખીજા જેવુ' બનાવીએ તે આપણા સમાજનુ વિશેષ વૈશિષ્ય શુ` રહે ? આપણા સાધુઓને ગૃસ્થ બનાવવા પ્રયત્ન થઈ રહ્યો છે, આપણાં મંદિરમાં અર્જનને પણ જોડવામાં આવે છે, આપણા કમકાંડને મિથ્યા સમજવામાં આવે છે. હવે કહા કે અમે જૈન છીએ' એમ કહેવડાવવા માટે આપણી પાસે આણુ' પેતાનું કહેવાય એવું શું રહ્યું ? આપણે રાજીવનમાં અપ છીએ, લઘુમતી છીએ, તે પશુ આપણે આપણા માટે સ્વતંત્ર વ્યવસ્થા માગવામાં સ્વતંત્ર નથી. જો એવા પ્રયત્ન કરવામાં આવે તે કમીભાવના આરોપ મૂકાય છે. આમ રડવાથી આપણા સમાજ “જત કેવી રીતે રહેશે? આ પ્રશ્ન હૃદયથી પૂછવામાં આવે છે તે તેને ઉત્તર એ છે કે આજ આપણને જે વાતા “જૈનત્વની વિશેષતા ખતાવવાવાળી લાગે છે તે પોતે જ ધાતક છે, ખરૂં “જૈન' તે નિત્યજીવનમાં અહિંસા ધમનું પાલન કરવુ' એમાં છે. આપણે આપણી બાહ્યસંસ્થાએ ભલે વ્યવસ્થિત રાખીએ અને હુન્નર વાર આપણે પેાતાની જાતને જૈન કહેવડાવી મે, તે પણ જ્યાં સુધી જીનમાં એ તત્ત્વ લાવીએ નદ્ધિ ત્યાં સુધી આપણે જૈન નથી. કયારે એવા સમય આવશે કે જ્યારે આપણા સમાજમાં મહાત્મા ગાંધી જેવા માન શાન્તિદૂત દુનિયાના દુઃખે દુઃખી થઇને પોતાની જાન સેવામાં પશુ કરી દેશે, એક મહાન લેનિન' જૈન સમાજનાં જૈન તત્ત્વામાંથી પ્રેરણા લઇને સામ્યવદની સ્થાપના ‘અહિંસા’થી કરશે, એક મહાન ‘લિંક પ’ જૈન સમાજમાંથી ઉઠશે અને ગુલામીના વધુ ભેના નાશ કરશે, એક મહાન રવીન્દ્ર' ન તાને હૃત્યમાં ભરીને મહાન અમૃતધારા વહેવડાવશે, એક મહાન્ 'હેમચન્દ્ર' કે જે ક્રીથી ઉચ્ચારશે:"जैनेन्द्र धर्मचक्रं प्रभवतु सततं सर्वसौख्यप्रदायी । મૂળ હિંદી: પદ્મનાભ જૈન અનુવાદક : વેણીબહેન કાપડીઆ, (સમાપ્ત)
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy