SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શુદ્ધ જૈન માને ગુજારતી અથવા તે સતી થવાના રીવાજને ભેગ બનતી ભગવ:ન મહાવીરે પેતાના સંધમાં સ્થાન આપી પુરૂષોની જેટલે જ સમાન હકક આપ્યું. આજે એ સાધ્વી સમાજના અને દેશના સ્ત્રીજીવનને સુધારે અને ઉ યુકત વિધાયક કાર્યમાં સહયોગ દે. એમ વીકારવામાં આવે છે કે ત્યાગી જીવનમાં વૈકિનક જીવનનો મોટા હિસ્સે રહે છે. વૈયકિતક ઉન્નતિ, પરિણામશુધ્ધતા, એકાન્તસેન અને ચિત્તવૃત્તિનિરેને માટે સમાજમાં સન્યાસધ સ્વીકારવમાં આવે છે. પરંતુ સંન્યાસને અય અકમણ્યતા નથી. જયાં સુધી આ સસ્થા સમાજ ઉપર અવલંબિત છે, જયાં સુધી સમાજની વચ્ચે તે રહે છે, ત્યાં સુધી સમાજજીવન પ્રત્યે તે ઋણી રહે છે અને સમાજને તેની સેવા લેવાના હકક છે. ચતુર્વિધ સંધના પ્રથમ બે વર્ગાની સમાલેચા કર્યા પછી પછીના એ વગના વિચાર હવે કરવાના છે. જૈન સમાજ જો કે નાને છે તે પણ તે ઉત્તરક્ષણ સમરત ભારતમાં નાની મેટી સખ્યામાં પથરાયેલે પાયે છે, રાજકીય ઇતિહાસની સમાલેચના કરતી વખતે આપણે જોયુ છે કે અન્ય અન્ય કાળમાં જૈન ધર્મના અનુયાયીઓએ સમરત ભારતમાં પરિભ્રમણ કર્યુ` હતુ` અને તે સમયની ભષા અપનાવી હતી તેમ જ રાજ્ય પણ કર્યુ હતુ. આજ જે જૈન સમાજ છે અને જે રીતે તે વ્યવસ્થિત છે તેની પૂર્વ ત સમાજની જે સ્થિતિ હતી તે અનુમાનથી જાણી શકાય છે. તે સિવાય અલગ ભાગેામાં જે બીજા ધર્માં હતા, સંરકૃતિ હતી, તેને પ્રભાવ જૈન ધમ પર વે પડયા હશે તે પશુ જાણી શકાય છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, મદ્રદેશ, ગુજરાત, વિદ, રાજપુતાના, બગાળ, યુક્તપ્રાંત, પંજાબ વગેરે સવ' પ્રાન્તામાં જૈન સમાજ ફેલ ચેલે છે, દક્ષિણમાં જૈન સમાજ પર રામાનુજ આચાય અને લિ ંગાયતેનુ આક્રમણુ થયુ'. ગુજરાતમાં અને રાજપુન:માં તેની ઉપર વૈષ્ણવ સ'પ્રદાયનો ઉડા પ્રભાવ પડયા. તા ૧-૩-૪૮ દક્ષગુભારત ઉપરાંત ઉત્તરભારતમાં પણું સત્ર જગ્યાએ જૈન સમાજ પ્રસર્યાં છે. ત્યાંના જૈનેનાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે અનેક વાતે નજર સમક્ષ આવે છે. (૧) ઉત્તરભારતના શ ુરી જેનામાં ઠીક ઠીક જાગૃતિ થઇ છે. (૨) તેમાંથી અધિક વગ` સામાન્ય રીતે શ્રીમત અને વ્યાપારી છે. (૩) સ્થળે સ્થળે નવા મદિરે બન્યા છે અને શિક્ષણુશાળાઓ દક્ષિણભારતમાં આ રીતે જે જા સમાજ પ્રસર્યો હતે. તેણે તે દેશને પૂણુરૂપે અપનાવ્યો હતો. દક્ષિણુમાં જૈન રાજ્ય સ્થપાયું હતું અને તેમાં જૈન પ્રધાન તથા સેનાની પશુ થયા હતા. જૈન કવિ અને કવિયત્રી પણ થઇ હતી. શ્વેતામ્બર-દિગમ્બરવાદ દક્ષિણુંમાં કદી પણ નહેાતે. શ્વેતામ્બર સમ્પ્રદાયનાં દક્ષિણમાં પ્રવેશ જ થયું નથી. દક્ષિણના જૈનેામાં પ્રમુખ વ` જમીનદાર છે. અને બીજો વર્ગો ખેડુત અને વેપારી છે. દક્ષિણુના બ્રાહ્મણે પર બ્રહ્મણાના પ્રમાવ અધિક પડયે છે. તેમની સંસ્થાએ અને રહેણી કરણીના નિયમે, પૂજારી વિત્રિ, શિલ્પ અને સ્થાપત્ય, ક્ષેત્રપાલ અને દેવદેવતાઓની ભિકત, બ્રાહ્મણુવગની પૂજાઅર્ચા વગેરેને જેનેએ અપનાવી છે. દક્ષિણી બ્રાહ્મણામાં ચાતુના જાલીમ અંશ હતે તેને દક્ષિણના જૈન સમાજે પૂર્ણરૂપે અપનાવ્યો છે. જેતેમાં પણ ડેમ, પ્રતિષ્ઠા દિ કરવાવાળા, મંત્ર તંત્ર વિદ્યા જાણાવાળા વિશિષ્ટ સ'સ્કાર કરાવવા વાળા એક વિશિષ્ટ વર્ગ છે, જે જનશ્રાહાગુ કહેવાય છે. જૈન શ્રાવકે સાથે તેના એટીવ્યવહાર નથી. દક્ષિચુના જમાને વૈદિક સમાજ સાથે જોી સામના કરવા પડયા હતે. અને આખરે તેમાં તેને હારવુ પડયુ` હતુ`. તેના ક્રિયાકાંડમાં ઘણી એવી બાબતે છે જેમાં હિન્દુ સમાજની નકલ કરવામાં આવી છે, જે દક્ષિણાપથમાં કુન્દકુન્દ, સમન્તભદ્ર જેવા મહાન આચાર્ડના જન્મ થયો તે સ્થાનમાં તે મહાન મુનિઓનુ સ્થાન માત્ર વસ્ત્રધારી નહિ પણ સિંહ્રાંસનધારી ભટ્ટ રાત્રે લીધું. શંકર, ર્માનું' જ નિમ્નાક વગેરે મઢાની નકલ જેનામાં થઇ, અને નામધારી એવા મુનિ ભટ્ટારકાના મઠ કેટલીક જગ્યાએ સ્થપાયા. આ સંસ્થાની ઉપયુકતતા વિષે વધારે લખવાની જરૂર નથી. જ્યાં સુધી એક વ્યકિત ભંડારાના અધિકારી રહે છે અને નિર કુશ બને છે ત્યાં સુધી તેની પાસે સમાજહિતની આશા રાખવી એ ભૂલ જ છે. સમાજનુ’ લક્ષ આ તરફ ખેંચવામાં આવ્યુ છે અને તેમાં સુધારા કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. સ્થપાઈ છે. (૪) શિક્ષિતવગ થે!ડા હોવા છતાં અપ્રધાન હાવાને લીધે, સમાજમાં તેની પ્રતિષ્ઠ અધિક છે, (૫) દિગબ,શ્વેતઃમ્બરના સ' એટલે ઝેરી બન્યો છે કે અંદર અંદર જે ઝધડા થય છે તેણે આપણી વિધાયકશકિત નષ્ટ કરી નાખી છે. (૬) ખા ઉપરાંત એક ત્રીજો સૉંપ્રદાય (જે મૂર્તિપૂજાને વિરોધ કરે છે) તે સ્થાનકવાસી સોંપ્રદાય પશુ આ ભાગમાં છે, (૭) ય પ્રધાન સંસ્કૃતિ અને વૈવૃત્તિ હવાથી આ સમાજને નેતાવગ શ્રીમતા જ રહે છે અને તેમની ઉપર બૌદ્ધિક નિય ત્રણુ આવ્યું છે. (૮) ઉત્તરભારતમાં જો કે દિગમ્બર સાજ ઉપસ્થિત છે તે પણ તેમાં આચાય પર પરાને લગભગ ઉચ્છેદ થયા છે. (૯) શ્વેતામ્બર તથા સ્થાનકવાસી સમાજમાં આ આચાય, પરંપરા હજી પણ વધી રહી છે. (૧૦) આ પ્રમાણે ઉત્તરના જૈન સમાજ જો કે શ્રીમાન અને પ્રતિષ્ઠત છે તે પણ તેમાં સામ્પ્રદાયિક વિષ અધિક છે. જન ધર્મ' અથવા અન્ય ધર્મના અભ્યાસમાં રૂચિ ઓછી છે અને એ રીતે તે પ્રતિગામી છે. આપણા સમાજના ગુરુદેષનું નિરીક્ષગુ કર્યા પછી હવે આપણે સામાજીક જીવનમાં અગત્ય ધરાવતા ખાસ પ્રશ્નોને વિચાર કરવાને છે. તે પ્રશ્નો આજે જ ઉભા થયા છે એમ નથી. તે રી પાછળ ઇતિહાસ છે, પરપરા છે અને લાંખે પ્રાચીનકાળ છે. વે આપણે તે પ્રશ્નોના વિચાર કરીએ, ( અપૂણુ^) મૂળ હિંદી: પદ્મનાભ જૈન અનુવ દક: વેણીબહેન કાપડીઆ, શ્રો. વીરચંદ પાનાચંદ શાહને ધન્યવાદ તાજેતરમાંજ સૌરાષ્ટની નવી સરકારના મુખ્ય પ્રધાન શ્રી ઢેબરભાઈ તરફથી નહેર કરવામાં આવ્યું છે કે શ્રી વીર'દ પાનાચંદ શાહ તરફથી પૂ. ગાંધીજીના મરણમાં એક કુમાર વિદ્યક્ષય કાઢવા માટે તેમને પાંચ લખ રૂપી ખાની રકમ આપવામાં આવ્યા હૅ; તથા સૌ ષ્ટમાં. વૈદ્યકીય રાહત માટે ખીજી પાંચ લાખની રકમ પગુ શ્રી વીરચ'દબાઇ તરફથી તેમનાં હાથમાં મૂકવામાં આવી છે. આવી જ રીતે શ્રી. ઢેબરભાઇના બીજા એક મિત્ર પશુ દુરિજન ઉદ્દારકા માં ખરચવા માટે પાંચ લાખ રૂપીમાં શ્રી ઢેબરભાઇને સુપ્રત કર્યાં છે. શ્રી વીરચંદમાપ્ત અથવા તે તેમની કંપનીની આ ઉદરતા માટે શ્રી વીર દુબઇને અનેકશ : ધન્યવાદ ધર્ટ છે. શ્રી વીરચાને જૈન સમાજમાં કે કાઠિયાવાડમાં કાણુ નથી જાણતુ. આજે કેટલાંય વર્ષોથી ગ્રામોધ્ધાર તથા ગ્રામસેવાનુ` કા` લઇને તેઓ રાજકૅાટ સમીપ આવેલ સમઢિયાત્રામાં સ્થિર થઇ બેઠા છે અને વ્યાપાર પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને જનસેવાના કયેગ સાધી રહ્યા છે. તેમની પેઢી જો કે દેશ પરદેશ લાખ રૂપીના વ્યાપાર ખેડી રહી છે. એમ છતાં પગૃ દશ લાખ રૂપીમા જેવડી મોટી રકમ માવા શુભ કાર્યો માટે અપણુ કરવી એ કાઇ નાનીસુની વત નથી. આ દાન જેટલુ ભળ્યુ છે તેટલું જ દાતાઓ માટે અત્યન્ત ગૌરવપ્રદ છે. સૌરાષ્ટ નવી સરકાર માટે આ મંગળકારી ઘટના છે, પરમાનદ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy