________________
૧૯૪
ભાવનગર પ્રજાપરિષદના પ્રમુખશ્રી બળવતરાય ગેપાળજી મહેતાન તેમ જ સરદાર વલ્લભભાઇ પટેલને અને ત્યાર બાદ ગાંધીજીને મળ્યા, જે કરવાના આશય હતા તેની વિગતા નક્કી થઇ ગઇ, મહારાજાએ ગાંધીજીના આશીર્વાદ મેળવ્યા અને ગયા જાન્યુઆરી માસની ૧૫મી તારીખે સરદાર વલ્લભભાઇ પટેલની હાજરીમાં ભાવનગર મહા રાજાએ પેાતાની પ્રજાને સ’પૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત કરી અને સાથે સાથે એ પ્રસંગને લગતા પેાતાના નિવેદનમાં કાઠિયાવાડનું એકમ રચાવાની અગત્ય વિષે ઉલ્લેખ કર્યો અને એવા એકમની રચનામાં સહાયભૂત થવા પેાતાની પૃચ્છા દર્શાવી.આ રીતે જેને અંગ્રેજીમાં Silent Revolution કહે છે એવી મૂક, નિરવ, અહિંસક, સહજસિદ્ધ ક્રાન્તિનું ભાવનગરની પ્રજાએ દશન કર્યુ. જ્યાં દેનાર તેમ જ લેનાર ઉદ્મય પ્રસન્ન હતા,. જ્યાં દેનારને દેતાં અને લેનારના લેતાં હરખ સમાતા નહેાતા-એવા સુખદ સત્તાવિનિમયનું રાજકારણી ક્રાન્તિનુ–પરમ આહ્લાદક અને ઉભયને અત્યન્ત ગૌરવપ્રદ દર્શન એ પ્રસ ંગે હાજર રહેવાનુ' જેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ હતુ એવા જેને જેને થયુ તેમણે જીવનની ધન્યતા અનુભવી. ’
પ્રબુદ્ધ જૈન
તા ૧-૨-૪૮
માટે તે મહેસુલને હું ભાગ આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યું', ગામડાંને પચાયની ધારે સુધારવા તથા મહાલની પંચાયતને તથા સહકારી મંડળીના ધારા ધડવા તથા સુધારવા એક સમિતિ નીમવામાં આવી, અને તેવી જ રીતે શ્રમજીવી મજુરાની પરિસ્થિતિ તપાસીને તેમાં સુધારે થાય તેવાં પગલાંએ સુચવવા માટે પણ એક સમિતિ નિષ્ણુક કરવામાં આવી. આ ઉપરાંત
નવા
પ્રધાનમંડળ તરફથી હાલ તુરતમાં ગ્રામેાદ્દાર કા પાછળ ખરચવા માટે એક કરોડ રૂપીઆની તેમ જ તીખી રાહત માટે પદર લાખ રૂપીઆ {ી જાહેરાત કરવામાં આવી તથા ભાવનગર મ્યુનીસીપાલીટીને પંદર લાખ રૂપી, તથા દરેક મહાક્ષની મ્યુનીસીપાલીટીને એક એક લાખ રૂપીઆ આપવામાં આવ્યા.
કાફિયાવાડના એકમની સ્થાપના અને શરૂઆત સાથે પ્રસ્તુત પ્રધાનમ’ડળને વિસત કરવાનુ રહેશે એમ છતાં પણ જે થેડા ઘણા દિવસ પેાતાને મળે એ દરમિયાન આ નવું પ્રધાનમંડળ ભાવનગર રાજ્યની પ્રજાની અને તેટલી સેવા કરી લેવા કટિબધ્ધ થયું છે. કાઠિયાવાડના સર્વવ્યાપી ઉદ્યોતની આ રીતે ભાવનગરમાં પ્રાથમિક ભૂમિકા રચાઇ રહી છે. આ માટે નવા પ્રધાનમ’ડળને આખા કાઠિયાવાડના ધન્યવાદ ધરે છે.
