________________
૧૯૬
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૨-૪૮
વિદ્વાનોના સહકારથી આવે છેષ તૈયાર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એક લાંબા ઠરાવ દ્વારા ગ્રંથપ્રકાશનની એક જનાર રજુ કરવામાં આવી છે.
જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ આ પ્રસ્તાવ અનુસાર પિતાનું કાર્ય આગળ ને આગળ ધપાવતું રહે અને જૈન સમાજ તેને પુરો આર્થિક તેમ જ અપેક્ષિત સર્વ પ્રકારનો સહકાર આપે એવી અri૨ના શુભચ્છી અને પ્રાર્થના છે.
પરમાનંદ
પ્રચંચની નિરર્થકતાનું ભાન થતાં અને આવતા વેગને . ખાળી શકવાનું હવે શકય નથી' એવી પ્રતીતિ થતાં જામસાહેબ પણ પલટાયા અને ત્રીજે કીલ્લો પડશે. આ પછી તે કોની તાકાત છે કે કાઠિયાવાડને આઝાદ બનતા-આપખુદીની દીવાલને જમીનદેત કરતાં-અટકાવી શકે ? કાઠિયાવાડ આજે સ્વાધીન કાઠિયાવાડ બને છે; સૌરાષ્ટ્ર આજે ખરેખર સુરાષ્ટ્ર બને છે. કાઠિયાવાડનાસૌરાષ્ટ્રના–પ્રજાજને આજે જેટલો આનંદ માને તેટલે ઓછા છે. સ્વત્વને પામતા કાઠિયાવાડને સમસ્ત હિંદના સાદર અભિનંદન છે. જય કાઠિયાવાડ ! જય સૌરાષ્ટ્ર !! જૈન સંસ્કૃતિ સાધન મંડળ: વાર્ષિક અધિવેશન
આ મંડળનું વાર્ષિક અધિવેશન તા. ૧૫-૧૨-૪૭ ના રોજ ડે...બૂલચંદજીના પ્રમુખપણ નીચે બનારસ ખાતે મળ્યું હતું. પ્રારંભમાં વાર્ષિક નિવેદન, વાર્ષિક કાર્યવિવરણ તથા હિસાબ રજુ કરવામાં આવ્યા હતા જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા. જેને સાર નીચે મુજબ છે.
| જન સાહિત્ય સંમેલન ભરવાને ગત વાર્ષિક સભાને ઠરાવ કાર્યાન્વિત કરવા માટે એક સંમેલન સમિતિ નીમવામાં આવેલ છે જેને આવતા ઓકટોબર માસ સુધીમાં ૫ (થાન ઉપર જૈન સાહિ. ત્ય સંમેલન ભરવાને પ્રબંધ કરવાની સત્તા આપવામાં આવી છે: આ પ્રસ્તાવ અનુસાર આવતા ઓકટોબર માસ સુધીમાં એક જૈન સાહિત્ય સંમેલન ભરવાનું નકકી કરવામાં આવ્યું છે અને આ માટે દેશના જુવા જુદા વિભાગોમાં વસતા જાણીતા ૧૩ જન વિદ્વાનોની એક સંમેલન સમિતિ નીમવામાં આવી છે. તદુપરાન્ત જુદી જુદી યુનીવર્સીટીમાં જન સંરકૃતિ વ્યાખ્યાનમાળાઓ યે જવાનો અને તેના અનુસંધાનમાં વ્યાખ્યાતાઓને મેગ્ય પુરસ્કાર આપવાની તથા પ્રસ્તુત વ્યાખ્યાને યોગ્ય આકારમાં પ્રગટ કરવાની પ્રવૃતિ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે અને આ ઠરાવને અમલ કરવા માટે પાંચ વિદ્વાનોની એક ઉપસમિતિ નીમવામાં આવી છે. તદુપરાન્ત એક જૈન પારિભાષિક કંપની
જના તૈયાર કરવા માટે મહામહોપાધ્યાય પંડિત વિધૂશેખર ભટ્ટાચાર્યને વિનંતિ કરવાનો અને તેની પેજના નિર્ણત થયે
* ગયો બાપુ ! મોટા ઘરને મોભ તૂટયે આ? ' '
કે વહાણુને કૂવાથંભ? ફાટયે પહાડને હાડ હિમાલય? . કે આ કે ઘર ભૂકંપ?
બની જેમ ગાંધી વિનાની ? તૂટી! હાય દાંડી ધરાની ! સાગર અને ઘેર ખેડીને
નાથ્યા ઝંઝાવાત, હાથવેંત જ્યાં અ,બે કિનારે.
ત્યાં આ છે રે આધત ! ખરાબ લાવી પછાડી
વિભૂ તેં નાવ હમારી. ગયાં બાપુ ? ઋત ગયુ શું ?
ગયાં પ્રેમ ને ત્યાગ ? ગયા ગાંધી! સત્ય ગયું શું?
ગયાં શીલ સુહાગ? મનુકુલભાણું ભૂંસાયે !
ધરાને પ્રાણ હણાય ! “પ્રજાબંધુ'માંથી ઉદ્ભૂત
સ્નેહરશ્મિ.
વસતા
tળા એ છે દી જુદી યુનીન સમિતિ
'
મૂર્તિ મન્ત માનવતા - સ્વ. ડો. વ્રજલાલ ધ. મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે એક સ્મરણાંજલિ
સં. ૧૯૮૧માં સદ્ગત ડે. મેઘાણીએ શ્રી દશા શ્રીમાળી વિયેગ થયાના આ એક વર્ષ દરમિયાન જેમ કેટલીયે વખત બન્યું વણિક જ્ઞાતિહિતનું માસિક 'જાગૃતિ’ શરૂ કરેલું. એ શરૂ થયા પછી છે તેમ, આજે પણ તેમની સાથેના વીશ વર્ષના દીધ પરિચયનાં એકાદ-બે વર્ષે એ માસિકના અંગે જ મારે તેમને પહેલવહેલાં અનેક મીઠાં અને વેધક સ્મરણાની પરંપરા, એક ચલચિત્ર પેકે, મળવાનું થયેલું. એ અરસામાં હું ગાંવ (વરાડ) રહેતા. ત્યાંથી મન:ચક્ષુ સામે રજૂ થાય છે અને સમગ્ર ચિત્તતંત્રને હલાવી મૂકીને મુંબઈ આવવાનું થતાં ગળપીઠા પરના તેમજ બીડીંગમાં તેમના રહેઠાણે શોકાતુર બનાવે છે !* જઇને મળેલો. એ અમારી પ્રથમ મુલાકાત. ત્યાર પછીના બે ત્રણ કેવાં ભવ્ય અને પુનિત છે એ સ્મરણ ! વરસે દરમિયાન તે જયારે મુંબઈ આવવાનું થતું ત્યારે પ્રસંગે પાત
વણિક યુવક પરિષદ' જેવું કોઈ સામાજિક કાર્ય હાય યા " મળવા પૂરતા જ અમે પરિચયમાં આવેલા, પરંતુ સં. ૧૯૮૫ ના
મુંબઈની કોઈ અંધારગલીની કાળકોટડીમાં સબડતાં શ્રમજીવીઓનો ' આ માસમાં, મુખ્યત્વે તેમના જ પ્રયત્નથી શ્રી. અમૃતલાલ ‘ સવાલ હોય. સંજોગેનો શિકાર બનીને એકાંદ ભૂલ કરી બેઠેલી ' દલપતભાઈ શેઠના પ્રમુખપદે, મુંબઈમાં “શ્રી કાઠિયાવાડ દશા શ્રીમાળી
કઈ બાળવિધવાના “મુંઝાયેલા માતૃ’ને સવાલ હેય યા અસમાન વણિક યુવક પરિષદ બોલાવવામાં આવેલી. તેને અંગે પરિષદ પહેલાં
શિક્ષણ-સંસ્કાર ધરાવતા દંપતીનાં “નંદવાતાં હૈયાંને સવાલ હોય, અને પરિષદ પછી તેમનાં સાથે કામ કરવાનું મળતાં અમે ઘણા જ
કાયદાના આંધળા અમલ' નો સવાલ હોય યા શ્રીમંતના નજીક આવ્યા. અને પછી તે મારે મુંબઈમાં વસવાનું થતાં અને
પાડોશમાં રહેતા ગરીની વિટંબણાને સવાલ હોય, ટૂંકમાં વિચારોના સામ્યને લીધે એ નિકટતા એટલી તે વધી કે, ભાઈઓમાં
માનવજીવનને સ્પર્શનારે અને માનવજીવનમાં ભાગ ભજવનાર ' મોટા એવા મને, માજા ભાઈધી પણ અધક એવે, એક મોટો ભાઈ જ મળે.
કઈ પણ નાનો યા માટે સવાલ હોય તેને નિરખવાની છે. મેઘાણી આ વિશ્વમાંથી તેમણે અકાળે વિદાય લીધાને આજે સ. પાસે ‘માનવતા’ ભરી એક વિશિષ્ટ દૃષ્ટિ હતી. જીવનને અને . ૨૦૦૪ના પોષ વદ ૪ના દિને-એક વર્ષ પુરૂ થશે; તેમને ચિર- વનપ્રસંગેને માપવાને તેમના પાસે ગજ હતો “માનવતાને.