________________
વર્ષ
મ
: ૯
: ૨૧
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ મેાકમચ’દ શાહ,
સુ`બઈ : ૧ માર્ચ ૧૯૪૯ સામવાર
મુંબઈ જૈન ચુવક સંઘ વૃત્તાન્ત
વાર્ષિક
વિક્રમ સંવત ૨૦૦૪ ના પ્રારંભ સાથે શ્રી. મુંબઇ જૈન • યુવક સંધ ૧૯ વર્ષ પુરાં કરીને ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગત વર્ષ મુંબઇ જન યુવક સંધ માટે અત્યન્ત મહલનુ હતુ, કારણ કે આજથી દશ વર્ષ પહેલાં શ્રી. મુંબઈ જૈન યુવક સધતું જે પુ'વિધાન કરવામાં આવ્યું હતું અને તે પુનઃવિધાનના અનુસધાનમાં સંધના ઉદ્દેશમાં ફેરફાર કરવામાં આવ્યે હતા તેમાં એક ફેરફાર નીચે મુજબ હતે :
બને એ સામાજિક
‘આપણા દેશ સ્વાધીન, સ્વાવલખી અને સમય ધ્યેયપૂર્વક દેશભરમાં યાલી રહેલ રાજકીય તેમ જ પ્રવૃત્તિઓને બને તેટલો ટકા આપવે.' ઉપર જણુાવેલ પુન વિધાન ખાદ સંધની સ` પ્રવૃતિએ આ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીતે જ કરવામાં આવી હતી અને સધના મુખપત્ર પ્રબુદ્ધ જૈન'ના સમગ્ર સંચાલન પાછળ પણ આ જ આઝાદીની તમન્ના એક મહાન પ્રેરક બળ હતુ'. આ સૌ કાઈને ઈષ્ટ આઝદી આપણા દેશે ગત વર્ષ દરમિયાન ઓગસ્ટની ૧૫ મી તારીખે હાંસલ કરી છે. આ મહાન ઘટનામાં શ્રી. સુખ જૈન યુવક સધ એક પ્રકારની ચરિતા'તા અને જાણે કે પેાતાના ધ્યેયને એક મુખ્ય અંશ સકુંળ થયા હોય એવા આત્મસતા અનુભવે છે.
આઝાદી ઉદ્યાપન
આ મહાન ઘટના જે દિવસે બની તે દિવસે શ્રી મુબઇ જૈન યુવક સધ તરફથી શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં મુંબઇની ધારાસભાના પ્રમુખ શ્રી કુંદનમલજી પીરેંદીયાના પ્રમુખસ્થાન નીચે જૈન સમાજનું એક ભવ્ય સ’મેનન યાજવામાં આવ્યું હતું, તે આ પ્રસંગે પ્રસ’ગાનુરૂપ વ્યાખ્યાને થયાં હતાં, અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભગિની સમાજ તરફથી ચાલતા સેવામંદિરની દુરિજન બહેનાએ ગીત ગા વર્લ્ડ એકત્ર થયેલ મ`ડળીના મનનું રંજન કર્યુ હતું.
ડાહ્યાાઇ બાલાભાઇ કારા નિબંધ હરીફાઇ
ગત વર્ષ દરમિયાન શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરથી એક નિબંધ હરીફાઇ યોજવામાં આવી હતી. સદ્ગત શ્રી. છેટુભાઈ બાલાભાઇ કારા તરફથી શ્રી. મુંબઈ જૈન યુવક સંધને રૂ।. ૪૦૦] એવી સમજુતીથી મોકલવામાં આવ્યા હતા કે સથે જૈન સમાજના લેખકને આધુનિક સમાજને અનુલક્ષીને જૈન ધમ અને સમાજ (ચતુર્વિધ સંધ) ને ઉત્કષ કેમ થાય ?” એ વિષય ઉપર નિબંધ લખવા નિમ ંત્રણ આપવુ અને એ રીતે પ્રાપ્ત થયેલા. નિબધામાંથી સૌથી શ્રેષ્ઠ નિબંધ લખનારને શ. ૨૫] અને તે પછીના નિબંધ લખનારને રૂા. ૧પબુ ના પુરસ્કાર આપવા. આ નિબંધોના પરીક્ષક તરીકે પડિત સુખલાલજી, શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી.