ભાવગરનુ નવું પ્રધાનમંડળ :
આ
ભાવનગર રાજ્યની જવાબદાર રાજ્યત ંત્રની જાહેરાતના પરિણામે જ્યાં સુધી નવું બંધારણ રચાય નહિ ત્યાં સુધી રાજ્યના વહીવટ ચલાવવા માટે શ્રી બળવન્તરાય ગેાપાળજી મહેતા, મુખ્ય પ્રધાન, શ્રી જગુભાઈ પરીખ, નાયબ વડા પ્રધાન, શ્રી જાદવજી મેદી, શ્રી ધનશ્યામલાલ ડંકર, તથા શ્રી મનુભાઇ પંચેી-એમ પાંચ પ્રધાને નુ એક પ્રધાનમ`ડળ રચવામાં આવ્યું. જાન્યુઆરીની ૨૦ તારીખે નવું પ્રધાન મંડળ સત્તારૂઢ થયું અને તે જ દિવસે નવા પ્રધાનમંડળ તરફથી જે જાહેરાતા કરવામાં આવી તે જાહેરાત સાંભળીને પ્રજાના આનંદને પાર ન રહ્યો અને તે વખતે રાજાનેજ માત્ર જવાબદાર હોય તેવા અને પ્રશ્ન સમસ્તને જવાબદાર હેાય તેવા પ્રધાન મંડળમાં શુ ફરક હાય છે તેવુ ભાવનગર રાજ્યની પ્રજાને સૌથી પહેલું ભાન થયું. આ જાહેરાત દ્વારા ૧૯૪૨ ની લડતમાં જપ્ત કરવામાં આવેલી મીલ્કતે પછી આપવામાં આવી, વેચાયલી–મીલ્કતે નુ વળતર આપવાનું ઠરાવવામાં આવ્યું, અને તે લડતના કારણે રાજ્યની નાકરીથી કારેક કરવામાં આવેલા નાકરાને પાછા લેવામાં આવ્યા. શ્રી પ્રેમચંદ હીરાચંદને દંડ માફ કરવામાં આવ્યા, શ્રી ઇસ્માઇલ હીરાણી ઉપરના હદપારીના હુકમ રદ કરવામાં અવ્યે, શ્રી આત્મારામ ભટ્ટ તથા ભગવાન રામસ`ગ ઉપરના કૈસા પાછા ખેંચી લેવામાં આવ્યા, વિધવાઓને માસિક ત્રણ રૂપીથ્યા આપવાનું' ચાલુ, ઘેરણુ વધારીને રૂ।. ૧૦ નું ધારણ સ્વીકારવામાં આવ્યુ', 'વેઠના ધારા રદ કરવામાં આવ્યા, જેલના કેદીઓના વ્યકિતગત કૅસ તપાસીને ઉદારભાવે મુકિત તથા માફી આપવાનું જાહેર કરવામાં આવ્યું, મુદ્રણાલયે તથા વતમાનપત્રા ઉપરના અણુતા અંકુશા રદ કરવાના તેમ જ અસ્પૃશ્યતા નાથુદ્ર કરવાને નિષ્ણુય વ્યક્ત કરવામાં આવ્યા, આવકવેરા માકુ કરવામાં આળ્યે, ભાવનગર શહેર સુધરાઇને શહેર સુધરાઇની જમીન વેચાણુની ઉપજ લેવાને, કૃષ્ણનગરની જમીનના આવક લેવાને, માર’જક કર વસુલ કર લેવાને અને બસ સર્વીસ ચલાવવાના હક્ક આપવામાં આવ્યા, તથા શહેરના રસ્તામ્મે, ડ્રેનેજ તથા વોટરવર્કસ નુ કા' પણું શહેર સુધરાઇને સુપ્રત કરવામાં આવ્યું, રાજ્યના નાના નેકરાને પે કમીશનના ધેારણે પગાર વધારી આપવાનું વચન આપવામાં આવ્યું, ખેડુલોકશાળાઓ, પ્રૌઢ શિક્ષણ વર્ગો તથા ખરીદ વેચાણુ સહકારી મ`ડળા બને તેટલા ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી, તેમ જ ખેડૂત વગને કેટલીક તાત્કાલિક રાહત આપવામાં આવી, જે ગામ કે મહાલમાંથી જે કાંઇ જમીન મહેસુલ વસુલ થઇ હોય તે ગામ કે મહાલના ઉપયોગ
લીઝની
મુખ્ય પ્રધાન શ્રી બળવતરાય મહેતા
ભાવનગર રાજ્યના મુખ્ય પ્રધાનના સ્થાને જે વ્યકિતની નીમણુક કરવામાં આવી છે તે ભાઇ બળવતર મહેતાનેાથેડેક પરિચય આપવામાં આવે તે તે અહિં અસ્થાને નહિ ગણાય.
