SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ક્ષત્રિયોની સંખ્યા અધિક હતી. બ મહાવીરના સમકાલીન રાજા શ્રેણીકની રાજધાની રાજગૃઢ હતી અને શ્રેણીક તથા તેના વશજ જૈન હતા. શ્રેણીકના પુત્ર કુણિક જૈન ધર્મને માનતા હતા. કુકિ પછી ઉદાયન ગાદી પર બેઠા જે જૈન ધર્મ પાળતા હતા. ઉલિયન પછી તેના વંશજ નીંદ રાજાએાની રાજધાની મગધમાં હતી. આ નદ રાન્ત અને તેના બધા વંશજ જૈન હતા. આમ માનવ તે માટે એ પ્રમાણ મળે છે કે નંદરાજાગ્મા કલિં`ગ ઉપર આક્રમણ કરીને ત્યાંથી જિનબિંબનું હરણ કર્યુ” હતું અને એ જ જિનબિંબને આગળ ઉપર મહામેધવાહન ખારવેલે મગધ પર વિજય પ્રાપ્ત કરી હસ્તગત કર્યુ` હતું. નંદ વશમાના છેલ્લા રાજા અનય ને ઇતિહાસપ્રસિધ્ધ ચાણકયે પદભ્રષ્ટ કર્યાં અને ગૌવંશની સ્થાપના કરી. મૌવંશના મહાપુરૂષ ચંદ્રગુપ્ત જૈન હતા એ વાત હવે બધા ઋતિહાસકારા માને છે. ચંદ્રગુપ્તની પછી બિન્દુસાર રાજા થયા. જો કે તે જન્મથી જૈન હતા તે પણ બુધ્ધ અને બ્રહ્મણ પીટકમાં તે વૈદિક બ્રાહ્માણુભકત હતા તે નિર્દેશ મળે છે. બિન્દુસારને પુત્ર અશોક બુધ્ધ ધમતા મહાન ભકત હતા જેણે બૌધ્ધ ધમા શ્વેતબિંદુરામેશ્વરથી માંડીને હિમાલય સુધી પ્રચાર કર્યાં હતા અને ભારતન હાર પશુ ધ ચક્રનુ` પ્રવન યુ હતુ. અશોકના પ્રપૌત્ર સમ્મતિ જૈન ધર્મના પરમભકત હતા કે જે જન અને ભારતના ઇતિહાસમાં અમર થયેલ છે. તેના • યુગમાં જૈન ધર્મ ઉજ્વલ દિવસ જોયા તે। અને સમૃદ્ધ પણ થયેા હતે. સમ્પૂતિની પછી કેટલાક રાજા। થયા. ત્યાર પછી પુષ્યમિત્ર રાજા ગાદી ઉપર આવ્યા જે શ્રમણ્સસ્કૃતિના ઉચ્છેદક તે. બ્રાહ્મણુ પુરાણામાં તે ‘કલકી' નામથી પ્રસિદ્ધ છે, અને તેને શિવને અવતાર માનવામાં આવે છે. તેણે જૈન અને બૌદ્ધ સાધુઓને અહિષ્કૃત કર્યાં અને તેએાના પવિત્ર રચનાના કુચ્છેદ કર્યો. ખરેખર આ સમયમાં જ કલિંગ (એરિસા) દેશમાં ખરવેલ રાજ્ય કરતા હતા જે જૈન ધર્માંતા પરમ ભકત હતે. તેણે પુષ્યમિત્ર પર આક્રમણ કરીને તેને પરાજિત કર્યો, જૈન સ ંધેાનુ` સ`મેલન *યુ" અને ધમ પ્રભાવના કરી. કદાચિત્ તેના સમયમાં જ જૈન ધમ દક્ષિણમાં પણ પ્રસર્યાં. મહારાજા ખારવેલને યુગ ખ્રિસ્ત પૂર્વે દ્વિતીય શતકના પૂર્વાધ મનાય છે, ત્યાર પછી આગળ, ઉત્તર ભારતના પશ્ચિમ વિભાગના જૈન રાજ્યો તરફ આપણી દૃષ્ટિ જાય છે. ભરૂકસ (બડૅાચ)માં મિત્રનુ રાજ્ય આ સમયમાં જ સ્થપાયું. ઉજ્જયની નાગ બિલ્લવશના રાજા દપણે જૈનાચાય . કાલકસૂરીની બહેન અડેલિયાનું હર કર્યું. "આચાય. કાલકસૂરીને ખલિમત્રની તરફથી આ આન્યાય નિવારણમાં કાઇ જાતની મદદ મળી નહિ. પરિણામે આર્ચાયજીને પશિયા (પારિસ) જવું પડયું. ત્યાંથી તે શાહરાજા એને ઉજ્જયનીમાં લાગ્યા અને મિત્રની સહાય વડે પેાતાની બહેનને છેડાવી. ગ મિલ્લને પરાજિત કરનાર આ શાહે પેતે ઉજ્જયની પર પેાતાનુ . શાસન ચાલુ કર્યુ. પરંતુ મિત્રે ચાર વરસ પછી ઉજ્જયિની સર કર્યુ અને આ રીતે ઉજ્જયિની ખમિત્રનું રાજ્ય શરૂ થયું. કેટલાક વિદ્વાનાના એવા મત છે કે મિત્ર જ ઇતિહાસપ્રસિધ્ધ વિક્રમાદિત્ય હતેા, જેના નામથી વિક્રમસંવત ગણવાની શરૂઆત કરવામાં આવી છે. આ રીતે ભ. મહાવીરના નિર્વાણુ પછીથી લગભગ પાંચ શકત સુધી ઉત્તર ભારતમાં અનેાનુ પ્રતિહત રાજ્ય રહ્યું. શુ જેન તાં. ૧૫-૨-૪૮ સ્થાનેશ્વર અને ઉત્તરમાં કુણુલ સુધી સીમિત રહ્યો હતા. તેનુ કારણ એ હતુ` કે- તેટલા ભાગને જ આ પ્રદેશ ગણવામાં આવ્યા હતા. પરંતુ રાજા સમ્પતિના સમયમાં જૈન શ્રમણેાના વિદ્વાર ક્રમશઃ વધતા ગયા અને દક્ષિણુ ભારતમાં આન્ધ્ર, દ્રાવિડ, મહારાષ્ટ્ર, કુ વગેરે અનાય દેશોમાં પણ તેના ફેલાવા થયા. ભ. મહાવીરના સમયમાં આર્યાં દેશની સીમા મર્યાદિત હતી પરંતુ સમ્પ્રતિ રાજાના સમયમાં ખીજા કેટલાક દેશે। (કે જેની સખ્યા ૨૫ છે). આય` દેશની અંતર્યંત માનવામાં આવ્યા જેમાં જૈન ધર્મના પ્રચાર પણ થયા. આ દેશમાં જ નહિ, મલેચ્છ માનવામાં આવતા હતા તેવા અનેક દેશોમાં પણ જૈન ધર્મના પ્રચાર થયા હતા જેતે ઉલ્લેખ આગમામાં કરવામાં આવ્યો છે. મહારાજા સમ્પૂતિની પછી તેમા વેગ ધીમા પડતા ગયે. ખીજા રાજાઓનું પીઠબળ ન હેાવાને કારણે જૈન ધર્મના પ્રચાર ખીજા ધર્મો જેટલે વ્યાપક થઇ ન શકય. દક્ષિણુ ભારતમાં, ખ્રિસ્તના દશમશતકની પહેલા અનેક જૈન રાજ્યા થયા, જે ચિર ંજીવી ન થઇ શકયા, ચામુંડરાય જેવા અનેક જૈન મહાપુરૂષ ત્યાં થયા અને પાંડય, ગોંગ, ચૌત્ર, તેલ, લાલ વગેરે અનેક રાજકુલેના નાનાં નાનાં રાજ્ય છૂટાછવાયા સ્થપાયા, જેના વંશજ આજે પણ ત્યાં માજીદ છે. જૈન રાજાઓ ઉપરાંત બીજા અનેક જૈન મંત્રીએ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સમય સમય પર થયા છે જેના વિચાર આ સક્ષિપ્ત નિબંધમાં કરવા સંભવિત નથી. જૈન આગમામાં વિવિધ જૈન સંસ્થાઓને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તેમાં