________________
૨૧૬
શુદ્ધ જૈન
જૈન ધર્મ અને સમાજને ઉત્કર્ષ કેમ થાય?
( ગતાંકથી ચાલુ )
ત્યાગી સત્યાએ
દુનિયાના પ્રત્યેક સમાજમાં અને દેશમાં કાઇને કાઈ સ્વરૂપે ત્યાગી સંસ્થાનું અસ્તિત્વ અનાદિકાળથી ચાલતું આવ્યું છે. મનુષ્યના ભકિતભાવ અને સસ્કૃતિવકાનું તેજ એ બંનેના સબંધથી તત્કાલીન સમાજની કાઇ એક વ્યકિત ઉચ્ચપદને પ્રાપ્ત કરે છે, અને તે વ્યકિતના અનુગામી»ાને એક સ`પ્રદાય નિર્માણ થાય છે. એવા ધમવીરને માગ' ય ગમય હોય તે નિશ્ચિત વાત છે. દુનિયાના કાઇ પણ ધર્મ પ્રવતકને જુએ ! તેનું જીવન ભૌતિક જીવનથી અલગ રહે છે, કદાચ તેને લઇને જ તે ભકિતપાત્ર બની જાય છે. આ મૂલગુરૂએ દ્વારા ત્યાગીસ'સ્થામાં વધે છે અને તેના ભકતદ્વારા તે વિકાસ પામે છે. એ ત્યાગીઓનુ થાક્ષેત્ર અને જીવનવ્યવસ્થા સમાજ તરફથી સંભાળવામાં આવે છે. મૂળ વ્યકિતની પ્રતિષ્ટા અને સધનુ' સચ્ચરિત્ર તેના અનુયાયીમેામાં દાતૃત્વ પેદા કરે છે. આ રીતે સમાજના ઉત્કર્ષ થાય છે અને તેને યેગક્ષેમ ટકી રહે છે.
આવી ત્યાગીસ સ્થાએ સમાજને અનેક પ્રકારે ઉપ કારક હોય છે. મૂત્રપુરૂષના ઉપદેશના પ્રચાર તે મારક્ત થાય છે. ચારિત્ર્યબળના પ્રભાવથી તેમના ઉપદેશ અસર કારક નિવડે છે. પેાતાના સધ । પ્રનિષ્ટા જાળવી રાખ માટે તેમા અને પ્રાચીનપર પરાથી મૂળ સ્રોતને વિદ્યાને સંભાળી રાખે છે. પરંતુ આ સધમાં એક મહાન દેષ આવી જાય છે, જે તેને માટે નુકસાનકારક નિવડે છે. સાંપ્રદાયિકતા અને પુરાણપ્રિયતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ દૃષ્ટિ સ'કુચિત થતી ાય છે. અને કાળભેદથી ઉપન્ન થતી નવી પરિસ્થિતિ પ્રમાણે સુધારા કરવે કે મૂલ વ્યક્તિથી આગળ વધીને સ્વતંત્ર પુરૂષાથ' કરવે એ સંસ્થાના સદસ્યાને પસંદ પડતુ નથી. એ રીતે આ સંસ્થા પ્રગતિશીલ બની શકી નથી. જો કે પરંપરા સચવાઇ રહે છે, તે પણ તેનું મૂળ ધ્યેય ભૂલાઇ જાય છે, કાળના પ્રવાહની સાથે એક જ ધમ'માં નવા નવા સ ંપ્રદાયે ઉત્પન્ન થાય છે અને દુરભિમાન તથા પરસ્પર દ્વેષનાં ખીજ વવાતાં જાય છે.
તા. ૧-૩-૪૮
આ પ્રક્રિયા દુનિયાના પ્રત્યેક સમાજની ત્યાગી સંસ્થામાં સામાન્ય છે. જૈન સમાજને આ બાબતમાં અપવાદરૂપ સમજવાની ભૂલ કાઈ ન કરે. જૈન સમાજમાં પણ આ દેશ ગુણૅ ની સાથે વધે છે અને આજે આપણે આપણી યાગીસ સ્થાએ માં-સ ધુ અને સાધ્વીઓના સધમાં-આ વધતા જતા દેષો જોઇએ છીએ. જેની 'દર ધાર્મિક સસ્કાર છે તે પ્રત્યેક વ્યકિત આજે હદથથી છે મેળવેલી આ સંસ્થામાં સુધારા થાય, આ પરિવર્તનશીલ યુગમાં તે ઉપયેગી થાય, ભારરૂપ ન ચતા કલ્યાણકારી બને. આજ આપણે આપણા સમાજના આ સંધ માં (દિગમ્બર, શ્વેતામ્બર અને સ્થાનકવાસી) શુ' જોઇએ છીએ ? જેણે કાઇએ આ સધની વચ્ચે ચેડુ'ધણુ છાનતાવ્યું છે તેણે અનુભવ કર્યો હશે કે
છે
તત્ત્વજ્ઞાનના પ્રચાર ઉપરાંત આ સંસ્થાદ્વારા થતે એક ઉપકાર કે જે સામાજિક આરેખમાં વૃદ્ધિ કરે છે તે આ છે. આ સસ્થા સમાજમાં ત્યાગવૃત્તિ અને દાનવૃત્તિને પ્રચાર કરીને આાજ લગી હિં’સક યુદ્ધો પેળાં છે, કેમકે તે ઉત્તેજના કાઈ એક પક્ષ પુરતી હેાતી નથી. બન્ને પક્ષેા તેવી ઉત્તેજનાથી ખળ મેળવી પ્રાણાન્ત યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉતેજનાને મીટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યુ. એટલું જ નઢ઼િ પણ તેને ણે અંશે વધયુ પણ છે. માત્ર તેને અહિંસાને નવે જેક અને નવા પુટ આપ્યા અને તે ઉતેજનાને અમર રસાયણ બાળ્યુ. હજારો વર્ષો થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉ-તેજનામાં ફેરવી નાખી. અને તે કેવી રીતે? ગાંધીજીએ ઉપરની ઉ-તેજનાને નવા અથ આપતાં કહ્યું કે શાશ્વત સિધ્ધાન્ત તે એવા છે કે કાઇ પણ ક્ષાણુ કરનાર દુર્માંતે પામતે નથી. તેથી હે બહુ દુર ! તુ” કલ્યાણમાગે. નિયપણે વિચર ! આગળ અને આગળ વધ્યે જા | પાઠ્ઠા ન હઠ 1 કાઇનુ કલ્યાણ ચિન્તવવામાં કે કાષ્ઠનું બગાડવામાં ન પડે! એમ કલ્યાણુમાગે ચલતા અને ઝુઝતાં મરી જશ, ખવાઇ જઈશ તે યે શું? તેથી તે તને અદ્ધિ' કરતાં વધારે સારી ઉચ્ચ ભૂમિકા જ મળવાની છે. કેમકે કલ્યાણુંક રી સદ્ગતિ જ પામે છે. તે દુષ્કૃત કદીયે પામતે નથી. અને જો કલ્યાણમય વિશ્વસે કરતાં કરતાં આ જન્મે જ સફળતા
માનવતાની અભિવૃદ્ધિ કરે છે. આમ છતાં પણ સાથે સાથે સધના જીવનમાં જે દેષ વધે છે તે ઉપકારની અપેક્ષાએ વધારે અપકારક નીવડે છે. સમાજ જેટલે ભકિતપ્રધાન થાય છે. તેટલી સાધુત સ્થાએ વધે છે અને આ સસ્થામાં સ્વાર્થી લેકની ભરતી અધિક થાય છે, અને સહેજે ભકતે પર પેતાના જીવનનિર્વાની જવાબદારી નાંખવાની મનેવૃત્ત પરિપકવ બનતી જાય છે. દીક્ષાના રૂપમાં જ્યારે સાધુત્વ રહેતુ નથી, ત્યારે વનનિર્વાહ એક વ્યાપાર બની જાય છે. નિવૃિત્તિમય સંધમાં કૃત્રિમ જીવન પદાપણ કરે છે. કાઇ પણ જાતનું ઉત્તરદાયિત્વ ન હોવાને લીધે સત્રમાં કરણ કે વાતાવરણનું' નિર્માંગુ થાય છે, જેનાથી એ સરથા દુનિયાની દ્રષ્ટિમાં અવનત લાગે છે. પોતે ભી અને છે અને સમાજને અધભકત બનાવે છે.
(૧) સધમાં એકાદ છે એવી વ્યક્તિએ હાય છે જેને આદશ માની શકાય. અધિકતમ વર્ગ તેના પરિવારમાં પોષાય છે.
(૨) તેઓમાં જૈન દ ́નનું અપેક્ષિત ગંભીર જ્ઞાન ।તુ નથી અને પર-દર્શીન અને જ્ઞાનની વિવિધ શાખ એમાં રૂચિ પણુ હેતી નથી.
(૩) આ વગ માટા પ્રમાણમાં સાંપ્રદાવિક હાય છે, અને સાંપ્રદાયિકતાનું જ ઝેર ફેલાવે છે. શ્રાવકવગ'માં ભેદમાવતુ બીજ આ વગથી જ વવાય છે જે તરત જડ ધાલે છે, અને ધાતક નિવડે છે. મળી તે તું અહિં જ સે રાજ્યનાં સુફળ ભોગવીશ.'' આજ લગી ન હિ વાત કશ્ચિત્ તુતિ સાન્ન નવ્રુત્તિ એ Àકાની સાથે સગતિ ખેસાડયા વિના જ માત્ર પરાપૂર્વનાં લડાઇના સકારેથી પોષાયલું વિદ્રાન ગણાતાએ નું પણ માનસ હતો વા પ્રાતિ ચર્ચ, કિલ્લા ના મોષત્રણે મહીમ્ એના અથ જુની ધરેડ પ્રમાણે જ કરતુ અને માનવજાતિ કૌરવપાંડની પેઠે ભાઇભાઇઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીઝએ ભાઇભાઇઓને 'દરે અંદર લડવાની ના પડવા માટે અને તેમનુ લડાયક બળ સૌના સામુહિક હિતમાં વપરાય તે માટે ગીતાના એ વાકયને જીવન વીને નવા જ અ અર્ષ્યા, જે અત્યાર લગીના કાઇ પણ આચાર્યે અર્યાં ન હતે. આવી તે ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળા માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહત્ છે અને તેથી જ એનું મૃત્યુ પણુ મહત્ છે. કેમકે તે મૃત્યુજ્ય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવ-જાતિની ચેતનાના ઉંડામાં ઉંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને જ ઉંચે આણે છે.
પડિત સુખલાલજી