________________
શુદ્ધ જૈન
તા. ૧-૩-૪૮
શુધ્ધ થતી જતી અહિં’સાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિં‘સા કરાવવામાં ભાગ ભજશે. પણ ગાંધીજી જો સાચે જ અહિંસક હતા અને તેમની પ્રજ્ઞા એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તે તેમની હિંસા શકય જ નથી. ઉલટુ' એમણે આચરેલી હિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બંને જે નાનકડા શા સ્થૂલદેહ પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લેકે ગાંધીજીની અહિંસા અને સત્યભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહાતા સમજતા તે પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તેા અનેક માણસા જે કાઇના ભરમાવ્યા આડે રસ્તે દોરાયા હતા તે પેટપ પાછા સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગેાડસેના પ્રેરક માનસને હૃદયથી નિંદી રહ્યા છે. પુનર્જન્મ વ્યકિતગત હૈ। કે સામાજિક હૈ।, બન્ને રીતે તેના અર્થ એક તેા છે જ કે કોઈ પણ સંકલ્પ વૃથા જતે નથી જ ગાંધીજીને વસંકલ્પ તે વ્વ જઇ જ ન શકે, સેક્રેટિસ અને ક્રાઇસ્ટના સ`કો તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દૃઢમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનુ મૃત્યુ એ પામર જતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણુમાનને શાકાતુર કરી છે. તેના અર્થ એ છે કે તેને પેાતાનુ' 'તર નિરખવા અંતમુ ખ કરી છે અને છેવટે ગાંધીજી ચ્છતા હતા પણ શું ? તે તે હંમેશા એક જ વાત કહેતાં કે તમે પાતાનુ 'તર તપાસે। અને પોતાની જાતને પ્રથમ સુધારા, જીવનમાં તેમણે પેાતાના સ ંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યા તે કરતાં તેમણે પેતાના મૃત્યુથી પેાતાના સદેશેા વધારે ફેલાવ્યા છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે. એમાં લેશ પણ શંકા નથી. એમ તે આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાધીજીએ બહુ મોટા સેવકવ` ઉભા કર્યાં છે. કાઈ પણ પ્રાંત ક્રાઇ પણ જો કે કાઇ પણ તલુકા યે તે ત્યાં ગાંધીજીની દરવણી પ્રમાણે કામ કરનાર ઓછા વત્તા મળી જ આવવાના. આવા કા કરામાં અનેક જણુ તે વિભૂતિજેવા પણ છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મેટા ઉમેરા થશે એટલું જ નહિ પણ તે વ વધારે શુધ્ધ થઇ કાર્યબળ મેળવશે. કારણ કે હવે તે વતે પેતાને જ ખભે આવેલ જવાબદારીનુ પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઇઓને ગાંધીજી પોતાનુ ધર સુધાર્યાં બાદ દૂર બેઠા કે પાકીસ્તાનમાં જઇ સમજાવવાના હતા તે મુસલમાનામાં પણ એ ભાન બળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે હેતા તે જ સાચું છે અને મુસ્લીમ લીગ જે ધર્માંધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કંશુ જ તથ્ય નથી. આ રીતે જો જપ્તએ તે ગાંધીજીનું જીવન જેટલું મહત્ અને કલ્યાણકારી હતુ તેટલું જ તેમનું મૃત્યુ પણ મહત્ અને કલ્યાણકારી છે એ વિષે શકા નથી.
ગાંધીજી ગુરૂવાકષ ણુના નિયમ જેવા હતા. તેમણે આખુ જીવન પરસ્પરવિરોધી એવા વિવિધ મળે તે એક જ ઉદ્દેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણુ સફળતા મેળવી છે. રાજાએ ધારીઓ, મુડીવાદીઓ અને ઉચ્ચત્વાભિમાની વ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મેાજી' વેગપૂર્વક આવી રહ્યું હતુ' તેને અહિંસાના પુર દ્વાર નિવરવા અને એ મેાજાનું પ્રદાયક તત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પોતાની કાર્ય સાધના દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યાં. તે સૌને નિય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કરણા જે જે વ સેવતે હાય તે તે વર્ગને તે ભયનાં કારણો જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રી થઇ રાજ્ય કરવા કહેતા, તે। મુડીવાદી તથા ઉદ્યાગપતિઓને પશુ ટ્રસ્ટી થઇ લેકહિત
અર્થ ઉદ્યોગ ધંધા વિકસાવવા કહેતા. દરેક ધપથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પોતાનાં આચરણ દ્વારા દરેક ધ થના દીામાં તેલ બત્તી પુરવાનું કામ કર્યુ” અને સમજદાર દરેક ધાર્મિ ક એગ માનત થયા કે અમારા પ'થ પશુ સજીવ છે અને તેમાં પણુ
૨૧૫
કાંઇક રહસ્ય છે. સવાઁ જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદરોઅંદર ન સાંધી શકાય એવા ખડમાં વહેંચાઈ ગયા હતા. અને દલિતવર્ગ તા માનવતાની કાર્ટિમાં રહ્યો જ ન હતા. ગાંધીજીએ વણુ –ધમ એવા આચર્યોં કે જેથી એક બાજુ સવભિમાનીએ ઉચ્ચવાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યુ
અને ખીજી બાજુ દલિતવર્ગની લેહી સાથે એકરસ થઇ ગયેન્ન દૈન્ય-વૃત્તિ નિમૂળ થતી ચાલી. એક તરફથી ઉર્દ્વારાણુ અને ખીજી તથી નિમ્નાવરાહણ એ બન્ને ક્રિયાએ દેશમાં વણુ ધમ તે નવું સ્વરૂપ આપ્યું, જે જાતિગત ઉચ્ચનીચભાવતુ હારા વ થયાં જડ ધલી ખેઠેલ વિષુવૃક્ષ ખુર્દ, મહાવીર કબીર, નાનક કે દયાનન્દ આદિ દ્વારા નિર્મૂળ થઈ શકયું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂકયાં અને તેનાં પરિપારૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તે છેલ્લા શ્વાસ જ લઇ રહી છે. હિન્દુ ધમ અને હિન્દુ સસ્કૃતિ જેટલાં જુના તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલક પશુ તેટલું જ જીતું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિન્દુ ધમ ને ધમ' કહેવા અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે. એમ સમજી ગાંધીજીએ હિંદુ ધમ' અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલ'ક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યાં. અને તે પણ પાતાની અહિંસાવૃત્તિથી. તેમનુ' આ કામ એવુ' છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધમ' અને સસ્કૃતિને ભવ્યતા અર્ખાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચુ' જોવાપણું હતું તે દૂર કરી તેને માથુ' ઉંચું રાખવાની હિમ્મત આપી શકે. આજે જે પેતાનાં કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતા નિવારણુમાં આડે આવી રહ્યા છે તેઓ પોતાની નવી પેઢી અને દુનિયાના ટીકાકારને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછન વિશે જો કાંઇ પશુ સાથે જવાબ આપવા તૈયાર થશે તે તેમને ગાંધીજીનુ ં શરણુ લીધે જ છૂટકા છે. તેને કહેવું પડશે કે ના, ના, અમારા હિંદુ ધમ' અને અમારી હિંદુ સંસ્કૃતિ એવાં છે કે જેણે ગાંધીજીને જન્મ આપ્યા અને ગાંધીજી-દ્વારા આત્મશેાધન કયુ ગાસીના હ્રાથને લેહીખળ કરાવનાર વક્રતિ વને પણ પાતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તે તે ગાંધીજીની અદ્રિ સાથે આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કાષ્ઠનુ કષિ અહિત ચિંતવ્યુ` જ નથી. આવી કલ્યાણુ-ગુણુ-ધામ-વિભૂતિ પેાતાના સ્થૂલ મૃત્યુ દ્વારા પશુ કલ્યાણુ વૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને સદબુધ્ધિને જ પાઠે શીખવે છે. વક્રગતિ અને દુદ્ધિ લોકાને એક રીતે તે ખીજાઓને ખીજી રીતે સુધરવાની જ તક પુરી પાડે છે. એટલે આપણે દૃઢ વિશ્વ'સ સેલે જોઇએ કે ગાંધીજીની મૃત્યુટનામાં પશુ કોઇ ગૂઢ ઇશ્વીય કલ્યાણસ કેત છે, જેનાં ચિહ્નો અ`ારથી જ દેખાવા લાગ્યા છે.
ગાંધીજીએ ગીતને ય પાનાના આચરણુારા દર્શાવ્યા છે અને વિકસાવ્યા પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તે એના ચલુ શબ્દાની પેલીપાર એક લેક।ત્તર મળ્ય અની ઝાંખી થાય છે. આ મુદ્દાના વિસ્તાર કરવાનું આ સ્થાન નથી. પશુ ગાંધીજીને શ્રદ્ધાંજગ્નિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા કરાવવા પરંતુ એક ઉદાહરણ ટાંકવુ અપ્રસ્તુત નથી.
પ્રાચીન કાળથી આજલગી યુદ્ધપ્રિય લોકોને ઉ-ત્તેજવા અને પાતા ચડાવવા માટે એક ચમત્કારી ઉકિત ગીતામાં છે. તે કહે છે. કે “અરે બહાદુર, તું કમર કસ ! તૈયાર થા! રણુમાં જા! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનેાથી ન કર! જો દુશ્મનને હથે મરણ પામીશ તેા કશું નુકસાન નથી. ઉલટું એ રીતે મરીને તું અહિંના રાજ્ય કરતાં મેટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જો દુશ્મનને જીતીશ તે અહિંનુ રાજ્ય છે જ. જીવીને કે મરીને તુ' રાજ્ય જ ભોગવવાના છે, શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.” આ ઉત્તેજનાએ