________________
તા. ૧૫-૨-૪૮
પ્રબુદ્ધ જૈન
(૩) પ્રમાણુશાસ્ત્ર વ્યવસ્થા યુગઃ વિ. સ. ૮૦૦ થી વિ. સ. ૧૭૦૦,
(૪) નવીન ન્યાય યુગઃ વિ. સ. ૧૭૦૦ થી ાજ સુધી. ઉપલબ્ધ પ્રાચીન સાહિત્યમાં આગમસાહિત્યનું સ્થાન સવ - પ્રથમ રહે છે. ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીણુ કે, ૬ છેદસૂત્ર, ૧ સૂત્રગ્રન્થ, ૪ મૂલસૂત્ર એવા ૪૫ ગ્રન્થામાં બધુ આગમસાહિત્ય આવી જાય છે, જે બ. મહાવીરના સમયથી ૭૫૦ વર્ષ સુધી પૂર્ણ રૂપથી રચવામાં આવ્યું હતું. ભગવાનના નિર્વાણ પછી ૧૬૦ વર્ષ બાદ પાટલીપુત્ર વાચના' થઈ અને ૫૦૦ વર્ષ પછી ‘માથુરી' વાચના' થઇ. એ પ્રમાણે ઠ્ઠી વિક્રમ રાતાબ્દિમાં આ સાહિત્ય આજે જે રૂપમાં આપણને મળે છે તે રૂપમાં પૂર્ણ થયું. દીમ્બરે ના આગમભાગ જે ‘કમ-પ્રાભૃત’ના નામથી પ્રસિધ્ધ છે, તેની અને તેની ટીકાઓની રચના વિ. સ. ૭૭૮ સુધીમાં પુરી થઇ. જૈન સાહિત્યમાં દર્શન સાહિત્યનું જ પ્રાધાન્ય રહ્યું છે. આગમાની આ રચના પછી આ આગમા પર આધાર રાખતા એવા શ્રી. આચાર્ય કુન્દકુન્દના મહાન ગ્રન્થાની તથા આચાય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થ સૂત્રની રચના થ
અનેકાન્ત સ્થાપના યુગમાં સિદ્ધસેન, સમતભદ્ર, મલ્લવાદી, • સિંહગણી વગેરે મહાન આચાય થયા જેમણે જૈન ન્યાય અને દર્શનની જડ નાંખી. આ યુગમાં જ જૈન દન અનેકાન્ત દર્શનના નામથી પ્રચલિત થવા માંડયું. સન્મતિતક અને આપ્તમીમાંસા એ બન્ને મહાન ગ્રન્થે। આ યુગના વિકાસને પૂર્ણતયા સ્પષ્ટ કરે છે.
ત્રીજા પ્રમાણુશાસ્ત્ર વ્યવસ્થાયુગે હરિભદ્ર, કલંક, વિદ્યાન ંદ, અનુતકીતિ, શાક્રાયન, અન’તવીય, માણિકયનદી, અભયદેવ, પ્રભાવચન્દ્ર, વાદિરાજ, અને આચાય હેમચંદ્ર જેવા પ્રખર વિદ્વાનને નિર્માણુ કર્યાં.
આ કાલમાં એક વાત વિચારણીય છે કે આ યુગમાં દિગમ્બર શ્વેતામ્બર આમ્નાયામાં જે તાત્ત્વિક ભેદ પડયો તે તેનુ સત્રપ્રથમ ઉચ્ચારણ જૈનાચાર્યોના સાહિત્યમાં પણ થયું હતું. વિક્રમના નવમા શતકમાં (૮૭૯–૯૩૪) શ્વેતામ્બરાચાય શાક્યાયને સ્ત્રી-મુક્ત અને કેવલીભુક્તિ નામના સ્વતંત્ર પ્રકરણોની રચના કરી. તેનું ખંડન વિક્રમની ૧૧ મી સદીમાં દિગ્બરાચાય પ્રમાચ પેાતાના પ્રમયકમલમાત ણમાં કર્યું. આના અ એમ થાય છે કે શાકટાયનની પહેલા આ વિવાદ ગંભીર રૂપમાં નહેતે,
નવીન ન્યૂયયુગમાં આચાય યશેવિયછતી સાહિત્યસેવા ઉલ્લેખનીય છે. તેની પછીના મહત્વને દાર્શનિક ગ્રંથ, વિમલદાસ કૃત ‘સપ્તભ’ગ તરંગિણી' છે. આપણા દાર્શનિક સાહિત્યક વિકાસના સંક્ષિપ્ત ઇતિહાસ આ પ્રમાણે છે.