ક
ભાઇ બળવન્તરાયને, કેટલાંય વર્ષોથી હુ એળખુ છુ. તેઓ મારી પડેશમાં જ ઉછરીને મેાટા થયા છે, તેમની ઉમ્મર આજે પચ્ચાસેક વર્ષની છે. આર્થિક દૃષ્ટિએ બહુ જ સાધારણુ ગણાય એવા કુટુંબમાં તેમને! જન્મ થયેલ, અને તેમનું વિધર્થીજીવન પણ બહુ તેજસ્વી હતું એમ કહી ન શકાય. પણ મૂળથી તેમનામાં સેવાવૃત્તિનાં તત્વ ભરેલાં હતાં. મને ખ્યાલ છે ત્યાં સુધી તેએ સામળદાસ કાલેન્જમાંથી ખી. એ. થયા બાદ જાહેરજીવનમાં દાખલ થયા; શહેરની વિવિધ પ્રવૃત્તિએમાં જોડાઇને કામ કરવા લાગ્યા; પૂનામાં જેવી સરવન્ટ્સ એક્ ઇન્ડીઆ સે।સાયટી છે તેવી જ પાળમાં લાલા લજપતરાયે ઘણું ખરૂ’ ‘પીપલ્સ સે।સાયટી' નામની એક આજીવન દેશસેવકાની સસ્થા કાઢી હતી તેના તેએ આજીવન સભ્ય થયા; આ રીતે તેમણે દેશવ્યાપી રાજકારણમાં પ્રવેશ કર્યાં અને ખસ કરીને દેશી રાજ્યના પ્રશ્ન ઉપર તેણે પેતાની સવ પ્રવૃત્તિ કેન્દ્રિત કરવા માંડી. કાઠિયાવાડના રાજકારણમાં તે અગ્રભાગ લેવા લાગ્યા, સમય!ન્તરે સ્ટેટ્સ પીપલ્સ કાન્ફરન્સના તેઓ મંત્રી નીમાયા અને આ ક્ષેત્રમાં શ્રી. ૫૮૫ સીતારામથ્થાના સાથી અને સહુકા કર્તા અન્યાં, જેમ જેમ આખા દેશ આઝદી સમીપ આવતા ગયે તેમ તેમ દેશી રાજ્યોને પ્રશ્ન વધારે ત્રિકટ બનતા ગયા અને તેમ તેમ ભાઇ બળવન્તરાયને પોતાની કુશળતા દાખવવાને વધારે ને વધારે અકા મળવા લાગ્યા. સમયાન્તરે અખિલ હિંદના દેશી રાજ્યાના પ્રશ્નો પુત્રે પ્રતિષ્ઠામાં શ્રી. પટ્ટામિ સીતારામય્યા પછીનું ખીજું સ્થાન ભાઇ બળવન્તરાયનુ લેખાતું થયું જ, પણ આ ક્ષેત્રમાં સક્રિય કાકર્તા તરીકે તે તેમણે અગ્રતમ સ્થાન પ્રાપ્ત કર્યુ. અખિલ હિંદની લેકપ્રતિનિધિ સભામાં તેએ દેશી રાજ્યની પ્રજા તરફથી ચુંટાયા; અને તાજેતરમાં ભાવનગર રાજ્યના મુખ્ય પ્રધાન નીમાવા સાથે દેશી રાજ્યાની સમસ્યાના એક નિષ્કુષ્ણત પુરૂષ તરીકે કાંગ્રેસની કારાબારીમાં પણ તેમની નીમણુક કરવામાં આવી છે. ભાઈ બળવન્તરાયને ઉત્તરાત્તર ઉકષ શૂન્યમાંથી શિખરે પહેાંચવા જેવા હાઇને કાઇને પણ આદરમુગ્ધ કરે તેવા છે. તેમના આ ઉભયપ્રકારના વિશિષ્ટ પદારે હણુ પાછળ - તેમનામાં કાઈ અત્યન્ત તેજસ્વીતા કે અસાધારણ કાયકુશળતા છે એમ કહેવુ વધારે પડતુ લેખાય. તે પાછળ તે છે તેમનુ વિશુદ્ધ
Cibeca