SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૮ પ્રબુદ્ધ જન સમયના પ્રવાહમાં કોંગ્રેસનું ધ્યેય કૉંગ્રેસના જયપુરમાં મળી રહેલા અધિવેશનમાં જે અગત્યના ઠરાવા રજું કરવાને કોંગ્રેસની કારોબારી સમિતિએ નક્કી કર્યાં છે, તેમાંનાં પ્રથમ અને મુખ્ય કૉંગ્રેસના નવા ધ્યેકને લગા છે. અત્યાર સુધી કૉંગ્રેસનું ધ્યેય શુદ્ધ અને શાન્તિમય માગે' સ્વરાજ મેળવવાનુ હતુ, જે હવે પાર પડી ગયું ; અને તેથી જો વે કોંગ્રેસનું અસ્તિત્વ રાખવું હોય તે તેણે પોતાનું નવું ધ્યેય જાહેર કવુ જરૂરી હતુ. અત્યાર સુધી કૉંગ્રેસ દેશની શહીવાદ વિધી લડાયક સંસ્થા હતી, અને તેણે દેશમાંથી શાહીવાદને હાંકી કઢીને પ્રજાત ત્રની સ્થાપના કરી છે. વળી અત્યાર સુધી તે દેશી માસમથ અને આદશ વાદી નેતાની દોરવણી મળ્યા જ કરતી હતી; એટલે કાંગ્રેસ કે કેંગ્રેસજતા બેટા ધ્યેય કે ખોટા માર્ગે જઇ શકતા નડાતા. હવે પૂ. ગાંધીજીની ગેરહાજરીમાં આપણે વધુ સાવધ બનવું જરૂરી છે; અને તેથી તેમના આદર્શો અને વિચારે મુજબ કોંગ્રેસનું ઘડતર કરવાનુ' જરૂરી બન્યુ છે. હવે દેશ ઉપર રાજ્ય કરવાની સત્તા કૉંગ્રેસના હાથમાં આવી છે, ત્યારે તે સત્તા કઇ રીતે વાપરવી એ પણ નર્તકી થવું જોઇએ. સંત્તા મારં પ્રાસેવા કરવાને બદલે કેટલેક સ્થળે કૉંગ્રેસનામાં સત્તાની ભૂખ જાગી છે, અને સત્તા માક્ત સ્વાર્થ સાધવાની હરિફ લાગી પડી છે. આથી ગાંધીજીના પ્રેમ અનુયાયી શ્રી. કિશોરલાલ મશરૂવાળાએ ગાંધીજીના ધ્યેય પ્રત્યે કોંગ્રેસજનાનું લક્ષ ખેંચુંવા માટે આપણને આકરા લગે એવાં છતાં કેટલાંક સ્પષ્ટ મતગ્યે ‘રિજનબંધુ” માં જી કરવાનું ચાલુ રાખ્યું છે. વળી સરદાર પટેલે પણ તે સંબંધમાં લાલબત્તી ધરી છે. અને તેથી આપણા આદશ ને અનુરૂપ કૈલ અને મા` નકકી કરવાનું જરૂરી ન્યુ છે. આથી કૉંગ્રેસ કરે,આરીએ કેંગ્રેસના ધ્યેયને લગતા એક વિચારશીલ રાવ ઘડી કાઢયે છે જેમા કૉંગ્રેસના નવા બને સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યા છે, તેમાં ખસ કરીને હવે દેશની સામાજિક અને આર્થિક પુનટમા કરવા તરફ્ અને વવિહીન લોકશાહી, શેષણમુકત સમાજરચના માટે આગ્રહ રાખવામાં આવ્યા છે. કાંગ્રેસને સત્તાધારી પક્ષ બનાવવાને બદલે સેવાભાવી સંસ્થા તરીકે ચાલુ રાખવાનું દૃષ્ટિબિંદું, આ હરાવમાં રજુ થયું છે, તે ધણ સુંદર છે. અને જો આ પ્રમાણે કાંગ્રેસનુ નવઘડતર