જો કે દાશ`નિક સાહિત્ય તરફ જૈનાચાર્યેનું અધિક લક્ષ હતુ તા પણ સાહિઁયના વિવિધ અ ંગાને પશુ તે લેાકેાએ સારી રીતે અપનાવ્યા હતા. પરંતુ આમાં પણ જૈન ત-વાના પ્રચાર તે તેનુ મૂલ ધ્યેય રહ્યું હતું, પુરાણુસાહિત્યનું સ્થાન દશ નસાહિત્યની પછી આવે છે.
. જિનભદ્ર ગુણુભદ્ર કૃત મહાપુરાણુ ' અને હેમચન્દ્ર કૃત - ત્રિષષ્ઠિષલાકા પુરૂષચરિત્ર'એ બન્ને વિશેષ ઉલ્લેખનીય છે. અન્યધર્માંના અવતારી પુરૂષને જૈનાચાર્યોએ જન બનાવ્યા અને લસ્વરૂપ ′ પમ ચરિય,' જૈન રામાયણુ, હરિવંશપુરાણ, વસુદેવ હિલ્હી, પાણ્ડવ પુરાણ વગેરે ગ્રન્થાની રચના સંસ્કૃત યા પ્રકૃતમાં થઇ. પુરાણસાહિત્ય ઉપરાંત પ્રભાવક ચરિત્ર, પ્રાન્તચિન્તામણી, તીથ -૫ જેવું પ્રબન્ધસાહિત્ય, તરગવતી, સારા ચ્યકા, કુવલયમાલા વગેરે કથાસાહિત્ય, યશસ્તિલક ચમ્પૂ, જીવધર ચમ્પૂ, કુરૂદેવ ચમ્પૂ, વગેરે ચમ્પ્રસાહિત્ય, નવિલાસ, રાધવાભ્યુદય, કૌડ઼દી મિત્રાનન્દ, દ્રૌપદી સ્વયંવર, વિક્રાન્ત ભૈરવ, અજના પત્રનજય વગેરે નાટકાનું નિર્માણુ જૈન આચાર્યોએ કયુ.
૨૦૧
સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ તહિ પરંતુ દેશીય ભાષ!– આમાં પણ જૈન આચાર્યાએ રચના કરી. કાનડી સાહિત્યના બહુ મેટા ભાગ જૈન કવિઓએ રચ્યા છે, અને તામિલ, તેલુગુ, હિં‘દી, ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં જતેએ વિવિધ સાહિત્યની રચના કરી છે. એ સિવાય જ્યોતિષ, વ્યાકરણુ, આયુવે, ગણિત, વગેરે શાસ્ત્રો પર, તથા બીજા અનેક વિયેા પર જેનાએ સાહિત્યની રચના કરી છે. સ્તત્રસાહિત્યને જૈનોએ સમૃદ્ધ બનાવ્યુ છે.
આ અવલાકનદ્વારા એ નિષ્કર્ષી નીકળી શકે છે,
(૧) જૈનાએ દર્શોનસાહિત્યને વિકાસ અધિક કર્યાં અને અન્ય સાહિત્ય પર પુરતું લક્ષ આપ્યું નહિ.
(૨) જૈન શ્રાવકોની સાહિત્યસેવા બહુ અલ્પ રહી કે જે એક ખાસ ત્રુટિ ગણાય.
(૩) શ્રાવકાએ સાહિત્યસેવા દેશી ભાષાઓમાં જ અધિક કરી છે.
