________________
પ્રાદ્ધ જૈન
તા. ૧૫-૧૨-૪૮
સ્વાતત્ર્ય એ તેની શાભારૂપ છે અને અખબારી સ્વાતંત્ર્યવિનાનુ પ્રજાતંત્ર એ પ્રાતત્ર નહિ પણ રસ છે. સરકારે પેાતાના તંત્ર સામે ટીકાનાં દ્વાર સદા ખુલ્લાં જ રાખવાં જોઇએ; અને મી વૈમનસ્ય કે હિ ંસાની ઉશ્કેરણી કરનાર સિવાય પ્રમાણિક ટીકા કરતાં અખબારને આવકારવાં જોઈએ. તેને બદલે અખબારાને મેઢે ડૂચા દેવાનું સરકારનું કાય' કાષ્ઠ રીતે ચે.ગ્ય નથી.
આમ છતાં કંઇ સ્થાનિક અખબાર પાસે જામીનગીરી માગવાને અને તે જામીનગીરી જપ્ત કરવાને અખબારી કાયદામાં પૂરતા અવકાશ છે જ. અને તે રીતે બદ્ગારના અખબારને પોતાના પ્રદેશમાં પ્રવેશાધી પણ કરી શકાય છે. વળી કઈ લખાણ બદનક્ષ ભરેલું હોય તેા તે સમે પગલાં ભરવાની પૂરતી જોગવાઇ ચાલુ કાયદાઓમાં છે જ. તેને બદલે જેની સામે પૂ. ગાંધીજીએ ભારે રાષ પ્રદશિત કરતાં જેને અમલ કરવાનુ બ્રિટનની પરદેશી સર કરે પણુ બંધ કર્યુ હતુ તે ગાઝારી ૧૨૪ ૧ કલમને ઉપયોગ પ્રજાકીય સરકાર અખબારના તંત્રીઓ સામે કરે, તે સરકારને કૉંગ્રેસના નામ નીચે જીવવાને કાષ્ટ અધિકાર નથી.
એ જ રીતે સૌરાષ્ટ્ર સરકારનું બીજું પગલું ચૂંટણી પછી તરત જ ઝાલાવાડના અમુક વિસ્તારમાં ચૂંટણી અંગે ટીકા કરતા કાયકરાને અટકાવવા ૧૪૪મી કલમનો અમલ કરી, શહેરી સ્વાતંત્ર્યને પડકારરૂપ સલાબંધી અને સરધસબંધી લાદવનુ સરકારે ભર્યુ છે. સરકારના હાલના તંત્રવાહુકા સામે ચૂંટણીમાં ઉભા રહેલા અને તેને મદદ કરનાન પ્રતિપક્ષીઓની ટીકાને અટકાવવાના આ માગ નથી. કાઇ હુલ્લડ કે હિંસા ફાટી નકળ વાતે લેશ પણ ભય ન હૈાય ત્યાં આ ગોઝરી અને ખૂબ નીંદા એલી કલમના ઉપયોગ કરી પ્રજાના શહેરી સ્વતંત્ર્યના અધિકારને છીનવી લેવાનું પગલું કૉંગ્રેસી શાસનને શરમાવે છે, અને સૌરાષ્ટ્રના પ્રજાજનને 'ટિલરશાહી' ની યાદ આપે છે.
સમાચાર પ્રાપ્ત થય છે કે વઢવાણુમાં સ્ત્રી અને બાળક સુદ્ધાં આ કલમના છડેચોક ભંગ કરી સભાસરધસે કઢી આ કાયદાની મારી ઉડાવી રહ્યા છે. ત્યાં જંગી સભાએ ભરાય છે, છતાં સરકાર તે અટકાવી શકતી નથી. જે ચાલે ચાલીન બ્રિટનને હિંદ છોડવું પડયું, તે જ ચલે સૌરાષ્ટ્રની સરકાર કેમ જઇ રહી છે તે જ સમજાતું નથી. વઢવાણુમાં બહુના ઉપવાસ ઉપર છે, અન તેમાં એકની સ્થિતિ ગંભીર છે, બજારામાં અને શાળાએમાં સખ્ત દડતાળ છે, છતાં પ્રાકીય કહેવાતી સરકારના પેટનુ પાણી પણ કાં લતું નથી ? એ જ આશ્ચય છે.
તાલુકદારે અને રાજાઓને
ધરણુસા માં ચુંટાઇ વની તક ન મળે તે મટે સૌરાષ્ટ્રના જે સમાજવાદી પક્ષે ણીમાં ઉંમાં રહેવાનું ૧૦ ને કૉંગ્રેમને ઉદારતાપૂર્વક બીનશરતી ટકા આપ્યા હતા, તે સમાજવાદી પક્ષે ૧૪૪ મી કલમ સામે માર વરાય દર્શાવ્યા છે, અને તે કલમ તત્કાળ ખેંચી લેવા સરકારને ચેતવણી આપી છે. સૌરાષ્ટ્રના એ જવાબદાર ગૃપ્રધાનને સમજા વીને સુપન્થ વારાનુ સુકાર્ય શ્રી. ઢેબરભાઇ તત્કાળ હાથ ધરી અને આ ક્ષુબ્ધ વાતાવરણને શાન્ત કરશે એવી આશા ર્ખીએ. જટુભાઈ મહેતા સમાજ અહિષ્કાર પ્રતિબંધક ધારો
આવ
ચુંટ
આ ધારા મુંબઇની ધારાસભામાં ૧૮-૧૧-૪૮ના રાજ સૌથી પહેલવહેલા રજુ કરવામાં આવ્યા છે. આ ધારા સબંધમાં જાગુર જનતા ૨૮-૨-૪૯ સુધીમાં પેતાના અભિપ્રાયા વિગતવાર રળુ કરી શકે એ હેતુથી મુબઇ સરકાર તરફથી પ્રગટ કરવામાં આવ્યો છે. આ ધારાની કલમા વિષે આજ કાલ સાયિકામાં અનેક ચર્ચો. પુત્રા પ્રગટ થાય છે. આમ છતાં આ મૂળ ધારાના પ્રમાણભૂત અનુ ૬ ભાગ્યે જ જોવામાં આવે છે. આ ધારાને કાયદાનું સ્વરૂપ મળે તે આપણા પ્રાન્તના સમાજ તેમ જ સૌંપ્રદાય ઉપર ભવિષ્યમાં તેની બહુ ગંભીર અસર પડવાની છે અને તેથી આ ધારા સૌ કાઇ બરાબર સમજી લે એ અત્યા
અપેક્ષિત છે. પ્રસ્તુત ધારાના અનુવાદ નીચે મુજબ છેઃ‘'સરકારના ધ્યાન ઉપર આવ્યું છે કે કેટલીએક કામેમાં પેાતાના સભ્યાના બહિષ્કાર કરવાના રીવાજના એવી રીતે અમલ કરવામાં આવે છે કે જેને લીધે તે સભ્યના વ્યાજબી હ્ર!કા અને અધિકારા અન્યાયી અને ગેરવ્યાજખ્ખી રીતે ઝુંટવી લેવામાં આવે છે. તેથી, અને આજના બદલાતા સમયના સ્વરૂપને અને જાહેર હિતને લક્ષ્યમાં લેતાં આ રીવાજ બધ થવે જોઈએ એ જરૂરનુ છે તેથીહવે પછીથી નીચે મુજબ ઠરાવવામાં આવે છેઃ— (૧) નામ અને ક્ષેપિવસ્તાર
(૧) આ કાયદાને ૧૯૪૮ ના મુંબઈને ખહિષ્કાર પ્રતિબંધક કાયદે' એ નામથી ઓળખવામાં આવશે.
(૨) આ કયુ આખા મુંબઇ પ્રાન્તને લાગુ પડે છે. (ર) શબ્દા
વિષય કે અનુસ’ધાનને પ્રતિકુળ ન ુાય એ સવ ઠેકાણે આ કાયદામાં (ક) ‘સમાજ' ( Community ) એટલે ચેકસ ધમ' અથવા તો ધામિ'ક માન્યતાને અનુસરનારી વ્યકિતઓના સમુહ એમ સમજવું અને આની અંદર જ્ઞાતિએ અને પેટાજ્ઞાતિઓના સમાવેશ થાય છે.
(ખ) ‘બહિષ્કાર’ અટલે જે સમાજમાં જે કાઇ વ્યક્તિ સભ્ય હોય તે સમાજમાંથી તે વ્યકિતના એવા અહિંષ્કાર કે જેના પરિણામે તે સમાજના ૧ તરીકે તે વ્યકિતને જે હુકકો અને અધિકારે ભોગવતી હોય અને ક્રાંયદાથી તે મટે તેને રક્ષણૢ મળી શકાયું હેય તે દકો અને અધિકારથી તે વ્યક્તિને ચિત કરવામાં આવે. (૩) મહિષ્કાર બિલકુલ ગેરકાયદેસર
કાઇ પણ ચાલુ કાયદામાં રૂઢિમાં કુ રીવાજમાં આને વિરોધી ગમે તે જણાવવામાં આવ્યું હોય તે પણ કાઇ પણ સમાજમાંથી કાઇ પણ વ્યક્તિને બષ્કિાર વ્યાજબી અને કાયદેસરતા ગણાશે નહિ અને એવા બહિષ્કારને અમલી બનાવી શકાશે નહિં. (૪) શિક્ષા
કોઇ પણ કામની ક!ઇ પણ વ્યક્તિના અષ્કિાર થાય એવું કાય જે કઇ વ્યતિ કરશે અથવા તે એ કાયતે ટકા મળે એ રીતે જે કાષ્ઠ વ્યકિત વશે તેને, તેની ઉપરના આરોપ પુરવાર. થયે, એક દ્વાર રૂપી માથી વધારે નહિ એ હદ સુધીને દંડ કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ:-જ્યારે આ કલમ નીચે ગુન્હા કરનાર વ્યક્તિ કેહ સૌથા અથવા તે અમુક વ્યકિતઓનું મંડળ હશે ત્યારે જો આવી સંસ્થા કે મડળની સભામાં આવે. ગુન્હ કરવામાં આવ્યા હશે તે—જે વ્યકિતએ આવા અહિષ્કારના ઠરાવની તરફેણમાં મત આપ્યા હશે તેણે આ ગુન્હા કર્યો છે એમ ગણાશે. (૫) આ કાયદા નીચે કયાં કામ ચાલી શકશે?
૧૮૯૮ના ક્રીમીનલ પ્રોસીજરના કોડમાં ગમે તે જણાવવામાં આવ્યું હાય તા પણ પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટ અથવા તે ક્સ્ટ કલાસ મેજીરટ્રેટથી નીચેની કક્ષાની કામાં આ ધારાનીચેથી કલમ નીચે શિક્ષા થઇ શકે એવા ગુન્હાની તપાસને લગતું કામ ચાલી શકશે નહિ, (૬) આ ગુન્હાની તપાસ કયારે થઇ શકશે ?
(ક) પ્રસ્તુત ગુન્હા જે તારીખે કરવામાં આવ્યે હોય તે તારીખથી એક વર્ષની મુદ્દત બદ અને (ખ) પ્રાન્તિક સરકારની પહેલાંથી મંજુરી મેળવ્યા સિવાય ચેથી કલમ નીચે શિક્ષા થઈ શકે એવા ગુન્હાને લગતે મુકદમા કાઇ પશુ કાટ હાથ ધરી શકશે નડિ
આ ધારાના હેતુઓ અને ઉદ્દેશેને સ્પષ્ટ કરતા મુંબઇ સર કાર જણાવે છે કે “ કેટલીક કામોમાં પોતાના સભ્યના સામાજિકઅહિષ્કાર કરવાને રીવાજ ચાલુ છે જે દુષ્કારના પરિણામે જે હકકા અને અધિકાર તે કામના સભ્ય તરીકે તે વ્યકિતઓને કાય દાથી મળવા જોઈએ તે હક અને અધિકારાથી તે વ્યક્તિએ વંચિત ખતે છે. જો કે આવા બહિષ્કારના કીરસા બહુ વ્યાપક પ્રમા