________________
પ્રશુ જેન
તા. ૧-૨-૪૮
તેમના જીવનનુ મુખ્ય પ્રેરણાબળ હતું. માનવતા’નુ અને માળામાં પરાવાયેલા દારાની પેઠે તેમના સમગ્ર જીવનને આવરી રહેલા–તેમની રગેરગે વ્યાપી રહેલા–મુખ્ય જીવનભાવ હતા ‘માનવતા’ના !
અને કેટલુ કુણુ હતુ તેમનુ હૈયુ'! મહાત્માઓના હૈયા વિષે કહેવાયુ. છે કે, તે‘વજ્રાપિઠોરાણિĐતુની સુમાનિ।' ( વજ્રથી પણ અતિ કઠણ, પુષ્પથી પણ કામળ' ) હાય છે. ડૉ. મેધુણી કદાચ મહાત્મા ભલે નહાતા-ભલે એક સામાન્ય સસારી જ હતા, પરંતુ તેમનુ હૈયુ. પુષ્પથી પણુ કામળ' હોવાની પ્રતીતિ મને અને તેમના સપક માં આવનારાએને અનેક વાર મળી છે, મુનિસિપાલિટીમાં નાકરી કરતાં, ફરજ પાલનના 'ગે શહેરના વિવિધ વર્ગ અને બધાય થરના લેાકેાના સંપર્કમાં તેમને આવવાનું થતુ. અને માનવતાભરી જાગ્રત દૃષ્ટિના લીધે એ સંપક માંથી જાત જાતના અનેક અનુભવા અને પ્રસંગે તેમના પાસે એકઠા થયા હતા. ઘણી વખત તે કહેતા કે, મ્યુનિસિપાલીટીમાંથી નિવૃત્ત થયા પછી આ બધા અનુભવો મારે જગત સમક્ષ મૂકવા છે, અને કયારેક એ અનુભવપ્રસ ગેામાંથી કેટલાક વધી પણ બતાવતા. પીડાયેલા, દબાયેલા, દીન-દલિત-દુ:ખીઓનાં એ દુ:ખવણુનના અંતે, પાકાં દુ:ખે દુ:ખી થનારૂં તેમનુ કામળ હૈયુ દ્રવિત થઇને આંખેા દ્વારા ટપકી પડતુ તેમની આંખે સજળ ખનતી, અને સહૃદય સાંભળનારી આંખે।તે પણ સજળ બનાવતી. આવી કોઇ પ્રસંગકથા પૂરી કર્યાં પછી, ખીસામાંથી રૂમાલ કાઢીને, સજળ થકેલાં મૈત્રે લૂછી રહેલા ડે. મેધાણીની કરૂજી મૂર્તિ આ લખતી વખતે પણ આંતરચક્ષુ સામે તાદૃશ ખડી થાય છે અને એ પુનિત Čન આજે પણ આંખ ભીની બનાવે છે.
.સા ંસ માનવતાભર્યુ કામળ હૈયુ' ધરાવનાર ડો. મેધાણી ચારિત્ર્યશુદ્ધિના આગ્રહ અને ચારિત્ર્યપ્રેમ પણ એટલા જ ઉત્કટપણે ધરાવતા, આજે જ્યારે યુવક-યુવતીની લગ્ન વય વધારવાની હિમાયત સર્વસામાન્ય થઇ ગઇ છે અને તેનાથી વિરૂધ્ધ વાત કહેનારની ગણતરી જુનવાણી કે ભદ્રંભદ્રમાં થાય છે ત્યારે, જુનવાણીમાં ખપવાનું જોખમ ખેડીને પણુ, આજના યુવક–યુવતીઓના જીવન અને વનના સૂક્ષ્મ નિરીક્ષણાન્ત તે બેધડકપણે કહેતા કે, “વિકારથી ભરપુર જીવનવાળાના લગ્ન મેડાં કરે કે વહેલાં કરો તેમાં કાંઇ ફેર પડતે નથી. વિકાર લગ્નની કાળમર્યાદાને ભાંગી નાખે છે. તે સંયમ લગ્નના કાંઠે બેઠેલાને પણ વિકારથી દૂર ખેસવી નાખે છે.... અગાઉ અને અત્યારના જીવનની નોતિમત્તામાં ધણું ફેર દેખાય છે, અગાઉ સયમ સુલભ હતેા, આજે નથી. અગાઉ માણસ વિકારથી વિશ થઈને ભાન નહેાતે ભૂલતા, આજે વિવશતા સામાન્ય છે. છતાં આપણે જગતને કહીએ કે મેટી ઉમરે અતિ મોટી ઉંમરે—લગ્ન કરવાથી સ‘સારમાં વિકાર ધર્યો છે, પ્રજાનું માનસ સુયુ" છે અને પ્રજા પ્રગતિ તરફ વળી છે તે તેમાં કેટલું સત્ય છે એ તા સમય જ કહેશે !” (‘લગ્ન અને લગ્નની વય ?’ : ‘પ્રબુદ્ધ જૈન’ વર્ષ ૫ મુ' અંક ૧-૨ જો.)
આ સંબંધે બીજા પણ એક બે પ્રસંગો અહીં યાદ આવે છે એક કન્યાશાળાના વાર્ષિક મેળાવડામાં નિમ ંત્રિત પ્રેક્ષક તરીકે અમે સાથે થઇ ગયેલા, આજકાલના પવન મુજબ કન્યાક્ષેાના નાચ વગેરેના કાર્યક્રમ પણુ એ મેળાવડામાં હતા. એક નાનકડી બાળાને નાચ–કે જે ઠીક ઠીક શૃંગારિક હતા-પૂરા થયા પછી પ્રેક્ષકા પૈકી એક વિદ્યાર્થીના ‘ તું મોટી થઇશ એટલે તને જ પરણીશ એવા ગણુગાટ અમારા કાને પડયા. મેળાવડા પૂરા થયા પછી સૌ વિખરાયા ત્યારે યિત ભાવે ડા. કહે છે કે, “ધીરૂભાઈ, આપણા સમાજ કયાં જઈ રહ્યો છે? કન્યાઓને નચાવીને આપણા સમાજ શું સાધવા માગે છે ? આ તે કેળવણી છે ? આ શિક્ષણપદ્ધતિ ને આ શિક્ષણુસ’સ્થાઓમાંથી આપણે ભવિષ્યની સીતા-સાવિત્રીએ યા જીજીભાઇ કે લક્ષ્મીબાઇએ નિાવવી છે ? ”
૧૯૭
આવા જ એક બીજો પ્રસંગ એક જાહેરખબરને છે. ઘાટકાપરના રસ્તા ઉપર એક વખત અમે સાથે ચાલ્યા જતા હતા. એ ગામડામાં (અલબેલી મુંબઇના મુકાબલે તે ધાટકોપર ગામડું જ તે! ) ભર બજારે સાડીઓ રંગવા છાપવાવાળાની એક મેટી જાહેરખબર અમે જોઇ. જાહેરખબર કરનારાએ પેાતાના કારખાનાની જાહેરાત કરવા માટે મેટા એ અધ નગ્ન નારી દેહા એ જા. ખ. માં ચીતરાવીને રજુ કર્યા હતા. કોઇ પણુ શિષ્ટ જેનારને સાચે જ ધૃષ્ણા ઉપજાવે આવી એ જા. ખ. જોતાં ડો. મેધાણીની સાત્વિકતા તે ધવાયા વિનાની રહે જ શાની? જેટલી વ્યથાપૂર્વક કન્યાના પેલા નાચ પરત્વે તેમણે ટીકા કરી હતી તેટલી જ વ્યથાપૂર્વક આ જા. ખ. વિષે પણ મને તેઓ કહે છે, “ધીરૂભાઇ, આ ભલા કારખાના વાળાને પેાતાની જા. ખ. માટે અનગ્ન નારી દેહા રજૂ કરવાનું જ વધારે કા સાધક લાગ્યું! આના કરતાં તે ધોધમાર વરસતા વરસાદની વચ્ચે સરસ મજાનું મેધધનુષ ચીતરાવ્યું હત અને નીચે લખ્યુ’. હાત કે, ‘અમારા કારખાનામાં મેઘધનુષ જેવા આકર્ષીક અને ધોધમાર વરસાદથી પણ ન ધાવાય એવા પાકા ર્ગા થાય છે'. તે જા. ખ. કેટલી દીપી નીકળત ? -
આ બે નાનકડા પ્રસંગે પણ ડેા. મેધાણીની વિશુદ્ધ જીવનદૃષ્ટિ અને શીલ-સયમ-ચારિત્ર્ય પ્રીતિ કેટલી સહજ રીતે અને કેટલી ખુલદ રીતે વ્યકત કરી જાય છે ?