સામાજીક આન્દોલન
જો કે પ્રાચીનકાલથી અર્વાચીનકાલ સુધીમાં અમારા ધમ'નુ નામ એક જ રહ્યું અને તેના આદશ તથા તત્ત્વજ્ઞાનમાં જરા પશુ તાત્વિક ફેક્ાર નથી થયે. તે પણ કુદરતી નિયમ પ્રમાણે તેમાં, તેના સમાજમાં, સમાજની શ્રદ્ધામાં, નિયમમાં, આચારમાં, સંસ્થાએમાં, તે કાયક્ષેત્રમાં ઘણું પરિવર્તન થયું છે, સદા, સર્વકાલ ભૂત અને વમાન એક સરખા રહે એવી અપેક્ષા રાખવી એ પણ ભૂલ છે. અમારા અભ્યુત્તર વિવાદ, બાહ્ય સ્થિતિનું પરિયન અને તેને પ્રભાવ, અન્ય ધર્મ અને સ ંસ્કૃતિયેનુ આક્રમણ, કાલના મહાન પ્રવાહ અને માનવસમાજની મનેરચના ઇત્યાદિ કારણેથી તેના મૂલરૂપમાં પરિવર્તન થયુ` છે, થઇ રહ્યું છે અને થતુ રહેશે. વ્યકિતનુ, સમાજનું યા રાષ્ટ્રનુ જીવન ભૂતકાલને અનુસરતુ રહે છે અને તે ભૂતકાલ જ તેના ભવિષ્યને વિધાતા રહ્યા કરે છે. મારૂ રાજકીય જીવન પ્રાચીન કાળમાં ઉજવલ હતુ જે કાલપ્રવાહમાં નષ્ટ થયું. અમારા સાહિત્યને વિકાસ એકાંગી રહ્યો. અમારૂ ક્ષત્રિય જીવન અને બુધ્ધિવાદી જીવન નષ્ટ થયું અને અમારી મનેાવૃત્તિ અર્થાંપ્રધાન બની અમારા માટે પુરૂષાનુ કાય ક્ષેત્ર મ‘કુચિત બન્યું. પરિણામે આજ અમારા સામાજીક જીવનની સુધારણા જ અમારે માટે પ્રથમ કર્તવ્ય બની ગયું છે.
આ ઉદ્દેશને સમક્ષ રાખી હવે આપણે આપણા સામાજીક જીવનનું એકવાર અવલોકન કરવાનુ છે, શેાધન કરવાનું છે અને ભવિષ્યને માટે તેમાં નવીન ચૈતન્ય ભરવાનું છે. આપણે સત્યરોધકની દૃષ્ટિથી ક્ષુદ્ર સાંપ્રદાયિકવાદને ત્યાગ કરવા પડશે, સમન્વય અંતે સમાધાનના ભાગ સ્વીકારવે પડશે. માનવતા અને રાષ્ટ્રિયતાની ભાવના વિકસાવી નવીન જીવન ધડવુ પડશે. આ ધ્યેય સામે રાખીને આપણે આપણા સામાજીક જીવનની અને તેની ત્રુટિઓની સમાલોચના કરવાની છે, તથા તેના દેશ સુધારવાના માર્ગ શેધવાના છે.
પૂ
મૂળહિંદી: પદ્મનાભ જૈન અનુવાદકઃ વેણીબહેન કાપડીઆ
attr(';
વૈજ્કીય રાહત
મુંબઇ અને પરાંઓમાં વસતા જે જૈન ભાઇ યા બહેનને વૈદ્યકીય રાહતની, દવા કે ઇન્જેકશનની તેમજ ડાકટરી ઉપચારની જરૂર હોય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુબઈ જૈન યુવક સંધના કાર્યાલયમાં તપાસ કરવી અથવા તા મને કે વૈદ્યકીય રાહત સમિતિના સભ્યો જેમના નામ તા. ૧૫-૨-૪૭ ના પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ કરવામાં આવ્યા છે તેમનામાંથી કાઇને મળવુ.
રતિલાલ ચીમનલાલ કોઠારી મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