SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રભુક્ જેન ન્યાયમૂર્તિ, હરસિધ્ધભાઇ દીવેટીઆ.....માનવ ધર્મ' શ્રી. ઇન્દુમતીબહેન ચીમનલાલ.......શિક્ષણમાં ધર્માંતે સ્થાન. ડેકટર હરિપ્રસાદ દેસાઇ......સૌન્દર્યોપાસના, શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ.........ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી શ્રી. મગનભાઇ દેસાઇ........ સમાજ અને ધમ પડિત બેચરદાસ જીવરાજ દેશી.... પ્રત્યક્ષ પરિસ્થિતિ અને ધ ડૉ. ભૂલચંદજી..............જૈન સસ્કૃતિનુ' અન્વેષણ શ્રી. શીરીન કે।જદાર..........બહુાઇ ધ શ્રી. શાંતિલાલ દરજીવન શાહે ... રાષ્ટ્રીય ચારિત્ર્યનું ઘડતર ...ભગવાનમહાવીર પંડિત સુખલાલજી શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહુ ..ભગવાનમુદ્ *** બુદ્ધ જૈન પ્રબુદ્ધ જૈન પુ ́વત્ ચાલ્યા કરે છે અને નિયમિત રીતે દશથી ખાર પાનાનુ' વાંચન આપે છે. આજ કાલ ગ્રાહકોની સંખ્યા ૫શે પણ ઘટી રહી છે અને સધના કાયાકેને એ ચિન્તાના વિષય બને છે. આમ છતાં પણ પ્રબુદ્ધ જનને પયુર્ષો દરમિયાન મળેલી મદદને લીધે ચાલુ વર્ષ દરમિયાન આવકજાવકનાં પાસાં સરખા થઇ શકયાં છે. બીજી રીતે જૈન તેમજ જૈનેત્તર સમાજમાં પ્રભુ જૈને એક સુસન્માનિત પત્ર તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ" છે. જેને ટકાવી રાખવાની જવાબદારી સંધના સભ્યોની છે, પ્રબુદ્ જૈનના ગ્રાહકો સારા પ્રમાણમાં વધતા રહે અને લેખસામગ્રીનુ વૈવિધ્ય પણ વિકત્તતુ રહે તેા જ પ્રબુદ્ધ જૈન ચિરકાળ ટકી શશે. શ્રી. મ. મા, શાહુ સાવજનિક વાંચનાલય અને પુસ્તકાલય સધની આ પ્રવૃત્તિના વાંચનાલય વિભાગ એકસરખે સુવ્ય સ્તિ રીતે ચાલી રહ્યો છે અને તેના લાભ હંમેશાં ૧૦૦ થી ૧૨૫ ભાઈઓ લઇ રહ્યા છે. પુસ્તકાલય વિભાગને લાભ કલાર્કાની ચાલુ અગવડને લીધે જાહેર જનતાને જોઇએ તેટલે આપી શકાયા નથી. શકિતશાળી, પ્રમાણિક અને એકસરખી નિષ્ઠાથી કામને વળગી રહે મેવા લાઇબ્રેરીયને મળવા અત્યન્ત મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં દ્રવ્યનું પુરતું સાધન હેાવા છતાં તેવાં પુસ્તકો વસાવી શકાતાં નથી અને સરખા માણસ મળે નહિં અને મળે તે ટકે ન િ કારણે આ કા' ઇચ્છા મુજબ્ર્વ્યવસ્થિત બનાવી શકતુ નથી. હાલમાં થેડા સમયથી આખા પુસ્તકાલયની પુનટનાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વિષયવાર પુસ્તકાની ગોઠવણુ થઇ રહી છે અને વિષયવાર તેમ જ નામ તથા લેખકવાર પુસ્તકાની યાદી તૈયાર થઇ રહી છે. આ રીતે પુસ્તકાલયનુ કા' બહુ થે।ડા સમયમાં પુરેપુરા વ્યવસ્થિત આકારમાં ગેહવાઇ જશે. અને પુસ્તક સંગ્રહમાં પણ ઘણા સારા વધારા કરવામાં આવશે એમ અમે આશ! રાખીએ છીએ. સધની અન્ય પ્રવૃત્તિએ સંઘની રાહત પ્રવૃત્તિ તેમ જ માવજતનાં સાધને પુરા પડવાની પ્રવૃત્તિ સંબંધમાં જણાવવાનું કે સંધની રાહત પ્રવૃત્તિ કેટલાક સમયથી વૈદ્યકીય રાહત પ્રવૃત્તિ પુરતી જ મર્યાદિત કરવામાં આવી છે. આ સબંધે અવારનવાર પ્રબુદ્ધ જનમાં જાહેરાત આપવા છતાં આ રાહતને જન સમાજ તરફથી બહુ જ ઓછે લાભ લેવાય છે. ડેાકટરોનાં ખીલા-દવાઓ-ઇન્જેકશન-હાસ્પિટનાં ખીલા તેમ જ કુટુંબમાં માંદગી આવી ય તેને જરૂરી આર્થિક મદદ . આ વું આપવાની આ યોજનામાં વ્યવસ્થા છે, અને તેના માટે જરૂરી દ્રવ્ય, પશુ સંધ હસ્તક પડયુ છે. જૈન સમાજ આ રાહુતની પુરેપુરા લાભ લે અને આ કાર્ય આગળ ને આગળ વધતુ રહે એવી અમારા અન્તરની ઇચ્છા છે. માવજતનાં સાધના સંધના કાર્યાલયમાં પુરતા