ડે. મેધાણીને સામાજિક, ધાર્મિક અને કેળવણીના પ્રશ્નોમાં ખાસ રસ હતા અને તે અ ંગેના તેમના વિચારો બળવાખાર હતા. પણ વિચારે બળવાખેાર હોવા છતાં વ્યવહારે–વને તે એટલા જ. સૌમ્ય હતા—કડક ટીકાકારને તે ‘મેળા યા શિથિલ' લાગે એટલા સૌમ્ય હતા. નિકટ પરિચય નહિ ધરાવનારને અને માત્ર દૂરથી જ જોનારને ભ્રાંતિમાં નાખનાર તેમની આ સૌમ્યતાની પાછળ પશુ કાઇને ન દુ:ખવવાની કે કોઈને નારાજ ન કરવાની તેમની કામળ ભાવના તથા અનેકાંતવાદની 'ચી સમજણુ જ મુખ્યત : કારણરૂપ હતી એ વાતની સાક્ષી તેમના અંતરને ઓળખનાર મારા જે તેમના કાઇ પણ અંતેવાસી અવશ્ય આપી શકે. અને તેમની આ સૌમ્યતાના સદ્ગુણ થકી જ તે જાણે કે જુના અને નવા, જહાલ અને મવામ, સનાતની અને સુધારક, ગરીબ અને તવંગર વગેરે વંદો વચ્ચે એક કડી રૂપ બની રહેત!.
નમ્રતા પણ તેમનામાં એટલી જ ભારેભાર ભરેલી હતી. સારા એવા વિચારક અને ચિંતનશીલ લેખક હાવા છતાં કાઇના પણ અભિપ્રાયની આંધળી અવગણુના કરવાનું તેમના સ્વભાવમાં જ નહતું. એક નાના બાળક પાસેથી પણ નવું જાણવા-સમજવાને તે સદૈવ તત્પર રહેતા. અભ્યાસે અને ઉંમરે મારાથી ધણુા મોટા હોવા છતાંયે પેાતાનાં લખાણા છપાયા પહેલાં ઘણી વખત મને વાંચવા આપે અને અભિપ્રાય પણ પૂછે. અને હું જો કંઇ સુધારા સૂચવુ' તે તેના પર અવશ્ય વિચાર કરે અને સુધારે પણ ખરા. અરે! કેટલીક વખત તે, હું શરમાઈ જાઉં અને મુંઝાઈ પણુ જાઉં... એટલી હદે, સુધારા વધારા કરવાના ‘સવ” હુક'' મને સે ંપી દેતાં પણ્ અચકાતા નહિ. મારા તરફની મમતા અને સહજ સ્વાભાવિક નમ્રતા જ તેમને આમ કરવા પ્રેરતી.
સદાય ચિંતનપરાયણ અને અંતરાભિમુખ તેમનુ જીવન હતું, જ્યારે પણ મળે ત્યારે હાથમાં એકાદ ઉત્તમ પુસ્તક હાવાનું જ. લોકલની રાહ જોતાં પ્લેટફેામ ઉપર ગાળવી પડતી થોડી મિનિટાને પણ વાંચનમાં ઉપયોગ કરી લેતા હાય જ. આટલા બધા વાંચનરસીયા, અભ્યાસપ્રેમી અને પુસ્તચુ ંબક હેવા છતાં જ્યારે પણુ ભેગા થઈ જાય ત્યારે બધું બાજુએ મૂઠ્ઠીને અને દિલ ખેાલીને વાતા કરવાનુ' ન જ ચૂકે. અને વાા પણ કેવી ! દેશની ૬ દુનિયાની, સમાજની કે ધૂની, સાહિત્યની કે શિક્ષશુની, સંયમની કે
Tevad