આપણે જોઇએ છીએ કે આગમેના રચનાકાળ પહેલાં અથવા તે વખતમાં જન ધમ ભારતવર્ષના બધા ભાગે માં પ્રસર્યાં હતા. ભ. મહાવીરના સમયમાં જૈન ધમ માત્ર બિહાર પ્રાંત અને પૂર્વમાં અંગ, અગધ, દક્ષિણુમાં, કૌશમ્મી પશ્ચિમમાં જો કે ખ્રિસ્તની પછી કાઇ મહાન જન રાજ્ય સાર્વભૌમ રૂપમાં (ભારતમા) સ્થપાયું નથી, તેા પણ એવા, કેટલાક મહાન આચાય આ મહાન કાલખંડમાં થયા છે જેમણે પેતાના બુદ્ધિસામર્થ્ય વડે અને ચારિચશીલતાથી રાજગુરૂનું પદ અક્ષ"કૃત કર્યુ તું. આ પરંપરામાંથી જેમનું જીવનચરિત્ર ઐતિહાસિક પ્રમાણેથી પ્રકાશમાં આવ્યું છે. એવી એ વિભૂતિ છે. ૧–માચાય` હેમચન્દ્ર ૐ –આચાય' દ્વિરવિજયસૂરિ. બારમી શતાબ્દિમાં ગુજરાતમાં આચાર્ય હેમચન્દ્રજીએ ઉજજ વલ કીતિ અને મહાન યશ સંપાદન કર્યાં છે. તે ગુજરાતના રાજા, કુમારપાલના રાજગુરૂ હતા. ત્યાર પછી મેગલ સામ્રાજ્યના બાદશાહ અકબરના કાળ આપણી નજર સમક્ષ આવે છે, જેના જીવન અને રાજ્યશાસન ઉપર આચાય ચિરવિન્યસૂરિએ અને તેમના શિષ્યોએ અસરકારક પ્રભાવ પડયો હતે. ત્યાર પછીના પ્રતિદ્વાસ આધુનિક છે, જેનાથી આપણે પરિચિત છીએ. તેમાં કાઇ પ્રભાવકારી આચાય કે નેતૃત્વ કરવાવાળા જૈન મહાપુરૂષ આપણી સામે નથી. આ અવલેકનથી સ્પષ્ટ થાય છે કે એક વખત રાજ્યશાસન કરવાવાળે આ વર્ગ ધીરે ધીરે વૈશ્યવૃત્તિમાં અધિક પ્રવૃત્ત થયો અને રાષ્ટ્રવનના મહાન અંગથી તે વિખુટા થઇ ગયે. નાના રાજ્યશાસનના ઇતિહાસ જોયા પછી આપણે નેના દાનિક અને બીજા અન્ય સાહિત્યના વિકાસનું સિંદ્યાવલોકન કરવાનું છે. ભારતીય સહિત્યમાં જૈન સાહિત્યનું સ્થાન ઉચુ છે. વિવિધ વિષયે પર વિવિધ ભાષામાં અને વિવિધ પ્રકારથી ત સાહિત્યે સેવા કરી છે. જો કે બ. મહાવીરની પહેલાંનુ કાઇ પશુ સાહિત્ય અત્યારે ઉપલબ્ધ નથી, તે પણ્ ક સિધાન્તના વિવેચન પર જે સાહિત્ય છે તે ભ. મહાવીરની પહેલા રચાયુ' હશે.. ‘પૂર્વ’ ના નામથી જે સાહિત્યને આપણે જાણીએ છીએ તે ભ. પાન નાથના યુગસાહિત્યના અવશેષ ભાગ હાવાની શકયતા છે. ઉપલબ્ધ સાહિત્યના સંગ્રહ કરીને તેમાંથી દાર્શનિક સાહિત્યના ઇતિહાસ નિર્માણુ કરનાર વિદ્વાન પ્રતિહાસકારે એ સાદિત્યવિકાસના ચાર કાલખંડ માન્યા છે :~ (૧) આગમયુગ વિ. પૂ. ૪૭૦ થી વિ. સ. ૫૦૦, (ર) અનેકાન્ત સ્થાપના યુગઃ વિ. સ. ૧૦૦ થી વિ. સ. ૮૦૦ doctrined intja
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy