________________
પ્રબુદ્ધ જન
૨૧૧
અસતતું. જ્યારે ધમની ગ્લાનિ થાય ત્યારે, ગીતા કહે છે, તેમ ભગવાન અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે. આવા પુછ્હેતે ઇતિહાસ પયગમ્બરા, તિથ કરા કહે છે. ગાંધીજી એવા પયગમ્બર હતા. ગાંધીજીએ બીજું ઘણું કર્યુ છે. પણ એમને કરવુ હતુ એ કે અસત્ય અને હિંસાને સ્થાને સત્ય અને અહિંસા સ્થાપવી હતી. આ સ`દેશ યુગે યુગે પયગમ્બરે આપી ગયા છે. ગાંધીજીની વિશેષતા એ, હતી કે આ સંદેશને અમલી બનાવવા તેમણે જીવનનાં નાના મેાટા પ્રત્યેક ક્ષેત્રમાં પ્રયાગ. કર્યો તે નવા માર્ગ બતાવ્યાં. રૂઢિજડ થઈ ગયેલ જગતને અને હિન્દને તેમણે ચેતના આપી. અસ્પૃશ્યતા નિવારણુ હોય કે ખાદી હાય, . નયી તાલીમ હાય કે ગારક્ષા હોય, હિન્દને આઝાદી અપાવવી ડાય કે જગતમાં યુધ્ધને સ્થાને નૈતિક ધેરણ દાખલ કરાવવું ઢુાય, એ બધામાં આ એક જ તત્વ કામ કરતું હતું, ખીજા પયગમ્બરની માણૂક તેમણે આ સૂત્રને ઉપદેશ આપ્યા એટલું જ નહિ પણ તેને જીવનનાં બધાં પ્રદેશમાં વણી, દેવા શું કરવું જોઇએ તે માટે નવી સંસ્થાઓ રચી, નવા પ્રયોગા કર્યાં, નવા માર્ગો બતાવ્યા.
તા. ૧-૩-૪
બનાવી હતી
તેમણે સમાજ” બનાવી હતી અને રાષ્ટ્રવ્યાપક સ્વરૂપ આપ્યું, હતું. સવ ધમ સમભાવની કલ્પનાદ્વારા ધાર્મિક તેમ જ સાંપ્રદાયિક ભેદને નિર્મૂળ કરવા તેમણે ભગીરથ પ્રયત્ન કર્યાં હતે. તેમના વિદેહ થવાથી દેશને જ માત્ર નહિ, પણ આખી આલમને કાઇ કાળે ન પુરાય તેવી ખેાટ પડી છે. આવા મહાપુરૂષના, આપણુને આટલાં વર્ષો સમાગમ રવો એ આપણું ખરેખર અસાધારણ ભાગ્ય હતુ. તેમણે, આપણુને જે પ્રકારના જીનધમ સમજાવ્યો. છે અને સ્વતઃ આચરી બતાવ્યું છે તે- જીવનધર્મ તે અનુસરીતે તેમનાં સ્મરણને આપણે સાથ ક કરીએ અને તેમના જીવનકાર્યને આગળ વધારીએ !
-- A
હું આ શાકપ્રસ્તાવ ઉપર પ્રમુખ સાહેએ નીચે મુજબ વિવેચનકર્યુ હતુ
“આ પ્રસંગે શુ કહેવુ અંતે કેમ કહેવુ તે વિષે સહેજે મુંઝવણુ થાય તેવુ છે. ગધીજી વિષે એટલુ બધુ કહેવાયુ છે કે આવા પ્રસંગે વિશેષ ઉમેરો કરવાપણુ “ રહેતું નથી. તે સાથે આવી મહાન વિભૂતિને આપણે કેટલા સમયા છીએ તે વિચા રીશું તે જણાશે કે આપણુ' અજ્ઞાન ધણુ છે અને તેમની જય પોકારવા ઉપરાંત આપણે ઉંડા ઉતર્યાં નથી.
:
કરડા માણુસાની તમા પ્રેરણામૂતિ હતા. લાખાના હૃદયમાં કાંઇક નવા પ્રકાશ તેમણે પડયા છે, જગતમાં નવું બળ મૂકી ગયા છે, જીવનનુ કાઈ ક્ષેત્ર ' એવુ' ન હતુ` કે જેમાં તેમણે નવે માંગ ખતાબ્યા ન હાય. જીવનના મૂલ્યે તેમણે ફેરવી નાંખ્યા: આ બધું કેમ બન્યું ? ગાંધીજીનાં પેાતાતા જીવનમાં યુ' તત્ત્વ એવું હતુ કે જે આટલી બધી વિવિધ પ્રવૃત્તિઓને એક સૂત્રે બાંધી રાખતુ અને પ્રેરણા આપતું ? હિમાલય " ઉપરથી ધોધ વહે અને બધી ભૂમિ રસાળ કરે તેમાં ગાંધીજીએ જે 'વંતશક્તિ ઉડી અને માનવજાતને અને દ્વિદિને નવજીવન આપ્યુ તેવુ' ઉગમસ્થાન શું હતું?
સન ૧૮૯૪ માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમનુ ધાર્મિ ક મંથન શરૂ થયુ' મનમાં ઉદ્ભવેલ શકાના નિવારણુ અર્થે શ્રીમદ્ રાજચદ્રને ૨૭ પ્રશ્નો પૂછ્યા, જેના શ્રીપદે જવાબ આપ્યાં તેમાં એક પ્રશ્ન નીચે પ્રમાણે હતેાઃ-મજતી અનીતિમાંથી - સુનીતિ થશે ખરી ?” શ્રીમદૅ તેને આ પ્રમાણે જવાબ આપ્યા: ‘આ પ્રશ્નના ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ચ્છે તેને તે (ઉત્તર) ઉપયેગી થાય એમ થવા દેવુ યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે. નીતિઅનીતિ. તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ, તે તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માનુ કતવ્ય છે. સવ જીવ આશ્રી અનીતિ મટી નીતિ સ્થપાય એવુ વચન કહી શકતુ` `નથી. કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યે.ગ્ય નથી
--
3
ઉપરના પ્રશ્નોત્તરમાં અનીતિ-સુનીતિ શબ્દ છે તે જગ્યાએ ધુમ-અધમ કે હિંસા અહિંસા શબ્દ મૂકાય તે પ્રશ્નોત્તરના ભાવ વધારે સરલતાથી સમજાશે. પ્રશ્ન પૂછ્યો ત્યારે ખ્રીસ્તી સાહિત્યનું વાંચન ગાંધીજીને વધારે હતું એટલે અનીતિ-સુનીતિ શબ્દ વપરાયા છે એમ મને લાગે છે. પણ કહેવાની મતલબ એ છે કે ગાંધીજીના સમગ્ર જીવનનું ધ્યેય એ હતુ કે આ રંગતમાં, અનીતિને સ્થાને સુનીતિ, હિ’સાને રયાને અહિંસા અને અધમૈં સ્થાને ધર્માં સ્થાપવા. આટલું સમજીએ તે ગાંધીજીનુ જીવન, તેમના જીવનસ દેશ અને તેમની અધી પ્રવૃત્તિઓના મમ કાંક સમજાશે. આ જગત અને જીવન સત્ય, અહિંસા, પ્રેમ, ધમ અને નીતિથી ટકે છે. તેમાં અસત્ય, હિંસા, દ્વેષ, અધમ અને અનીતિ છે. પણ જેટલે દરજ્જે સત્ય, અને અહિંસાને સ્વીકારીએ તેટલે દરજ્જે જીવન ઉન્નત બને છે. અસત્ય, હિંસામાં યિનાશ છે. આ જગતમાં અને દરેક મનુષ્યનાં જીવનમાં સદ્-સત્નું સતત યુદ્ધ ચાલે છે. કાઇ વખત સત્તુ પલ્લું ચડે છે, તે કાઇ વખત
ગાંધીજીતા આ દેશ આપણે. ઝીલ્યે છે.? તેમાં આપણે માનીએ છીએ ? ગાંધીજીના મૃત્યુ માટે ગેડસે કે તેના સાથીદારો જ જવાબદાર છે તેમ નથી. ચેડે વધતે અંશે આપણે સૌ જવાબદાર છીયે; કારણ કે જે ઝેરવેર ગાડસે અને તેના સાથીદારામાં. વધારે ઉચ પ્રમાણમાં હતું. તે આપણા સૌમાં થડે વધતે અંશે તુ.. અને એટલે જ ગેડસે અને તેના સાથીદારે આવુ કૃત્ય કરવાના વિચાર કરી શકયા. મુસલમાને ને હિન્દુસ્તાનમાંથી કાઢી મુકવા જોઇએ, ગાંધીજી તેમ કરતા ટકાવે છે અને મુસલમાનનું રક્ષણ કરે છે, તેથી ગાંધીજી કરે છે. તે ખેતુ છે, માટે તેમને દૂર કરવા રહ્યા. આ ગાડસે અને કેટલેક દરજ્જે આપણા સૌનું માનસ હતું. ગાંધીજી માનતા અને કહેતા કે હિંદુસ્તાનમાંથી બધા મુસલમાનને હાંકી કાઢવામાં કદાચ આપણે,એક વખત સફળ થઇએ તે તેમાં હિ ંદુસ્તાનના અને હિંદુ ધર્મના વિંજય નહિં પણ વિનાશ થશે.
3
કાઇ. ધમ કે દેશ ખીન્નને વિનાશ કરીને ટકે નહિં. હિન્દુ ધમતું મુખ્ય લક્ષણુ, એ છે. કે તેણે કોઇને વિનાશ કર્યો નથી પણ પ્રેમથી સહિષ્ણુતાથી પરાયાને પોતાના કર્યાં છે, લાખાકરડાને પેાતાની ગાદમાં લીધા છે. જબરજસ્તીથી ધર્માન્તર કરાવવું એ ખીજા ધર્મોમાં હરશે, હિન્દુ ધમ માં નથી. બુદુધમ સમસ્ત એશિયામાં ફેલાયે પ્રેમથી, હિંદુ ધર્મ અનાયાને અપનાવ્યા પ્રેમથી, વિદેશી જાતિઓને પોતામાં સમાવી પ્રેમથી, દેખીતી રીતે મુસલમાનનું રક્ષણુ કરવામાં ગાંધીજી ખરી રીતે હિંદુસ્તાન અને સાચા હિંદુ ધનુ રક્ષણ કરતા હતા. હિન્દુ ધમ પોતાનુ આ લક્ષણ ગુમાવશે ત્યારે તે હિંદુ ધમ નહિ રહે.
ગાંધીજીનું મૃત્યુ તે તેમના જીવન જેટલુ જ ભવ્ય છે, તેની સરખામણી કરવી હોય તે મને સેક્રેટીસ યાદ આવે. દંભ અને વિલાસભરપુર આથેન્સ અને ગ્રીસના નવયુવાનને તેણે નિડરતઃથી સત્ય અને ધતા સ ંદેશ આપ્યા અને જીવનભર આથેન્સની શેરીઓમાં રખડી દર્ભના પડદા ચીર્યાં ત્યારે તેના જ સ્વજનાએ તેને દેહાંતની સજા કરી; ઝેરના ખ્યાલો આપ્યા. એ ઝેરના કટારા તેણે સ્થિતપ્રજ્ઞ જેવી સ્વસ્થતાથી પીધે અને મૃત્યુની છેલ્લી ઘડી સુધી આત્મા અમર છે અને સત્યને જ વિજય છે. એમ ઉપદેશ રહ્યો. પ્લેટાનાસવામાં આ પ્રસંગે અને આ સદા ગ્રામર છે. ગાંધીજીનું મૃત્યુ પણ તેમ જ થયું. તેમના જીવનથી જે ત થયું તે કદાચ તેમના મૃત્યુથી થશે.
માનવાત આ પૃથ્વી પર હશે ત્યાં સુધી ગાંધીજીને સદેશ અમર છે.”
ત્યાર બાદ એ મીનીટ શનિ અને ગૌપૂર્વક ઉભા રહીને આ શાકપ્રસ્તાવ સર્વાંનુમતે પસાર કરવમાં આવ્યા હતા.