પ્રમાણુમાં રાખવામાં આવ્યા છે અને નાતજાતના ભેદભાવ સિવાય જેને જેને જરૂર હાય તેને તેને પુરાં પાડવામાં આવે છે. તા. ૧-૩-૪૮ આગામી વર્ષ માટે સધની આર્થિક જરૂરિયાત ગત વર્ષ દરમિયાન પ્રબુધ્ધ જૈનના સંચાલન પાછળ રૂા. ૧૩૦૦] ની ખેટ આવી છે જેની પુરવણી પ્રબુધ્ધ જૈનને બહારથી મળેલી મદદે દ્વારા થઈ શકી છે. આમામી વર્ષ માટે પ્રબુદ્ધ જન પૂર્વવત્ ચલાવવા માટે રૂા. ૧૮૦૦] ની જરૂર અડસટ્ટામાં આવી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પણુ આશરે રૂ।. ૬૦૦] મેળવવાના રહેશે. શ્રી મણિલાલ મેકમચંદ શાહ વાંચનાલય-પુસ્તકાલયના વહીવટીખ માટે રૂ।. ૩૭૦૦] ની અપેક્ષા ગાય. આ સ જરૂરિયાતને પહોંચીવળવા માટે સંઘના સભ્યોએ બનતા સ પ્રયત્ના કરી લેવા જોએ. અને તેમ કરીએ તે જ સધની આર્થિક સ્થિતિ આજે જેવી છે તેવી જળવાઇ રહે. કેટલીક પ્રાસ્તાવિક મામા સધમાં આજે ૩૦૫ સભ્યો છે જેમાં ૪૪ બહેને છે. આ સર્વ સભ્યોને પ્રબુદ્ધ જૈન પહેાંચાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રબુદ્ધ જૈનના આજે ૪૫૯ ગ્રાહક છે અને ૧૦૪ નકલે ભેટ. અથવા તે વિનિમયમાં જાય છે. ગત વર્ષ દરમિયાન સંધની કાðવાહક સમિતિની ૧૧ સભા મળી હતી. ઉપસહાર સધની ગત વર્ષોંની કાય'વાહીના આ સંક્ષિપ્ત નૃત્તાંત છે. સથે આટલા કામકાજથી સતેષ માનવા ન જોઇએ. સબરી પ્રવૃત્તિમાં વિશેષ વેગ અને વૈવિધ્ય આવવુ જોઇએ અને તે માટે નવા નવા કા કર્તાએની પુરવણી થવી જોઇએ. સધના સભ્યેએ પણ વધારે સક્રિય બનવુ' જોઇએ અને સધની બ’ધારણગત વિચારસરણીને અનુરૂપ પાતાનુ જીવન ઘડવુ' જોઇએ. રાષ્ટ્રનું નનમાં, જૈન સમાજની એકતા, ધાર્મિક કે સામાજિક અનિષ્ટ રૂઢિને ઉચ્છેદ, સત્યવિરાધીપુવ ગ્રડાનું ખંડન, કામી ભાવનાને મૂળ વિરાધ-આવી વિચારણાના પાયા ઉપર મુબઈ જૈન . યુવક સધી સવ' પ્રવૃત્તિઓનુ” આજ સુધી નિર્માણુ કરવામાં આવ્યુ છે. આ દિશાએ ઘણું થેડુ' કામ થયુ છે; હળુ ઘણું ઘણું કામ કરવાનું ખાકી છે. આજે દેશમાં આઝાદી આવી છે અને દેશના યુવકો માટે અને મુંબઈ જૈન યુવક સધ જેવી સસ્થા માટે અનેક કાય દશા ખુલી રહી છે. સૌ કૈાઇના દિલમાં નવરચનાની તમન્ના જાગી ઉઠી છે. આવે સમયે મુબઇ જૈન યુવક સંધ પણ પેાતાને અનુકુળ પ્રવૃત્તિએ સત્વર હાથ ધરે અને રાષ્ટ્રના નવા તરમાં સંગીન કળા આપવા લાગે એ જ આપણા અંતરની શુભેચ્છા અને પ્રાથના હોય અને એ જ આપણા દિલની તમન્ના હાય. સધની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨ ૨-૪૮ રવિવારના રાજ કલાદેવી રેડ ઉપર આવેલ હેજીકર ખીલ્ડીંગમાં મેમ્બે સીલ્ક મરચન્ટ્સ એસસીએશનના સભાગૃહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. પ્રારંભમાં આગળની વાર્ષિક સામાન્ય સભાની કાયવાહી મજુર થયા બાદ મહાત્મા ગાંધીજીના અવસાન સબંધમાં નીચે મુજબને એક શાકપ્રસ્તાવ પ્રમુખસ્થાનેથી રજું કરવામાં આવ્યે હતાઃ— “આજે તા. ૨૨-૨-૪૮ રવિવારના રાજ મળેલી શ્રી મુંબઈ જન યુવક સંઘની વાર્ષિ ́ક સામાન્ય સભા રષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દુ:ખદ અવસાન પરત્વે ઉંડા શોકની લાગણી પ્રદર્શિત કરે છે. છેલ્લાં ૩૦ વર્ષથી ગાંધીજી રષ્ટ્રના સમગ્ર જીવનના સૂત્રધાર હતા. અને ગયા વર્ષની ઓગસ્ટની ૧૫ મી તારીખે આપણા દેશને સાંપડેલી આઝાદીના નિર્માતા હતા, જૈન ધર્મના મૂળભૂત લેખાતા અહિંસાના સિદ્ધાન્તને તેમણે અનેક રીતે વિકસાવ્યા હતેા અને વ્યક્તિગન મેક્ષ ની કલ્પના સાથે જોડાયલી આ અહિંસાની ભાવનાને
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy