________________
તા. ૧૫-૧૨-૪૮
પ્રણવ જન
૪ .
શિવજી ભાઈની જમીન ઉપર પાણી ફરી વળ્યાં અને ત્યાંથી
પણી હદ પાસે આવી પહોંચ્યાં, નાળા પાસે બે ઝુંપડાં ખલાસ થઈ ગયાં. આ રીતે આપણાં કેન્દ્રની ચારે દિશાએથી કેન્દ્ર તફ્ પાણી ધસી આવ્યું અને કેન્દ્ર એક બેટ જેવું થઈ ગયું. આ વખતે સાંજના સાડાચર થયા હતા. હવે શું થશે એ પ્રશ્ન પળે પળે સામે આવીને ઉભે રહેને દો. આ ગતિએ જે પાણી ચડવા માંડે તે કેન્દ્રમાં ૫ણું પાણી ભરી લાગે એ દહેશત લાગી એટલે આપણે બધાં ખાટલા ઉરના ગાદલા એક ખાટલા ઉપર ગોઠવ્યા અને બકીના ખાલી કરેલા ખાટલા ઉભા કર્યા અને પાણી આવે તે ખાટલા ઉપર ચડી બેસવું અને તેથી વધે તે મકાનના છાપરાની નીચેના લાકડા ઉપર ચડવું એમ વિચારી રાખ્યું.
સવારના ભાગમાં ચેતરફના મકાનનાં નળીયાં ઉડવા માંડયાં ત્ય રથી પિતાની જાતને બચાવવા માટે આપણું કેન્દ્રના મકાનમાં * લેકે આવવા લાગ્યા હતા. અત્યારે કેન્દ્રના મકાનમાં વીશ ળકે
સાથે પચાસ સ્ત્રી પુરૂષે એકઠા થયા હતા. સૌ કોઈને ગભરામને પાર નહોતો. આપણું મકાનના નળી આ ઉડવા માંડયાં એટલે બધાની ગભરામણ વધવા માંડી અને રોકકળ કરી મૂકી. આ પહેલી તકે શત કર્યો છુટકે હતે. તે માટે આંખ કાઢીને હુકમ કરવા. શિવાય બીજો રસ્તો નહોતો. હું પણ એક વખત લટીયર કોરને કેપ્ટન હતા. એ કેપ્ટનની ઢબ છબ મને યાદ આવી અને આ વખતે મને કામમાં લાગી. જોરથી ઘટે કઢીને બધાને એક દમ શાન્ત રહેવાને હુકમ કર્યો, અને પછી રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન શરૂ કરી. એ ધૂમ પૂરી થઈ એટલે બીજી ધૂન શરૂ કરી. એમ કેટલાક સમય એક પછી એક ધૂનમાં પસાર કરાવ્યું. સામે એકતારો પડે હતો તે છે અને મેં હાથમાં લીધે' અને વિનોદ જેડા છોકરા છોકરીઓને ઉભા કરીને નાચવાનું શરૂ કર્યું અને તેની તત્કાળ ભારે અસર થઈ. મારા એરડ માં ન ચ ચાલતું હતું એટલામાં આંગણામાં ઉભેલા આપણુ વયેવૃદ્ધ આંબાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા. સદભાગ્યે એ આંબો બીજી બાજુએ પયે. જો અમારી બાજુમાં પડે છે તે આપણું છાપરું માંગત - અને ઓરડામાં ઉભેલા માણસને ઠીક પ્રમાણમાં ઈજા પહોંચત. આ જોખમમાંથી ઇશ્વરે આમ અમને બચાવી લીધા.
તરફ ૫ણી તે વધતું જતું હતું. અંદર એકઠા થયેલા માણસે ને કેમ બચાવવા એ પ્રશ્ન મને ખુબ મૂંઝવી રહ્યો હતે. વાવંટોળ પૂરખ્યામાં વાઈ રહ્યો હતે, વરસાદના છાંટા શરીર ઉપર તીર માફક વાગતા હતા. આમ છતાં પણ તરતમાં નિર્ણય લેવો રહ્યો એટલે શિવજી અને ખીમજીને સાથે લઇને પાણી ધસારો જોવા હું બહાર નીકળ્યો અને બચાવનું સ્થાન શોધવા લાગે. સામે દેખાતા, પુરાણી બાંધણીના શિવમંદિર ઉપર નજર પડી. તે મજબુલ તો છે જ અને ઉંચાઈ ૫ સારી છે. એટલું જ નહીં પણ છેવટના ઉપવ તરીકે તેને ઘુમટ ઉપર પણ ચડી શકાશે. આમ વિચારીને કેન્દ્રમાં રહેલા માણસને મંદીરમાં ખસેડવા. - બહેલો સવારથી જ કોઈને કંઈ ખાવાનું મળ્યું નહોતું. બાળકો માંગ્યા કરે તેમને શું આપવું ? ઈન્દુએ આપેલ નાસ્ત કામમાં લાગે. મેટાઆને પણ ખાવાનું આપી શકાય તે આપવું એમ વિચારીને ખીચડી અને કઢી બે મેટા ર૫માં મૂક્યા. ઠેઠ સાંજના આ પચાસ માને ખાવાનું થોડું ઘણું આપી શકાયું.
- થોડે દૂર ડાય ના પડ માં પાંત્રીસ યાહુદી સ્ત્રી પુરૂષ ને બાળક હતાં. એ ઝુંપડામાં પાણી ભરાવા લાગ્યું એટલે પાસે પડેલી મોટરબસમાં તેઓ દાખલ થયા. બસમાં પશુ પાણી ભરાવા લાગ્યું એટલે તે લેકે બસના છાપરા ઉપર ચડીને બેઠા. તેમના બે યુવાન કમર નીચેના પાણીમાં ચાલી મારી પાસે આવ્યા અને અય માટે
મારી પાસે માંગણી કરી. એકે મારા પગ પકડી લીધા. બીજે રડી પડે. એ ને અહીં વધારે સહીસલામતી લાગતી હોય તે ખુશાથી અહીં આવે એમ મેં તેમને જણાવ્યું એટલે તેઓ પાછા દોડયા. પણ એટલામાં પાણી કમ્મર ઉપર આવી પહોચ્યું. એટલે તે બધા અહીં પહોંચી શકે એ સ્થિતિ રહી નહીં. આ કુદરતને કોઈ અજબ ખેલ બને અને અમારી ધીરજની પણ ભારે કસોટી થઈ રહી હતી. આખો દીસ ખાધ પીધા વિના ચિતામાં ભટકતા કેટલે થાક્ય હઈશ એની તમે કલ્પના કરી લેશે. રાત્રે આઠ વાગે સુઈ ગયે. આજે મંગળવારે ધણા લોકો મુંબઈ જવા તૈયાર બેઠા છે-પણ બસ કયાંથી મળે? થાણુથી એક માણસ સાયકલ ઉપર આવ્યા એણે કહ્યું કે થાણ સુધી આ જ હાલત છે. કોઈની પાસે રેડીઓ હશે, તે મારફતે મુંબઇને પણ એ જ સ્થિતિ છે, એમ ખબર મળે છે. આ તોફાનના સત્તર કલાકમાં એટલી બધી વિગતે બની છે કે 'પત્રમાં એ બધી સમાવી શકાય એમ છે જ નહીં. કેન્દ્રમાં આજે મજુર કામે લાગ્યા છે. સૌ પહેલાં કે ઠર તપાસ્યા તો ત્યાં બધું સહીસલામત માલમ પડયું. માત્ર સાકર ઓગળી ગઈ છે. ગાદલા ઠીક પ્રમાણમાં ભીનાં