________________
૪૦૨
પ્રશુદ્ધ જૈન
મદિરાના આગેવાને મદિરા કેવળ અનુયાયીઓ માટે જ છે એમ કહેવામાં અધુ" જુઠાણું કરે છે. મોંદેશ અનુય યીએ માટે જ હોય એ વાત સાચી છે પણ અનુયાયીઓ ન હેાય એવા માણુસાને મંદિરમાં સદાયે છુટથી આવવા દેવામાં આવે જ છે. ઉલટુ', મોટા માણસ હોય તે આમત્રણ આપીને માનપત્ર પણ આપવામાં આવે છે. વળી બિનઅનુયાયીઓને આવવા દેવામાં આવે તે જ અનુષાયીઓ વધી શકે છે. એટલે સાચું તે એ છે કે દિશ અનુયાયીઓ મ ટે નહીં, પણ મદિર પ્રત્યે · ગુણબુદ્ધિવાળા' એટલે સત્તિ કે જિજ્ઞાસા ધરાવનાર સૌ કાઇ માટે હોય છે. એમાં મુસલમાન, અંગ્રેજો, પારસી વગેરે પણ આવી જાય છે. જે અમુક માટે એ નથી એમ કહેવું ડાય તે એ મદિરની નિંદા કે નાશ કરવા આવન૨ માટે નથી એમ કહી શકાય. આ સત્ય છે. એ કરતાં બીજી ભાષા વાપરવી એ સત્યના ઢાંકપિછાડે છે. તેમાં શ્રેય નથી. એ · ગુણબુદ્ધિવાળા હરિજન હોય તોયે સત્યધમની વિરૂદ્ધ રૂઢીને વશ થઈ અત્યાર સુધી તેમની અવગણના થઈ છે. એ રૂઢીને સ્વેચ્છાએ તેડવા કે તેડાવવાની પ્રજાની અશક્તિને લીધે કાયદાએ તે માગ સરળ કરી આપ્યો છે.
કાયદા ‘ગુણુમુદ્ધિવાળા' અને ખજાના ભેદ દર્શાવી ન શકે. કારણ કે એનુ કાઇ ખાદ્ય પારખુ ન હોય. એ વિષે તે દરેક્ની સચ્ચાઇ પર જ વિશ્વાસ રાખવાના હોય. પણ સચ્ચાઇના કાયદે માગે છે કે એ લાભ જે ગુણમુદ્ધિવાળા’ હોય તેણે જ ઉઠાવવા જોઇએ. કેવળ અધિકાર સાબિત કરવા કાઈ પણુ મંદિરમાં કાઇ એ જવાનું ન હેાય; તે મંદિર વિષે ગુણબુદ્ધિ ધરાવનારે જ તેમાં જવું ઘટે, ીજાને તેમાં જવા પ્રેરવા ન ઘટે
મદિરવાળાએ સર્વેને લાગુ પડતા સરખા નિયમા હોય તેનુ જે પાલન કરે તે ગુણુમુદ્ધિવાળા છે એમ માની લઇને ચાલવુ જોઇએ. નહી હોય તે ખેચાર વાર આવીને થાકવાના છે. એથી મંદિરનું કશું બગડવાનું નથી. મંદિરમાં જઇને કાઈ એલફેલ કરે તો તેને જરૂર અટકી શકાય. આ વિચાર પ્રમાણે વર્તીએ તા હરિજન કે બિનહહિરજન કેાના ભેદ કરવાપણું રહેતું નથી. હિંદુ તે બિનહિંદુ, જૈન ને જૈનેતરાયે ભેદ કરવાપણું રહેતું નથી. એ દરેક ધર્મનાં ધમ સ્થાને! માટે સરખા જ લાગુ થાય છે. એમ કરવામાં સત્યને જ અમલ થાય છે. એ સિવાય જે કરશું તેમાં દંભ અને અસત્ય રહ્યા જ કરશે અને તેનું છેવટનુ પરિણામ મદાના નાશ અને પરસ્પર કતલ સુધી પહોંચશે. મુંબઈ, ૩–૧૧–૪૮
કિશોરલાલ મશરૂવાળા તા ૩૦-વલ્લભસૌંપ્રદાયના કેટલાક મંદિરવાળાઓએ પોતાનાં મંદિરને તાળાં માર્યાં છે તે ડાકારછનેયે તે મૂળ ગાદી પર લઇ ગયા છે. છેવટે તે ધમની શુદ્ધિમાં જુદા જુદા સપ્રદાયો અને મંદિરને સ કેલાઇ જવુ પડે ઍવા સભવ છે. હરિજન પ્રશ્નને નિમિત્તયે વલ્લભકુળના વાજો પેાતાની પેઢીને રાજીખુશીથી સ ંલી લે એ ાપત્તિ જ છે. કદાચ આવી જ કાઇ રીતે મદિરાનું વિસર્જન થાય. મદિરાનુ વિસર્જન દુઃખરૂપ નથી, અને વૈષ્ણવ ધર્મ'ના મુળભુત સિદ્ધાંતથી ઉલટી જ રીતે છે ખેદકારક છે. કિ૦૦ મ
૪-૧૧-૪૮
પ્રશ્નાત્તરી મદિરપ્રવેશ વિષે શકા
ઇનિનમંધુના
નીચેના પ્રશ્નોના ઉત્તરો તા. ૧૪-૧૧-૪૮ ગિન મંત્રિપ્રવેશવાળા લેખમાં આવી જાય છે. છતાં, દરેકના સ્પષ્ટ ઉત્તર આપ અનુચિત નથી. સાથે સાથે એ પણ જણાવવું જોઇએ કે આ પ્રશ્નો પૂછવાની પાછળ રહેલા હેતુ મને ખેદકારક લાગે છે. સવર્ણો હરિજાને દૂર રાખવા માટે કઇક પણ અહાનુ' શેાધે, એમને નજીક કરવામાં, પોતાના આપ્તજન બનાવવામાં દેશનુ” અને સમાજનુ હિત રહેલુ છે, પેતાનુ ચે શ્રેય છે
તા. ૧૫-૧૨-૪
એ ન સમજે, તે આપણા હૃદય અને બુદ્ધિ પર મેલના થર કેટલા ચડેલા છે, તેની નિશાની છે.
પ્રશ્ન ૧ કોઇ પણ વ્યક્તિ પેાતાના સિવાયના બીજા ધમ'ના સિદ્ધાંતમાં માનતા ન હોય છતાં એ ધર્મનાં સ્થાનામાં જવાના આગ્રહ સેવે એ શુ મેગ્ય છે? બીજાના ધમ'નાં સ્થાનમાં જાય તે તે કેવા ભાવ સાથે જઇ શકે?
ઉ~એક ધર્માંના માણસ બીજા ધ' વિષે ગુરુમુદ્િ’ રાખે, એટલે જાણુ, સમજવા, જોવાની ઇચ્છા રાખે, તેમાં કશુ યેગ્ય નથી. એવીચ્છાને ઉત્તેજન આપવુ' એ તે ધમ'ના લેકાનુ ય ' કતવ્ય છે. . તીવ્ર ઋચ્છને આગ્રહુ કહીએ તે તે આગ્રહમાં દોષ નથી. દેખીતુ છે કે સત્યાગ્રહના સિદ્ધાંત મુજબ કોઇ સારા ગ્રહ માટેયે જબરદસ્તી, હિંસા, તેłાન વગેરે કરી શકાય નહીં.
૩૦૨ – જે જે, ધમનાં સ્થાનામાં જવાની આપણે વૃત્તિ રાખીએ તે તે ધમસ્થાનકાના પ્રચલિત નિયમ અને પ્રણાલિકાઓનું પાલન કરવું જોઈએ કે નહીં?
ઉ॰ ~~~ અનુયાયી ન હેાય એવા ખીજા મુલકાતીઓ માટે જે સમાન્ય નિયમા હૈાય તેનું પાલન કરવુ જોઇએ.
૫૦ ૩—આવા મંદિરપ્રવેશ માટે સરધસા વગેરેને આશરે લઇ શકાય કે કેમ? તેમ જ કાયદો છૂટ આપે છે એ એના નીચે સ્વચ્છતા અને સભ્યતાના નિયમેના ભ ંગ કરી શકાય ખરે કે?
ઉ॰ — પ્રથમ પ્રવેશ વખતે । ખાસ પ્રસંગે વાજતે ગાજતે કે સરધસ કાઢીને જવું એ હિંદુ સમાજમાં નવુ નથી કે અયેગ્ય મનાયું નથી. તેમાં આદરભાવ હે.ય તા દેય નથી તે કાનની વૃત્તિથી કાઢેલાં સરધસ દોષરૂપ છે. બીજા ભાગને ઉત્તર ઉપર આવી ગયે છે.
૫૦ ૪--કાò પણ રાજ્ય કરતી સત્તા કાઇ પણ ધર્મ કે સમાજના બંધારણમાં દરમ્યાનગીરી કરે એ ષ્ટ છે કે કેમ ?
ઉ॰—અઢ૨ વર્ષની ઉપરના સર્વ પ્રજાજનને મતાધિકાર હેય તા પ્રજાકીય સરકારને જીવનનાં સવેદ ક્ષેત્રમાં દરમ્યાનગીરી કરવાના અધિકાર છે. તે વિવેકપૂર્વક પ્રજાને પેાતાના કેટલા ટકા મળશે, અથવા પોતાના પગલાનુ' શુ પરિણામ આવશે તેના વિચાર કરીને કરવા જેવું કરે. ખાટું કરશે, તે પ્રજા તેમને કરીથી ચૂંટશે નહીં, અને નવી પ્રજાકીય સરકાર તેમનું કરેલુ ઉથાપી નાખશે.
પ્ર૦૧૪ — સત્તાની દરમ્યાનગીરીના સિદ્ધાંત દલીલની ખાતર કામચલાઉ સ્વીકારી લઇએ. તેપણું શુ એષ્ટ નથાં કે જે જે સમાજને કે ધર્મને એ વસ્તુ સ્પર્શતા હોય તેની સમતિ મેળળ્યા પછી એ કાયદા કરવામાં આવે?
ઉ॰ — તે ધમ' કે સમાજના પ્રતિનિધિએ ધામામાં હાય, અને તેમની સંમતિ મળે. તે સામાન્ય રીતે પ્રજાની સ`તિ મનાય. પ્રજાની સંમતિ ન હોય તે તે પેાતાના પ્રતિનિધિઓને પેાતાના અવાજ પહાંચાડી શકે અને તેમને રાજીનામુ આપવા પશુ કહી શકે.
ઉ. ~
પ્ર૦૬ — હિંદુ ધમ' અને જન ધમ વચ્ચેના ભેદ અમુક રીતે ઉત્તર-દક્ષિણ જેવા છે. (દાખલા તરીકે જેને શ્વરને ક તરીકે સ્વીકારતા નથી. જ્યારે હિંદુએ ઇશ્વરને કર્તા તરીકે સ્વીકારે છે એ મેટા સિદ્ધાંતને ભેદ છે.) એટલે હિંદુ ધર્મ અને જૈન ધર્મ અને માટે એકસરખા કાયદે સરંભવી શકે ખરે ? હિંદુ ધમ' અને જૈન ધમ' વચ્ચેને ભેદ ઉત્તર દક્ષિણ્ જેવા છે, એ કહેવુ ખરાબર નથી. પણ આ પ્રશ્ન જ અસ્થાને છે. અસ્પૃશ્યત નિવારણ તથા હરિજનને સમાન અધિકારને સલ કેઈ અમુક ધર્મ કે સમાજની નથી. એ હિંદીમાત્રના અધિકારને છે. હિંદી સત્રના એ પાયારૂપ સિદ્ધાંત છે. હર્ષનાના અરિષ્કાર પાછળ ધમ' કે શ્વરવાદના સિદ્ધાંતને કાઇ પ્રશ્ન જ નથી, કેવળ માણુસાઇ વિનાની રૂઢિ છે. સતંત્ર હિંદમાં એ રૂઢિ નિભાવી શકાય નહી', હું જૈન નથી અને ઇશ્વરવાદી છું, છતાં મને હઠીસિંગના કે દેલવાડાનાં મદિશમાં જતાં કાણ રેકતુ નથી, ત્યાં રહેવાયે દેવામાં આવે છે. કેટલીયે વાર ગયેા છું અને રહ્યો છું. તે કાઇ જૈનેતર હરિજનને પણ ન જ રેકી શકાય. મુંબઇ, ૫-૧૧-'૪૮ કિશારલાલ મશરૂવાળા