Regd. No. B. 4266.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
શાંતિલાલ હરજીવન રાહુ, શ્રી. છેટુભાઇ બાલાભાઇ કારા તથા શ્રી. પરમાનંદકુંવરજી કાપડીઆ એમ પાંચ ગૃસ્થાની નીમણુંક કરવામાં આવી હતી. આ હરીફાઈમાં કુલ ૨૪ નિબંધકારાએ ભાગ લીધે હતા. આ નિબંધ મેળવવાની મુદ્દત પુરી થયા પહેલાં કમનસીબે શ્રી. છેટુભાઇ ખાલાભાઈ કારા પરàાકવાસી બન્યા હતા. અન્ય પરીક્ષકોએ સર્વાનુમતે શ્રી પદ્મનાભ જૈનને સૌથી શ્રેષ્ઠ નિધ લખવા માટે પહેલું ઇનામ અને શ્રી. રતિલાલ મફાભાઈ શાહને ખીજી' ઇનામ આપ્યુ હતુ. શ્રી, પદ્મનાભ જૈનના નિબંધ પ્રબુધ્ધ જૈનમાં જક્રાલ ક્રમશઃ પ્રગટ થઇ રહ્યો છે. હરિજન મંદિર પ્રવેશ ધારો
મુંબઇ સરકાર તરફથી મુંબઇની ધારાસભામાં જયારે હરિજન મંદિર પ્રવેશના ધારા રજુ કરવામાં આવ્યા હતા તે દરમિયાન તા. ૨૫-૬-૪૭ ના રોજ મળેલી સધની કાર્યવાહક સમિતિએ આ ધારાનું. સચેટ સમન કયુ તુ.. અને એ જ મતલબનુ એક નિવેદન મુ′બઇ સરકાર ઉપર સંધ તરફથી મેાકલવામાં આવ્યું હતું. આ ધારા મુ ંબઇની ધારાસભામાં સર્વાનુમતે પસાર થયા છે અને મુંબઇ ઇલાકામાંથી અસ્પૃશ્યતા કાયદા પુરતી હવે 'શે નાબુદ થઇ છે એ અત્યંત આનંદજનક છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
દર વર્ષે મા ગત વર્ષ દરમિયાન શ્રી. સુઇ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૧-૯-૪૭ થી તા. ૧૮-૯-૪૭ સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળા યાજવામાં આવી હતી. આ વખતે પહેલાં બે દિવસ બાદ કરતાં બાકીના દિવસોની સભાઓનુ પ્રમુખસ્થાન પ'ડિત, સુખલાલજીએ લીધુ હતુ. પહેલાં સાત દિવસની સભાએ વિઠ્ઠલભાઇ પટેલ રોડ ઉપર આવેલ આનંદ ભુવનમાં અને આઠમા દિવસની સભા કાલબાદેવી રોડ ઉપર આવેલ ભાંગવાડી થીએટરમાં ભરવામાં આવી હતી. આખી વ્યાખ્યાનમાળાના શ્રોતાજનોએ બહુ મોટી સંખ્યામાં લાભ લીધો હતા. આ વ્યાખ્યાનમાળાનું આકણુ એકસરખુ ટકી રહ્યું છે, અને તેનું કારણ વિશિષ્ટ કાર્ટિના વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાનવિષયાનુ વૈવિધ્ય છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં રજુ થયેલા વ્યાખ્યાતાઓ તેમ જ વ્યાખ્યાનના ક્રમ નીચે મુજબ હતેાઃવ્યાખ્યાનવિષય શ્રી. પુછ્યું-તમ કાનજી (કાકુમા)....જગતના શ્રેષ્ઠ પુરૂષમાં ગાંધીતું સ્થાન.
વ્યાખ્યાતા
શ્રી. કાકાસાહેબ કાલેલકર .............. સત્યમ્ શિવમ્ સુન્દરમ્ ..... શ્રી. વેણીબહેન કાપડીયા..........પૂર્ણ વૈગની આછી રૂપરેખા શ્રી. વીઠ્ઠલદાસ જેરાજાણી......અકલેલીમાં અઝદીની ઉજવણી શ્રી. મેાતીચંદ ગીરધરલાલ કાપડીઆ......શ્રી. ગૌતમસ્વામી,