SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તા૧-૨-૪૮ મારા એક મિત્ર પાલેજથી આજે જ આવ્યા છે. પાલેજમાં મુસલમાનોની ઘણી મોટી વસ્તી છે. તેણે ત્યાંનાં કેટલાય મુસલમાનેને ડુસકે ડુસકે રડતા જોયા. એક વખત એ હતો કે મુસલમાને ગાંધીજીને પોતાના એક મોટામાં મેટા દુશ્મન ગણતા હતા. આજે ગાંધીજીએ કોઈ પણ જાતના ભેદભાવ વિનાની ઉંડા દિલની મૈત્રીની મુસલમાનોને પ્રતીતિ કરાવી છે. જે કોઈ વર્ગ તિરસ્કૃતની ટિમાં આવી પડે તેને પક્ષ લે, તેને બચાવવા, તેને રક્ષણ આપવા પિતાથી બનતું કરવા કટિબદ્ધ બનવું એ ગાંધીજીને સ્વભાવધર્મ હતે. હરિજનને પ્રશ્ન તેમણે આ જ ઉત્કટ ભાવનાથી ઉપાડ હતા અને તેને અત્યંત વેગવાન બનાવ્યું હતું. એક વખત હરિજનમાંને ઘણો મોટો સમુદાય ગાંધીજીને વિરોધી હતે. આજે ગાંધીજીની "શુભનિષ્ઠા વિષે હરિજનમાં લેશમાત્ર મતભેદ રહ્યો નથી. હરિજનોને સૌથી મોટો આગેવાન છે. આંબેડકર આજે કોંગ્રેસ સરકારનાં પ્રધાનમંડળમાં જોડાઈ ગયેલ છે. અંગ્રેજોનું પણ એક કાળે ગાંધીજી પ્રત્યે અત્યંત વિરોધી વલણ હતું. આજે આખી અંગ્રેજ પ્રજા ગાંધીજીને બે મેઢે પ્રશસ્તિથી નવાજે છે. દેશના મુસલમાને આજે ગાંધીજી વિષે એવી જ શુભ પ્રતીતિને સાક્ષાત્કાર કરી રહ્યા છે. તેઓ આજે રડતા હેય. આંસુ સારતા હોય તેમાં જરા પણ આશ્રય પામવા જેવું કે અન્યથા વિચારવા જેવું છે જ નહિ. ગાંધીના જવા સાથે તેમણે ખરેખર એક અનન્ય મિત્ર અને હિંદુઓના વૈવિરોધ અને રેષના પ્રવાહને વહેતે અટ- કાવી રાખનાર એક લેખંડી દીવાલને ગુમાવી છે. આજે જે પાકીસ્તાનના સિંહાસન ઉપર કાયદેઆઝમ ઝીણા આ૩ઢ થયેલ ન હોત તે મુસલમાનોના દિલમાં થઈ રહેલ હૃદય પલટાએ જરૂર મૂર્ત સ્વરૂપ ધારણ કર્યુ હેત અને હિંદુસ્થાન પાકીસ્તાન વચ્ચેની દીવાલ પણ કદાચ જમીનદોસ્ત થઈ શકી હેત. કમનસીબે એ ઉજળો દિવસ હજુ તકાળ ભવિષ્યમાં નજરે પડતા નથી ! આમ શેકના તીવ્ર વેગ નીચે શરૂઆતમાં ખચકાતી કરડાતી કલમ પછી તે વેગપૂર્વક વહેવા લાગી છે અને આ કહું, તે જણાવું એમ કલ્પના પણ ઠીક ઠીક ગતિમાન થઈ રહી છે. જે શેકવ્યાકુળતામાંથી વાણી જન્મ પામતી અટકી રહી હતી એ જ શેકવ્યાકુળતા વાણીને કોઈ જુદે જ વેગ આપી રહી છે. પણ , આખરે તે પ્રબુદ્ધ જનની કદમર્યાદાનો ભારે વિચાર કરે જ રહ્યો અને તેથી લેખિનીને આગળ દેડતી પણ અટકાવવી જ રહી. ગાંધીજીના અવસાનને રડ્યા કરીએ તે તેને પણ છેડે આવવાને જ નથી. પણ એમાં પણ સંયમ ચિન્તવ્યે જ છુટકો છે. ગાંધીજી ગયા તે હવે કાંઈ પાછા આવવાના નથી, તેમની ખોટ પણ કંઈ કાળ સુધી પુરાવાની નથી. ગાંધીજીને એક યા બીજી રીતે-સીધી . રીતે, રેડીઓ દ્વારા, તેમની લેખિની દ્વારા, તેમના દેશવ્યાપી કાર્યો દ્વારાઆપણું સર્વને એટલે બધે. નિકટ પરિચય હતું કે તેઓ વિદેહ થયા છતાં આપણી સામે તેઓ સદેહ જીવતા જાગતા ઉભા હોય એમ આપણે અનુભવ કરીએ છીએ. તેમણે કહેવા લાયક ઘણું ઘણું કહ્યું છે, જે કહ્યું છે તે તત્ આચરી બતાવ્યું છે. સંયમપૂર્ણ પવિત્ર જીવન, નિર્ભયતા, સત્ય તેમજ અહિંસા વિષે અનન્ય નિષ્ઠા, અન્યાય, અધમ, અત્યાચાર સામે ઉંડા દિલને રેપ અને તે ટાળવા માટે પિતાથી બનતું કરી છૂટવાની હંમેશની તત્પરતા, દલિત દુ:ખી દરિદ્ર વિષે અનન્ત કરૂણા, અસીમ પ્રેમ અને અમર્યાદિત વિશ્વબંધુત્વ-આ તેમના ચરિત્રનાં વિશિષ્ટ અંશે છે. તેમનું જીવન એક મહાકાવ્ય છે. તેના ખડે ખડે રોમાંચકતા અને ઉન્નત પ્રેરણા ભરેલી છે. આજે પક્ષ બનેલ અને એમ છતાં પણ પ્રત્યક્ષ જેવા લાગતા ગાંધીજીને આપણા અન્તરમાં સુપ્રતિષ્ટિત કરીએ અને જાણે કે ગાંધીજી જ આપણું અન્તઃકરણ હેય એમ આપણા સર્વ વિચાર, વાણી અને વર્તનને તેમની સંમતિ વડે પુનિત બનાવીએ અને એ રીતે ગાંધીજીએ અધુરાં મુકેલાં કાર્યોને આપણી સમજણ, શક્તિ અને સત્યનિષ્ટા વડે આગળ વધારીએ, પુરાં કરીએ. આથી અન્યતર બીજું શું ઇષ્ટ હોઈ શકે ? અને ગાંધીજીને પણ આથી અન્યતર બીજું શું અપેક્ષિત હોઈ શકે ? ગાંધીજીના આત્માને શાનિત આપવાને પણ આ જ એક માર્ગ છે. પરમાનંદ, કેટલાક સમાચાર અને નોંધ વાળવું–આવી વૃત્તિને વેગ હિંદુ પ્રજાના દિલમાં વધારે ને વધારે બળવાન બનતો જાય છે. આ વૃત્તિનો ગાંધીજી પ્રચંડ વિરોધ કરી ગાંધીજી ઉપર હુમલે શું સૂચવે છે? રહ્યા હતા. પાકીસ્તાનનાં બુરાં, કામને ગાંધીજી કદિ પણ બચાવ આ હુમલે કોઈ એક પાગલ હિંદુના હાથે થયે હેત તે કરતાં નહોતા. આ માટે પાકીસ્તાનની પણ તેઓ પુરી ખબર લેતા મન કાંઈક સમાધાન અનુભવત. પણ આ ખુન કરનાર એક હતા, પણ આ સાથે અહિં વસતા મુસલમાન વિષે આપણુથી કેળવાયલે હિંદુ છે; તે પૂનાનો રહેવાસી છે; તેનું નામ નથુરામ કઈ પણ રીતે અન્યથા વિચાર કે વર્તાપ થઇ શકે જ નહિ, વિનાયક ગેડમે છે; હિંદુ મહાસભાને એક જુને જાણીને કાર્યકર્તા આપણાથી આ પ્રશ્નોને કોઈ પણ કામી ધેણે વિચાર થઈ શકે જ છે; અને “હિંદુ રાષ્ટ્ર” નામની એક સામાયિકને અધિપતિ છે. નહિ, અહિં વસતા મુસલમાનોને સંપૂર્ણ રક્ષણ અને સલામતી તે દીલ્હીમાં આગલે દિવસે ચેકસ ઈરાદા અને યેજનાપૂર્વક આવે આપવી એ જ આપણો અનિવાર્ય ધમ હોઈ શકે–આ પ્રકારને છે અને બીજે દિવસે સાંજે પિતાની મેલી મુરાદ પાર પાડવાની તકને ઉપદેશ તેઓ રાત્રીના ૮ થી ૮ ના દૈનિક રેડીઓ પ્રવચનમાં સતત - પુરે ઉગ કરે છે. આ, આખી હકીકત અત્યન્ત સૂચક છે. સંભળાવી રહ્યા હતા. તેમના કારણે જ અને તેમના પ્રભાવથી જ કલ આજે જે રોષ અને વૈરની જવાળા હિંદુ જનતાના કેટલાક કત્તાના મુસલમાનોની કતલ થતી અટકી હતી; દીલ્હી અને આસપાસના વિભાગના દિલમાં સળગી રહી છે તે જવાળાના પ્રતીક પ્રદેશમાં ભભુકી ઉઠવાની અણી ઉપર આવેલે દાવાનળ પણ બનીને ગોડસેએ પિતાને અધમ હેતુ સિધ્ધ કર્યો છે. તેમના જ છેલ્લા ઉપવાસથી શમવા પામ્યું હતું. દેશમાં એક એવો છેલ્લાં બે વર્ષથી જે વિષમય પ્રચાર આપણા દેશમાં ચાલી રહ્યો વગ હિંદુ સમાજમાં ઉપસ્થિત થઈ રહ્યો હતો કે જે ગાંધીજીની છે અને કોમી વેરઝેરનાં નાનાં મોટાં હત્યાકાંડે રચાઈ રહ્યાં છે, આ ભાતૃભાવની, કૅમી એકતાની, મુસલમાનોને પુરૂં રક્ષણ આપતેમાં પણ હિંદુસ્થાનમાં ભાગલા પડયા પછી પાકીસ્તાનના વાની વાતેથી ઉલટું વધારે ને વધારે ઉકળતો જતો હતો, જેને માટે : સર્વ પ્રદેશમાં આખી હિંદુજનતાના તેમજ શિખ કામના જે આવી પ્રેમ અને અહિંસાની વાતે અસહ્ય બનતી, જતી હતી, જે હાલહવાલ થઈ રહ્યા છે અને પાકીસ્તાન આખામાં કોઈ હિંદુ કે વર્ગ પિતાની વૈર વૃત્તિ વસ કરવામાં ગાંધીજી જ મેટી દીવાલરૂપ શિખને સહીસલામતીથી રહેવું અશક્ય બની ગયું છે-આ સર્વ છે-એ દીવાલ તોડયે જ છુટકો છે-તેજ મુસલમાનોને આ દેશમાંથી પરિસ્થિતિ અને નિર્વાસિતેની અત્યન્ત દયામય દુર્દશાએ હિંદુ તગડી મુકી શકાશે અથવા તે તેમને ઉશ્કેદ થઈ શકશે અને તે તેમ જ શિખ પ્રજાના દિલમાં અસાધારણ રોષ પેદા કર્યો છે અને જ આ ખંડિત હિંદુસ્થાનને વાસ્તવિક અર્થમાં હિંદુસ્થાન બનાવી આ બધાનું વૈર હિંદી સંસ્થાનમાં વસતા મુસલમાનો ઉપર કેમ શકાશે એમ ખરા દિલથી જે વર્ગ માનવા લાગ્યા હતા. આ વગર, .
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy