SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 11. 13. 11. : ૧૦ ક : ૧૬ શ્રી મુંબઇ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહુ મુંબઈ : ૧ ડીસેમ્બર ૧૯૪૮ બુધવાર હિંદુમુસલમાનનાં ભયંકર રમખાણેામાંથી હજી આપણે માંડમાંડ પરવારી રહ્યા છીએ. એનાં દુ:ખદાયક પરિણામા તા ભોગવીએ જ છીએ. એ કામી વેરઝેરને શમાવવાના આગ્રહ ધરાવનાર સત્પુરૂષ, જેની જોડ દુનિયામાં નહતી, તેમનેયે આપણે એ તાકાનની વેદી પર ખાયા. અને એ ઝઘડાને સળગતા રાખ વામાં રસ લેનાર અગ્રણી પણ પોતાની આ લેાકની યાત્રા પૂરી કરી પરવારી ગયા. ત્યાર પછી હવે થાડે નિરાંતના શ્વાસ ખે વાનો વખત આવ્યા છે. પણ શેતાન કદી તાકાનથી ધરાતા નથી અને તેને નિર્માણ કરવાની એક પણ તક એળે જવા દે એબ નથી. એ વૃત્તિ હવે હિન્જનાના પ્રશ્નને અંગે સળગી ઊઠવાના સંભવ પેદા થયા છે. ૨. નં. શ્રી ૪૬૬ મંદિરપ્રવેશનુ બહાનુ લઇ અનેક મેલી રાજકીય આકાંક્ષા એને પોષવા આજે હિંદુસમાજમાં તેને જગાડવાના પ્રયત્ન ચાલી રહ્યો છે એ જોઇ ખેદ થાય છે. આમાં બેમાંથી એક પક્ષે હું પૂરી સચ્ચા ને પ્રામાણિકતા જોતા નથી. ગાયકવાડ રાજ્યમાં, લાલમાં તથા રાજસ્થાનનાં અનેક રાજ્યામાં હરિજનોની જે કનડ ગત થાય છે, કઠિયાવાડમાં ચેડા વખત પૂવે જે થઇ ગઇ, એ સવાઁના દિલમાં કેટલાં મેલ અને પાપ રહેલાં છે તે દેખાડે છે. બિકાનેરમાં જે થયુ' તે એ મેલ કેટલા ખુલ્લા છે તેનુ મોટું ઉદાહરણ છે. ત્યાં ગાંધીસપ્તાહ દરમ્યાન હરિજન મહેાલ્લામાં સફાઈનો કાર્યક્રમ કેટલાક કાંગ્રેસ કાર્યકર્તાઓએ રાખ્યો હતો. તેમાં કેટલાક સવોએ ભાગ લીધેા હા. તેમાંથી માત્ર ચારેક સુધારક બ્રાહ્માણાએ હરિજનના હાથનું પાણી પણ પીવાની હિંમત દેખાડી. કહે છે કે આ બ્રાહ્મણેાને ત્યાંના સાનિક મદિરમાં રાજ દર્શન કરવાના નિય। હતા. મંદિરના આગેવાતાએ. આ બ્રાહ્મણોને દર્શન કરવાની મનાઇ કરી. આમાં હરિજનાને મંદિરમાં જવાન સવાલ પણ નહોતે. જે દિશમાં દર્શનાર્થે જતા હેય છે તે કાના હાથનું ખાય છે તે કાના હાથનું પીએ છે એની કદી પૂછપરછ કરવામાં આવતી હોય એવું કયારેય સાંભળ્યુ નથી. એક જમાનો એવો હતો ખરા કે જ્યારે પોતપોતાની ન્યાતની પંચાયતા આવા પ્રશ્નોમાં ઊતરતી અને જેના હાથનું ન ખપે તેના હાથનું ખાવાપીવા માટે ન્યાતબહાર મૂકવી કે પ્રાયશ્ચિત્ત આપતી પણ આપણે સૌ જાણીએ છીએ કે, એ. જમાને તે કથારાયે વહી ગયા. તે જમાનામાંયે ક્રાઇ મદિરા આગેવાનોએ આવા કારણસર દર્શનના અધિકાર કાઢી લીધે હાય એવું ભાગ્યે બન્યું છે. છતાં બિકાનેરમાં આવું બન્યું. એમાં બિકાનેરના મહારાજાએ પણ મદના આગેવાનેાને તથા સનાતની હિંદુને 0 હરિજન મંદિરપ્રવેશ [હરિજન મદિર પ્રવેશના પ્રશ્ન જૈન સમાજમાં પણ આજે જ્યારે થાડો મણેા ખળભળાટ પેદા કરી રહ્યો છે ત્યારે તા, ૧૪-૧૧-૪૮ ના હરિજનખ ધુમાં પ્રગટ થયેલ ‘હરિજન મ’દરપ્રવેશ' એ મથાળાના શ્રી. કાલ ઘ. ભશવાળાના અગ્રપ્રેમ અને તેના અનુસધાનમાં તા. ૨૮-૧૧-૪૮ ના હરિજનખમાં પ્રગઢ થયેલ પ્રશ્નાત્તરી આ પ્રશ્ન સખપે જેમના ચિત્ત હજી ક્ષુબ્ધ છે અને જેમની બુધ્ધિ હજી ચાયાગ્યના નિર્ણય કરી શકતી નથી તેમને ૨૫૮ માર્ગદશન આપશે એમ ધારીને અહિં સાસાર અવતરિત કરવામાં આવે છે. પરમાનદ] સાથ આપ્યા એમ કહેવાય છે. એ મામલા શ્રી રાજાજી સુધી પહોંચ્યા. શ્રી રાજાજીએ મહારાજાને જમાનાને અનુરૂપ વતવા સલાહ આપી. એનુ પરિણામ નહીં જેવું જ આવ્યું. પેલા મનાઈ કરાયેલા સુધારા મદિર સામે લાંધણ કરવા બેઠા. શ્રી વિનેબાએ, જઈને તેમને સમજાવીને શાંત પાડયા અને લાંધણુ તા છેડાવી. જે મંદિરમાં હરિજનાને પ્રવેશ મળી શકતા નથી તે મંદિરમાં દેવ પણ વાસ કરી શકતા નથી એવું. આશ્વાસન મેળવી તેમણે હરિજતા સાથે પ્રાથના કરવાનું ઠરાવ્યું અને એ મંદિરનો આગ્રહ ઢીલેા કર્યાં. વાર્ષિક લવાજમ રૂપિયા ૪ દેખીતુ છે કે આ કેવળ મેલી રાજકીય રમત છે. આમાં કાઇને ઘમ'ની પડી નથી, ધારાસભાની ચુંટણીઓમાં કાંગ્રેસની સામે ઉમેદવારી કરવા માટે, અજ્ઞાન લેકાને બહેકાવવાને કાંગ્રેસવિરોધી પક્ષને કાંઇક નિમિત્ત તો જોઇએ, તે એમાંથી તેઓએ ઉભું કર્યું. કૉંગ્રેસના લેા આવશે તે કુવા ધમ બાળા કરી મૂકશે એ બતાવી મત મેળવવા એ સિવાય આમાં કાઇ ખીન્ને ઉદાત્ત કે ધાર્મિક હેતુ નથી. ખીજી બાજુથી મારે કહેવું જોઇએ કે મં'દીરપ્રવેશના અધિકા રને નમે હરીજતેમાં જે તોફાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંયે સચ્ચાઇ નથી. તેમાંયે તોફાન કરવા ને જગાડવાની વૃત્તિ છે. સરકારે દેવમિંદરામાં હરીજનોને' જવા દેવાની કાથી મનાઇ કરી શકાય નહી એવા કાયદો ઘડયા છે તે તે યાગ્ય જ છે. પણ છેવટે સૌએ સમવુ જોઇએ `કે` મદીરમાં જવું 'શુ' કામ ?`મસ્જિદમાં કાઇએ જવું હોય તે। સામાન્યપણે મુસલમાને રોકતા નથી. ખ્રિતી દેવળમાં કાઇ બિનખ્રિસ્તીને પ્રાથના કે પ્રવચન સ ભેળવા જવું હોય તો રાકવામાં આવતા નથી. છતાં કઇ વગેરે પ્રયાજને ત્યાં જતા નથી. કંઈક શ્રદ્ધા કે જિજ્ઞાસા હોય તે જ જાય છે. દેવસ્થાન, મંદિર વગેરે સ્થાન એ પ્રકારની છે. કેવળ મંદીરપ્રવેશના અધિકર દેખાડવાને માટે ત્યાં જવું એ ં પૂરી સચ્ચાઇ નથી. જનારને એ મદિર પ્રત્યે, એના દેવ પ્રત્યે કાંઇક શ્રદ્ધા, આદર, જિજ્ઞાસા અથવા ઓછામાં ઓછું કાંઈક નવું જોવાની અભિધાતા હોવાં જોઇએ. વા માણસ માટે “ગુણબુદ્ધિવાળા એવા એક પારિભષિક શબ્દ છે. વળી જનારમાં એટલી સભ્યતા હોવી જોઇએ કે એ ત્યાં એવી રીતે જાય અને વર્તે કે જેથી મંદિરના ભકતોનાં મનદુખાય નહીં. ક્રાઇ માતિક શુદ્ધ બ્રાહ્મણ હોય, પણ મંદિરના દેવની ઠેકડી કરવાની વૃત્તિ રાખતા હોય તો તેને એ મંદિરમાં જવાના અધિકાર છે એમ ન કહેવાય. તેને કાઇ ત્યાંથી કાઢી મૂકતા એ કાટનરના દોષ કાઢી શકાય. "" ); A
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy