________________
તા. ૧-૩-૪૮
(૪) પાતાથી ભિન્ન વિચારવાળે મિથ્યાદ્રષ્ટિ છે. એ કહેતી વખતે તેની દૃષ્ટિ આચારધમ પર રહ્યા કરે છે.
પ્રબુદ્ધ ન
(૫) આ વ। પ્રાચીનતાની ધુન એટલી ખૂંધી વળગેલી હાય છે કે આ વર્ગમાંથી સત્યશોધક વૃત્તિ નષ્ટ થઇ જાય છે. પ્રતિગામી વૃત્તિવાળા આ વગ' પૂરેગાની સમાજમાં અપ્રિય બને છે. અહંભાવના કારણે તે પ્રતિપક્ષના અદ્રિષ્કાર પશુ કરે છે. નવદ્રષ્ટિના અભાવ તે તેને સામાન્યધમ થઇ ગયા હૈ।ય છે.
(૬) સૌથી વિશેષ ધ્યાન ખેચે તેવા દેષ તેની કમણ્યતા છે. અકાળે અનમાર બનેલ આ વગનું પાલન સમાજ ભકિતથી કરે છે, પરંતુ તેનુ પ્રતિકૂલ તો કાંઇ પણ મળતું નથી.
(૭) ધર્મોપદેશ-સચ્ચરિત્રતાના સંસ્કાર આપવાની જવાબદારી આ વ પર પહેલાં હતી, પરંતુ જે રીતે માતાપિતાની સાથેના વિદ્યાર્થીના શૈક્ષણિક સંબંધ એ થયા છે તે પ્રમાણે નીતિશિક્ષણુમાં આ વની ઉપયુકતતા ઓછી થઈ છે. નવજીવનમાં નવશક્ષણુ પામેલા સમાજમાં-પેાતાના ધર્મના પ્રચાર કરવાની શિકા તે ભાગ્યે જ કાઈ વ્યક્તિમાં હોય છે. આ મુખ્ય કાર્ય આજે તે। આ લેકાના હાથમાંથી જરૂર ચાલી ગયું છે, કારણ કે તે તે સભાળી શકયા નથી અને પરિણામે તેમનામાં અકમણ્યતા આવી છે.
(૮) આ રીતે અપરિપકવ, અધુરા જીવનને આદશ માની ખેડેલે આ વગ ઉચ્ચ વ્યકિત પર શકા લાવે છે, તેથી તેની પણ પ્રતિષ્ઠા ઘટવા માંડે છે.
તાત્પ એ છે કે તે ગતિશીલ નથી અને તેથી જ તે દેષકે આપણે તેને કઇ રીતે સુધારી શકીએ ? સમાજના એક વખતને ભ1 આજે તે એ વાત પર વિચાર કરે કે આમ
ગ્રત છે. હવે પ્રશ્ન એ છે સાધુ એમ ન માને કે નાસ્તિક યા ઉદ્ધૃત થયા છે. શી રીતે બન્યું?
• સાધુસંસ્થામાં જ જો કાઇ સાશથ્થુ શાળી હાત તે તે આગળ આવત અને પરિવર્તનશીલ દુનીયાની સાથે પેાતાની સંસ્થાના મેળ સાધન, એ રીતે તે પેાતાની સ ંસ્થાના ચીત્રે બદલીને પણ તેને
સવ રાખત.
તે આપણે શું કરવુ જોકએ ?
(૧) સાધુસ ંસ્થાનું સંચાલન સમાજ પેતાના હાથમાં લઇ લે. તેમ કરવાના અધિકાર તેને છે. એ વાત નક્કી છે કે સાધુસસ્થાને ઉચ્છેદ કરવા નથી. પરંતુ એક સમય એવા આવશે કે અકર્મક સંસ્થાના ઉચ્છેદ થયા સિવાય રહેશે નહિ. આ દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને આપણે જ એ સસ્થાને ક`પ્રવૃત્ત કરવાને પ્રયાસ કરવા જોસ્મે. સમાજની કેન્દ્રિય વ્યવસ્થા ત્યાગનિષ્ટ વિદ્વાનાના હાથમાં રહેવી જોઇએ, અને સાધુસંસ્થાની વ્યવસ્થા સમાજના કેન્દ્રિય વ્યવસ્થાપકાના હાથમાં રહેવી જોઇએ.
(૧) સવે` અલગ સંધેએ એક સધમાં જોડાઇ જવું જોઇએ. (૨) આ એકત્રિત થયેલ સધના ચાયની નીમણુંક સમા
જની કેન્દ્રિય સભા કરે.
આવે.
(૩) સંધપ્રમુખની પરવાનગી સિવાય કઇ પણ વ્યકિતને ત્યાગીસંસ્થા અપનાવી શકે નહિ.
(૪) સંધને માટે શિક્ષણુની સે.ગ્ય વ્યવસ્થા કરી આપવામાં
(૫) વિદ્યાયક કાÖમાં સંધની સેવા લેવામાં આવે. (૬) સધની દરેક વ્યક્તિ બ્રહ્મચારી હોય.
આપણે સમજી લેવું જોઇએ કે માત્ર મંદિરે અને ઉનાશ્રયમાં જ પ્રવચન કરવાથી ધર્મપ્રચાર નથી થતે તેમ જ એકાંતિક તપ અને સયમની સાધના પણું સમાજછત્રનના પ્રશ્નોને ઉકેલ કરવામાં સમથ નથી થતી. જીવન ત્યાગમય બનાવવુ એ જ સંયમ છે અને તેને માટે ચિત્તવૃત્તિના નિરોધ કરવે તેજ તપ છે. આ વાત ધ્યાનમાં રાખીને ત્યાગીપુરૂષે એ સ્વતંત્ર જીવનને અધિક ઉ ૬
૨૧૭
યુક્ત કરવુ જોઇએ. આ પ્રમાણે કરવા જતાં ભલે આપણા બાહ્યઆચારમાં પરિવતન દેખાય. ગુમાવેલા પ્રાણની પુનઃ પ્રતિષ્ઠા કરવા માટે બાહ્ય આચારને બદલવાની આવશ્યક્તા છે. સવ` સંન્યરત જીવન અંગીકાર કરે છે, તેથી તે કુટુંબની અંગત જવાબદારીઓથી મુક્ત થાય છે. પરંતુ વિશાળ કુટુંબની જવાબદારી તેને ઉપાડવી પડે છે. સત્ય અથ માં તે તી કરના શાન્તિદૂત છે એમ પેતે સમજે,
ઉપર કહ્યું તેવાં વિધાયક કામ કયા ક્યા છે? આપણા ભારતવર્ષમાં સૌથી વધારે આવશ્યકતા, વિધાયક કાર્યોમાં રૂચિ રાખે એવા ત્યાગવીરાની છે. શિક્ષણપ્રયાર, સ્વચ્છતા, ધાન્યોત્પાદન, વસ્ત્રઉત્પાદન, અસ્પૃશ્યતાનિવારણુ, દારૂબન્ધી, નાતિજાતિમાં ઐકય, કલા, વિજ્ઞાન, ઇતિહાસ, સ્થ પત્ય વગેરે સાંસ્કૃતિક સેવા અનેેક છે, જેમાં આપણા સધુ આનંદથી કામ કરી શકે તેમ છે.
