________________
તા. ૧-૨-૪૮
પ્રભુષ જેન
ચારિત્ર્ય, એકધારૂ' જીવન, ત્રીશ ત્રીશ વર્ષની અખંડ તપસ્યા, જે કાય` લીધું” તેને મજબુતીથી ચેકી રહેવાપષ્ણુ, અખા થૈયા અને ઉંડા દિલની તમન્ના, નિરાશ બનીને હીંમત હારી બેસવાની ચેખ્ખી ના, ધ્યેયસાધના ખાતર ગમે તેવાં અપમાને ગળી જવા જેટલી ગંભીરતા અને ગરવાપણું, સાચા સેવકને બે એવી સભ્યતા, ધીરજ, નમ્રતા અને વાસયમ, બાઇ બળવન્તરાય સાથે મૈત્રીને સબંધ હાવાથી આટલા પ્રશંસાના ઉદ્ગારા કાઢતાં હું સ’કાચ અનુભવું છું'. ભાઇ બળવંતરાયે આજના રાજકારણી ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલું સ્થાન કેવળ સ્વાજિત છે. અને મેં એ પથ્ જોવુ છે કે કુળ આવતાં આંખે નીચેા નમતે જાય એ લેક અનુસાર ભાઇ બળવંતરાય જેમ જેમ પેાતાના જીવનમાં ઉત્તરેત્તર વિશિષ્ટ સ્થ ન પ્રાપ્ત કરતા ગયા છે તેમ તેમ તેમની શક્તિ તેમ જ માન્ત ત ચૈગ્યતા પણ વધતી જ ગઇ છે. તેથી જો આજે તેઓ ભાવનગરના મુખ્ય પ્રધાન છે, અને કૉંગ્રેસ કારાબારીના સભ્ય છે તે પૂર્વે કદિ નહિં અનુભવેતુ' એવું આત્મગૌરવ, પ્રાકૃતિક ગંભી અને વાણી ઉપરનું પ્રભુત તેમનામાં આપણને આજે જોવા નિહુાળવા મળે છે. એક કાળે આપણે અન્ય દેશેના મહાપુરૂષે નાં ચરિત્ર વાંચી આપણી જાતને ધડવાના પ્રયત્નો કરતા હતા; આજે આપણા જ દેશમાં અનેક વિશિષ્ટ પુરૂષો પછી રહ્યા છે, જેને જોઇને આપણી છાતી ફુલાય છે, અને જેના લીધે આપણે પોતાની જાતને ગૌરવશાળી માનીએ છીએ, ભાઇ બળવન્તરાય આપણા દેશની એવીજ એક વિશિષ્ટ વ્યકિત છે. તેમને આપણુ સનાં અન્તરના અભિનન્દન અને ધન્યવાદ ! નાયબ વડા પ્રધાન શ્રી જગુભાઈ પરીખ
૧૯૫૧ ન
રાજવી સમિતિ ઉભી કરવામાં આવે છે અને આ રાજવી મિ તિના જામનગર અને ભાવનગર સિવાયના સભ્યોને ઉપર જણાવેલ પ્રમુખમડળ માટે પાંચ વર્ષ માટે ખે પ્રતિનિધિએ ચુંટવાના તેમ જ પ્રમુખમંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટવાના આપવામાં આવે છે અને ખીન સલામી રાજ્યના રાજવીઓને પ્રસ્તુત પ્રમુખમંડળ માટે એક પ્રતિનિધિ ચુંટવાના અધિકાર આપવામાં આવે છે. આ .રીતે રાજવી સમિતિએ પ્રમુખમંડળના પ્રમુખ તરીકે જામસાહેબને અને ઉપપ્રમુખ તરીકે ભાવનગર મહારાજાને તેમ જ એ સભ્યા તરીકે ધ્રાંગધ્રા તથા પાલીતાણુાના રાજવીઓને અને ખીન સલાતી રાજ્યાના રાજવીએએ પ્રમુખમંડળના પાંચમા સભ્ય તરીકે કાટડાસાંગાણીના રાજવીને નીમેલ છે. આ નીમણુંક ચાલુ વર્ષના ફેબ્રુઆરીની પહેલી તારીખથી પાંચ વ માટે કરવામાં આવી છે. આ પ્રમુખમંડળના પ્રમુખને રાજપ્રમુખ તરીકે ઓળખવામાં આવશે અને તેમને હાદો, કરજો અને પગાર વગેરે કાઇ પણ અન્ય પ્રાન્તના ગવનર જેવા રહેશે. આ રાજપ્રમુખને કાઠિયાવાના રાજ્યવહીવટ કરવામાં મદદરૂપ બનવા માટે તથા સલાડ આપવા માટે પ્રધાનેાની એક સમિતિ-કાઉન્સીલ-ઉભી કરવામાં આવશે. આ પ્રધાનાની સમિતિ ઉભી કરવા માટે જે કાર્ડિયાવાડના મતદારમ`ડળે હિંદની લેાક પ્રતિનિધિ સભા માટે પ્રતિનિધિઓ ચુ'ટીને મેકા છે તે મતદારમંડળની સભા ખેલાવવામાં આવે અને તે સભા પ્રશ્ન પક્ષના મુખ્ય નેતાની ચુંટણી કરે એમ ઠરાવવામાં આવ્યુ ́ છે. આ મુજબ તા ૨૯-૧-૪૮ ના રોજ કાર્ડિયાવાડ મતદાર મંડળની એક સન્ના મેલાવવામાં આવી હતી અને આ સભાએ જાણીતા આગેવાન શ્રી. ઢેબરભાઇની પ્રજાપક્ષના આગેવાન તરીકે ચુંટણી કરી છે અને શ્રી. ઢેબરભંઇ તરફથી થે।ડા સમયમાં કાઠિયાવાડની વચગાળાની પ્રધાન સમિતિની જાહેરાત થવા સંભવ છે. આ સાથે કાઠિયાવાડ આખાને લાગુ પડતુ બંધારણ ધડવા માટે એક લેકપ્રતિનિધિ સભા અથવા તે બંધારણૢ સભા પુરૢ ઉભી કરવામાં આવનાર છે. આ સભા વધારેમાં વધારે ૪૫ સભ્યોની બનશે. આ સભ્યો શી રીતે નક્કી કરવામાં કે ચુંટવામાં આવશે તે હજુ જાહેર કરવામાં આવેલ નથી.
ભાવનગર રાજ્યના પ્રધાનમંડળમાં ભાર ખળવન્તરાય પછી ખીજું મહત્વનું સ્થાન ભાઈ જગુભાઈ પરીખનું છે.. જશુભાઇ પરીખ જૈન છે, ભાવનગરના જ વતની છે, ખી. એ. એલ. એલ. મી. છે, ભાવનગરમાં કેટલાંક વર્ષોંથી વકીલાત કરે છે, અને ભાવનગર પ્રાયરિયરના એક વિશિષ્ટ કાર્ય કર્યાં છે. ભાઇ બૃળવન્તરાયની અપેક્ષાએ જગુભાઈ નવા કાર્યકર્તા લેખાય, પશુ તેમની તેજસ્વી કાર્ય કુશળતા તેમ જ કાઇ પણ વિષય પરત્વે તેમની અનુપમ નિરૂપણું શકિતને લીધે તેમનું ભાવનગર રાજ્યમાં તે। અગ્રસ્થાન છે જ, પણુ આખા કાઠિયાવાડમાં પણ તે એક મહત્વનુ સ્થાન ધરાવે છે-He is a great man in making-તેમનામાં મદ્રત્તા નિર્માણ થઇ રહી છે—માણ કહેવામાં જરા પણ અતિશયતા નથી. જે જૈન સમાજ ભાવનગર તેમ જ કાઠિયાવાડના વિશાળ રાજકારણને ચરણે આવા એક ઉત્તમ કાર્ટિના કા કર્તા ધરી શકે તે જૈન સમાજ પણ પાતા વિષે પુરમ ગૌરવ ચિન્તવવાના અધિકારી બને છે. નાતાતના ભેદ વિના વિશાળ જનતાની સેવામાં તને ધરી દેવી–આ જ સાચુ જૈનત્વ છે, અને એ રીતે જગુભાઈ સાચા જૈન છે. તેમને પણુ અત્તરનાં અનેક અભિનન્દન ! કાઠિયાવાડની કાયાપલટ
ભાવનગરની પ્રશ્નને જવાબદાર રાજ્યતંત્ર મળવા બદલ આપણે અભિનન્દન આપીએ ન આપીએ તેટલામાં તે। આખા કાર્ડિયાવાડની કાયાપલટ નિર્માણ થઇ રહેલ છે. ૨૦૦-૨૧-નાનાં મેટાં દેશી રાજ્યના સીમાડાના જે ભૂમિ ઉપર જાળાં બઝયાં હતાં તે સવ જાળાં એક સાથે સાક્ થઇ જાય અને હિંદી સરકારના અન્ય પ્રાન્તા માફક કાઠિયાવાડ પણ એક સ સામાન્ય હુકુમતવાળો પ્રાન્ત બની જાય એ કાઇ સાધારણ ઘટના ન કહેવાય. કાઠિયાવાડના સર્વ રાજાઓએ નવા કરારનામા ઉપર સહી કરીને પોતપોતાની અંગત હુકુમતને વિસર્જિત કરવા કબુલ કર્યુ છે. કાઠિયાવાડના નાના મેટા રાજવીએમાંથી એક પ્રમુખ મંડળ (Presidinm) ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રમુખમંડળ પાંચ રાજવીઓનું બનાવવામાં આવ્યું છે. જામસાહેબ અને ભાવનગરના મહારાજા આ મંડળના સ્થાયી સભ્યો બને છે. કરારનામામાં સામેલ થનારા રાજવીઓની એક
આ સત્ર ફેરફારાને અંગે કાયાવાડમાંથી રજવાડાઓની જટિશાહી વિસર્જિત થશે. આખુ` કાઠિયાવાડ જે હવે પછી સંયુકત સૌરષ્ટ્રના નામે ઓળખાશે તે એક વહીવટ, એક ન્યાયપદ્ધતિ, એક પેાલીસ અને એક લશ્કર વાળી સર્વસામાન્ય હકુમત નીચે આવશે અને આજ સુધી જે પ્રજા નાની મેાટી હુકુમતાની આપખુદી નીચે કચડાયલી અને ધાયલી હતી તે પ્રજાને માટે પ્રગતિનાં અનેક દ્રારા ખુલ્લાં થશે અને તે પ્રશ્નના જીવનમાં નવા પ્રાણને—અવનવી સ્વાતંત્ર્યસ્ક્રુતિ ના—સ'ચાર થશે. કાઠિયાવાડના ઇતિહુાસમાં કાઇ કાળે એકછત્રી રાજ્ય હતુ કે નહિં તે વિષે મને ચેક્કસ ખ્યાલ નથી, પણ ભૂતકાળમાં એવા કાઇ એકછત્રી રાજ્યને યુગ કાઠિયાવાડમાં આવી ગયા હોય તે પણ તે રાજ્ય કાઇ પ્રજાસત્તાક ક લેાકશાસિત તે નહેતુ' જ. લેાકાને-સમસ્ત પ્રજાને—જવાઅદાર લેકપ્રતિનિધિઓના રાજ્યતંત્રની કાઠિયાવાડના ઇતિહાસમાં આ સૌથી પહેલી શરૂઆત થઇ રહી છે. કાર્ડિયાવાડના-સૌરાષ્ટ્રના—ઉદયન રિવ ઉગી રહ્યો છે અને કાઠિયાવાડના અપૂર્વ ભાવીની આગાહી આપી રહ્યો છે. પ્રજાના સેવકાએ કાયાવાડ વિષે સેવેલાં કઇ કઇ સ્વપ્નાં આજે સફળ થવાના સમય પણ આવી લાગ્યા છે. આ સમય આટલા જલ્દિ આવશે, અને આખી નવરચના સ્થાપિત હિતા ધરાવતા રાજાઓ અને મહારાજાઓ સાથે કશા પણ `ણુ વિના ઉભી થઇ શકશે એ કાષ્ઠની પશુ કલ્પનામાં સંભવનીય લાગતું નહેાતુ’. પણ કાળની ગતિને કાણુ પામી શકયું છે ? જુનાગઢ પડયું' અને એક કીલ્લો તુટયે; ભાવનગર મહારાજાએ સ્વેચ્છાએ સત્તાસમપણ કર્યુ અને બીજો કીલ્લા તુયે; નાના મેટા છળ