થયાં છે જે તડકે નાંખ્યા છે. કેળા બધી પડી ગઈ છે, જે ઉપાડવામાં આવે છે. બધે સાફસુફી થઈ રહી છે. આપણા કપડા અને ચાદરો કબાટમાં હતાં એટલે કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક સ્ત્રી-પુરૂષ તથા બાળકે ભીના કપડવાળા હતાં તેમને આપી શકાય ત્યાં સુધી . આપ્યા. આ રીતે આવી કટોકટી વખતે આપણા સાધનને સારો ઉપયોગ થઈ શકે છે. આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ઉઠ્યા હતા. ચાપાણી તથા પ્રાર્થના પતાવીને ફાનસ તથા લાકડી સાથે પિણાપાંચ વાગ્યે બહાર નીકળે. ખીમજી સાથે હતો. સૌથી પહેલા કાળા કાકા મળ્યા. એમના ઘર પાસે એક મેટરનું ઠાઠીયું પડયું હતું તેમાં ભીંજાયેલી ગાદી ઉપર નાની પિનડી પહેરી એક ફાનસ રાખી ખુલેલા શરીરે એમણે આખી રાત કાઢી હતી. એ રીતે પાગાના ઘર સુધી ઘેર ઘેર જઈ અકલેલી ગામની અને સેનિટરીયમમાં રહેતાં માંણસેની ખબર કાઢી આવ્યું. અહીં બનેલી ઘટનાનો આ સાર છે.
લી. કાકાના આશીર્વાદ - અસ્પૃશ્યતા અને જૈન સાધુઓ
ઘોડા દિવસ પહેલાં ભાવનગરથી પાછા ફરતાં અમદાવાદ બે દિવસ રોકાવાનું બનેલું તે દરમિયાન જાણીતા ખદી પ્રચારક શ્રી. શંકરલાલ બે કરને મળ ને સુયોગ પ્રાપ્ત થયું હતું. શ્રી. શંકરલાલભાઈ એક દિવસ ખાદી પ્રચાર અર્થે દેશના એક ખુણેથી બીજા ખુણે પરિભ્રમણ કરતા હતા. શરીરનાદુરસ્તીના કારણે તેમણે પિતાનું પ્રવૃત્તિપ્રચુર જીવન સંકેલી લીધું છે અને હાલ તેઓ અમદાવાદના એક ખુણે નિવૃત્તિપરાયણ જીવન ગાળે છે. તેમની સાથે મને બહુ જુને પયય નથી એમ છતાં પણ એ પરિચય શરૂ થયા બાદ તેમના વષે હું એટલું આકર્ષણ અનુભવી રહ્યો છું કે જ્યારે જ્યારે અમદાવાદ જવાનું બને છે ત્યારે ત્યારે તેમને મળવાનું હું ધણું ખરું ચુક્તા નથી. તેમને આ વખતે મળવા ગયા ત્યારે સાંજના સમયે હતે. શ્રી. અનસૂયા બહેન પણ સમીપમાં જ બેઠા હતા. ચર્ચા દરમિયાન અનેક વાતમાં જેનો અને હરિજન મંદિર પ્રવેશની વાત પણ નકળી અને આ સંબંધમાં પાલણપુરમાં જે ઝગડો કોટે ગમે છે તે વિષે પણ કેટલીક ચર્ચા થઈ. આના અનુસંધાનમાં મેં જણાવ્યું કે “અમારે જૈન ધર્મ આટલે બધે વિશાળ, નાત જાતના ઉંચ નીચના કોઈ પણ ભેદને અમારા ધર્મમાં કશું સ્થાન નહિ; અમારા મંદિર અભંગ ઠાર છે એમ અમે હંમેશાં કહેતા અને સાંભળતા. એમ છતાં પણ આજે જ્યારે જૈન મંદિરમાં હરિજનન પ્રવેશનો પ્રશ્ન અમુક આકારમાં સ્થિત થઈ રહ્યો છે, અને તે