અનેક સ્થળે જૈન પાઠશાળાઓ ચાલે છે. તેમાં ધાર્મિક શિક્ષણનું કામ તેઓ પાસેથી કેમ ન લઈ શકાય ? ખેડુતાની વચ્ચે જઇ તેમને સ્વચ્છતાનું શિક્ષણુ શા માટે ન આપી શકાય ? આવા કર્યા કરવાથી ત્યાગી સસ્થાએ। ઉન્નત ન બને ? ઉપાશ્રયમાં સંયમ અને ત્યાગ ઉપર પ્રવચન કરવાની સાથે સાથે જ્યાં બક્ષ આહાર થાય છે ત્યાં અને જ્યાં બ્યસનના અડ્ડ જામે છે એવા સ્થળે જખતે પેાતાના ચારિત્ર્યના પ્રભાવ વડે તેને ઉદ્ધાર કરવાથી શું આપણી પ્રતિષ્ટા એછી થાય છે ? દેધગ્રસ્ત સમાજમાં જઇ પ્રેમભાવનાનુ` નિર્માણ કરવુ અને અહિંસા આપણા પરમ ધમ છે. એ સ્વાભિમાન સાથે દરેક ક્ષેત્રને અપનાવવુ એ ભગવાન મહાવીરે નિર્માણુ
કરેલા પથ છે. દુકાળના આવા કપરા સમયમાં, જ્યારે અનાજની ખૂબ જરૂર છે, લેકો ભૂખે મરે છે ત્યારે અહિંસાની અતિરિકતતાની મર્યાદામાં રહી યુગધમ પ્રમાણે અનાજના ઉત્પાદનકા માં ભાગ લેવા એ શુ તેની ક્રૂરજ નથી ? શ્રાવકા પાસેથી વસ્ત્રોના સ્વીકાર કરવામાં વાંધો નથી તે પછી અમારા સાધુઓને પેાતાનાં વસ્ત્રો બનાવવામાં શા માટે વાંધા હૈાવા જોઈએ ? રાષ્ટ્રવ્યાપી આન્દોલન દેશભરમાં થયું ત્યારે શું તેમણે શ્રી. કાલકાચાયતા આદર્શ સામે રાખ્યા હતા . ખરા ? ન પેતે લડયા કે ન તા લડવાવાળાને તેમણે પ્રેરણા આપી. સમજ પૂછે છે કે અમારા નિત્યજીવનમાં આ સાધુસરથાનુ શુ સ્થાન છે? જૈન સાધુએએ અમારા સામાજીક જીવનમાં શું ઉન્નતિ કરી ? તેમાં માનવતાની દૃષ્ટિ નથી રહી, રાષ્ટ્રિય ભાવના નથી રહી, દેશભરમાં જે મહાન આતૅની મહાન આંધી ચઢી આવી તે સાંભળીને અહિં સાધની પ્રેરણા પામીતે દુ:ખી જાતે તેઓ અપનાવી શકયા નથી. ત્યારે સમાજ તેમને કેમ પૂજે સમાજને એ ભારે દુઃખ છે કે જે ત્યાગીસ'સ્થા માટે તે સ્વાભિમાન રાખે છે. તે સસ્થામાં એવી કાષ્ઠ વ્યક્તિ નથી કે જેના ચરણોમાં તેનું મસ્તક ભકિત અને પૂજ્યભ વથી ઢળી પડે, જેને પ્રાપ્ત કરીને જૈન અને જૈનેતર સ કૃતાતા અનુભવે. યાગી વગે હવે સમાજના પ્રત્યેક સ્તરની નજદીક આવવુ જોઇએ, તેના પ્રત્યેક કાર્યમાં મદદ કરવી જોઇએ, તેના પ્રત્યેક સંકટમાં મદદ કરવી જોઇએ અને એ રીતે વ્યકિત તેમ જ સમાજ માટે તેમણે આદશ સેવામૂર્તિ બનવું જોઈએ. ઇતિહાસનો સંદેશ છે કે પોતાની આવશ્યકતા સિધ્ધ કરા, નિર્માણુ કરે, નહિ તે જરૂર તમારા નાશ થશે. આ વાત ભૂલાવી ન જોઇએ.
અમારી સાધુસ’સ્થાઓમાં જે સાધ્વીએ છે તેને માટે પણ આ કરતાં બીજો કંઇ ઉપયુ31 માગ` નથી, તે લેકે એ વાત સમજી લે કે શ્રૃજીવનથી અલગ થવામાં જ પવિત્ર જીવનને આદશ સમાઇ જતા નથી. સેવાભાવથી યુક્ત કમ કરવામાં પણ મુકિતને આનંદ છે, પવિ. ત્રતા છે. ભ. મહાવીરે સ્ત્રી-જીવન ઉપર મોટા ઉપકાર કર્યાં છે. હિંદુસ્તાનમાં સ્ત્રીઓની આ જાતની સંસ્થા માત્ર જેનામાં જ છે. બુધ્ધસમાજમાં એવી સંસ્થા હતી, પરંતુ તે ધર્મો અને સમાજ હિન્દુસ્થાનની બહાર વધારે પ્રચાર પામ્યા. વૈધન્મથી કષ્ટ નય જીવન