થાય તે ક્રાગ્રેસથી રિસાઈને છુટા પડેલા સમાજવાદીએ પણ કૉંગ્રેસ સાથે ફ્રી ડાંથ મિલાવી શકે, એવી ભૂમિકા તૈયાર થાય. કારભારીને ઠરાવ તે વિસ્તૃત છે, પરંતુ તેનું હાર્દ રજી કરતી તેમાંની એ દૈન્ડિકાએ અહીં ઉતારૂં છું. જે ઉપરના કથનનુ' સમય ન કરે છે. “ન્દિની પ્રજાએ આઝદી પ્રાપ્ત કરી છે, પરંતુ એનાં ફળ ભેળવવા માટે તેમણે પોતાની જવાબદારીએ અને કરજો અદા કરવી ોઇએ. કાંગ્રેસજનેએ યાદ રાખવું જોઇએ કે જનતાની સેવા કરવી એ તેમના ઉચ્ચતમ અધિકાર રહ્યો છે અને હવે પણ રહેવા જોઇએ; એટલે આ જવાબદારીએ અને ક્રૂરજો અદા કરવાનું કામ તેમનુ છે. આ સ્થિતિમાં એ ક્રો ભૂલીને જેએ સત્તાની લાલસામાં રાચે છે, તેઓ દેશની કુસેવા કરે છે. '' “ ગાંધીજીના એ ખાસ ઉપદેશ હતા કે એ સેવાના ઉદેશ દ્વિન્દના બધા લેાકા વચ્ચે એકતા અને શુભેચ્છા વધારવાને, વર્ગભેદે ભુ’સીનાખવાને, જન્મ, જાત - ધર્મ'ને કારણે ઉભા થતા ભેદે મીટાવી દેવાના, અને શાન્તિભરી રીતે વહીન સેકશાહી સમાજ સર્જવાને રહેવા જોઇએ.” કાંગ્રેસનું ઉપરનું ધ્યેય અદ્ભુત મેગ્ય અને સુંદર છે. હવે કૉંગ્રેસજા એને સમજીને અનુસરે એ જ ઇચ્છવું રહ્યું *** હિંદની પદેશનીપત વડા પ્રધાન પંડિત જવાહરલાલ ઇંગ્સ" અને ફ્રાન્સને પ્રવા કરીને બ્રિટિશ રાજપુરૂò સાથે રાષ્ટ્રસમૃદ્રમાં હિન્દને સામેલ રાખવી અંગે તથા યુનેાના સભ્યરાજ્યાના પ્રતિનિધિઓ સાથે જગતની શાન્તિ સંબંધમાં ચર્ચા કરીને અહીં આવી ગયા પછી તેમણે હિંદની બંધારણસભા સમક્ષ પેાતાને હેવાલ પેશ કર્યો છે. એટલે બધારણ સભા હવે હિંદની પરદેશનીતિ સંબંધમાં ચોક્કસ નિષ્ણુય. કરવા ચર્ચા કરી રહેલ છે ત્યારે કૉંગ્રેષ્ઠનું અધિવેાન મળતુ હોવાથી કાંગ્રેસ પોતાનુ ટાંબિંદુ પણ જાહેર કરે એ સમયસરનું છે. એટલે આ બાબત પણ કૈગ્રેસ કારોબારીએ બીજો મહત્વને ઠરાવ પસાર કર્યાં છે. આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્ર્ધ્વની સંસ્થા (યુનો)ના કામામાં જાહેર કરાએલા સિદ્ધાંત સાથે કૉંગ્રેસ સહુમત છે એમ ગ્ણાવ છે. ઉપરાંત બધાં રાષ્ટ્ર સાથે મૈત્રીભર્યા સબંધેની જાળ તણી, તથા લડાયક મનસથી દૂર રહેવાની હિંદની ઈચ્છા જણાવવામાં આવી છે. રાષ્ટ્રસમૂહ સાથે હિન્દનું સ્વતંત્ર જોડા પણુ આ ઠરાવમાં સ્વીકરવામાં આવ્યુ છે. આજસુધી હિંદુ બ્રિટનના નેજા તળે ડાઇને તેને પેતાની પરદેશીતિ ઘડવા અધિકર નહાને, બ્રિટનની પરદેશીતિ એ જ દ્વિન્દની પદેશનીતિ હતી. એમ છતાં હિંદના રાજપુરૂષો પડિ જયાલ લાલ, સુભ પંખાયું. ડૅ. ૨ મનને હર લહિયા વગેરે પરદેશે અંગે ચેકસ વિચારા ધરતા હતા અને ચી, સ્પેઇન, આફ્રિકા, અગ્નિએ શયા, બાં વગેરે પ્રજાની સાથે સહાનુભૂતિ ધરાવતા હતા. આજે ડિ જગતથી તદન અલિપ્ત તે રહી જ શકે નહિ. તેણે કયાંક તે મૈત્રાની ગઢ બધતી રહી. મારે જગતનાં મહાન ગણાતા રાષ્ટ્ર, બ્રિટન, અમેરિકા અને શિયા એ ત્રમાંથી કષ્ટની સાથે તે સંબંધ રાખવા જ રહ્યો, આજ સુધી આપણે બ્રિટન સાથે એ પ્રકારના સંબંધથી જોડાએલા હતા, વે બ્રિટને જ્યારે રાજીખુશીથી આપને મુક્ત થવા દીધા છે. ત્યારે સ્વતંત્ર-ન્દિ તરીકે આપણે તેની સાથે અરેબીના સંબંધ બાંધી શકીએ. બ્રિટન જુએ સબળ અને વ્યવસ્થિત ર છે. ત્યાં પ્રજાતંત્ર જ પ્રવર્તે છે, એટલું જ નહિ પણ સમાજવાદી સિધ્ધાંતેમાં માનવાવાળા મનુરક્ષનું તંત્ર ત્યાં ચાલે છે. અમેરિકામાં પ્રશ્નતંત્ર છે, પશુ તે મૂડીદી છે, અને તેના સત્તાત્રેભ ૬જી આસર્યો નથી. એટલે અમેરિકા સાથેની મૈત્રી આપણને લાભદાયક થઇ પડે ન‚િ ચીન સાથેની તેની મૈત્રી છતાં આજે ચીન સરકારના વડા ચાંગા-શેકતે તેણે કશી મદદ કરી નથી. તેની પત્ની મેડમ આંગતે અમેરિકાની ભીખ માગવા જવું પડયું છે, અને છતાં સામ્યવાદી અક્રમગુ ચીનની રાજ્યધાનીથી વીસ જ માલ દુર સુધી આવી પહાંચ્યું છે, છતાં અમેરિકાએ તેને કઇ સક્રિય મદદ કરી નથી, અને હવે હૅ છેલ્લી ઘડીએ, વિનાશ સર્જાઇ રહ્યો છે ત્યારે સામ્યવાદીઓ સાથે સમાધાન કરી લઇ સંયુકત સરકાર રચવાની સલાહ તેણે ચાંગ-કાઇ શેકને આપી છે. આવા દંગ ખાર દેશ સાથે હિંદ કઇ રીતે મૈત્રીન ગાંઠે બાંધી શકે અમેરિકાના રંગભેદ-હબસી પ્રજાજના પ્રત્યેને તિરસ્કાર–તે હિંદની અસ્પૃસ્થતા તેના સૌથી કટ્ટર ટાચે હતી. તેના કરતાં યે અતિ વિશેષ છે. વળી કાશ્મિર પરના પાકીસ્તાની આ મણુમાં પણું અમેરિકન લશ્કરી નિષ્ણાતેએ આપેલા સાથ હવે જગન્નહેર છે. આવા શેષક, યુદ્ધખાર અને અનીતિમાન દેશ સાથે આપણે સબંધ કઇ રીતે ઇચ્છનીય નથી. રશિયામાં સમાજવાદી પ્રજાતંત્ર છે; અને હિન્દુ તેના જેવા આદશ વાદી અને સબળ રાષ્ટ્ર સાથે મૈત્રીને હાથ જરૂર લખાવે. હિંદ તેની સરમુખત્યારશાહીનું "ખીનલે કશાહી શહેરીસ્ત્રા તંત્ર્ય રહિત તંત્રનું અનુકરણ ઇચ્છતું નથી. વળી રશિયા જ્યાં સુધ પરંતુ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy